સંબંધિત સમાચાર
- ઓમિક્રોનના નવા સ્ટ્રેન BA.2ના ભારતમાં મળ્યા 530 સૈપલ્સ, જાણો કેટલો છે છે ખતરનાક આ નવો વાયરસ ?vaa
- ગુજરાતમાં ઓમિક્રોન સહિત તેના પેરન્ટ લિનિયેજ અને સબ લિનિયેજ વેરિયન્ટના 41 કેસ નોંધાયા.
- Omicron Symptoms: માથાનો દુ:ખાવો પણ છે ઓમિર્કોનનુ લક્ષણ, તમે સંક્રમિત તો નથી આ રીતે ઓળખો
- તૂટી રહ્યા છે રેકોર્ડ - દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3.85 કરોડને પાર, ઓમિક્રોનના 9692 કેસ આજે સૌથી વધુ 703 લોકોના મોત
- Corona and Omicron News : 24 કલાકમાં દેશમાં 3.17 લાખથી વધુ નવા કેસ, ઓમિક્રોનના કેસ 9 હજારને પાર
વધી રહ્યો ખતરો- આશરે દરેક કોરોના સંક્રમિત છે ઓમિક્રોનનો શિકાર, મુંબઈમાં 89% દર્દીઓમાં મળ્યુ નવુ વેરિએંટ
મુંબઈમાં કોરોના સંક્રમિત દર્દીઓમાં કરેલ એક સર્વેમાં ડરાવનાર પરિણામ સામે આવ્યા છે. બૃહ્મ્મુંબઈ નગર નિગમ (બીએમસી) મુંબઈમાં 89 ટકા કોરોના સંક્રમિત દર્દીઓમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે.
અધિકારીઓએ જણાવ્યુ કે 280 સેમ્પલની તપાસમાં 89%માં ઓમિક્રોન સંક્રમણ મળ્યુ. તેમજ આઠ ટકા ડેલ્ટા ડેરિવેટિવ અને ત્રણ ટકા ડેલ્ટા વેરિએંટ મળ્યુ. સ્વાસ્થ્ય વિભાગએ જણાવ્યુ કે સર્વે માટે 373 સેમ્પ્લની તપાસ કરાઈ. તેમાં 20 સેંપલ બીએમેસીના ક્ષેત્રના હતા. જેમાં 248 સેપ્પલમાં ઓમિક્રોન મળ્યું.
