1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
  4. Dhanteras Buy these 8 things to become rich

ધનતેરસના દિવસે ખરીદો આ 8 વસ્તુ આખુ વર્ષ રહેશે ધનવાન

diwali 2019
અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની તેરસને ધનતેરસનો પર્વ ઉજવાય છે. આ તિથિના રોજ ભગવાન વિષ્ણુના અંશઅવતાર ભગવાન ઘન્વંતરીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે ઘરના બધા ખૂણા પર ઘી ના દિવા પ્રગટાવવા જોઈએ. ભગવાન ઘન્વંતરીની પૂજા કરવાથી વેપારમાં સુખ સમૃદ્ધિ અને રોગથી મુક્તિ મળે છે.
આગળનો લેખ
રમા એકાદશીનું મહત્વ અને રમા એકાદશી વ્રતકથા