સંબંધિત સમાચાર
- મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આઇકોનિક બિલ્ડીંગ સ્ટ્રકચર નિર્માણ અંગેના જાહેરનામાને આપી -ફાઇનલ મંજૂરી
- વિદ્યાર્થીઓ માટે હિતલક્ષી નિર્ણય: મુખ્યમંત્રીએ આ વર્ષ પૂરતું મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન આપવાની કરી જાહેરાત
- વિજય રૂપાણી વાવાઝોડાને કારણે થયેલી નુકસાનીનો મેળવી રહ્યા છે ક્યાસ
- વિજય રૂપાણીએ કર્યો દાવો, હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી કોઇ દર્દીનું મોત થયું નથી
- ત્રીજી લહેર સામે આગોતરા પ્લાનિંગના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને ટાસ્ક ફોર્સના તબીબોની ટીમ સાથે બેઠક શરૂ
વિજય રૂપાણી સરકાર કોરોના વૉરિયર્સનાં મૃત્યુ બાદ પરિવારને વળતર કેમ નથી આપતી?
કોરોના વાઇરસના કેર વચ્ચે અનેક કોરોના વોરિયર્સે ફરજ દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ દરમિયાન સરકારે જીવ ગુમાવનારા કોરોના વોરિયર્સને આર્થિક સહાય કરવાની વાત કરી હતી. પરંતુ આવા જ કેટલાક કોરોના વોરિયર્સના પરિવારના સભ્યોનું કહેવું છે કે સરકાર તરફથી હજુ સુધી કોઈ મદદ
મળી નથી
