ગુરુવાર, 24 એપ્રિલ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
રોમાંસ
ફ્રેંડશીપ ડે
Written By
કલ્યાણી દેશમુખ|
સંબંધિત સમાચાર
મોદી અને અમિત શાહની દોસ્તી એટલે "તેરી જીત મેરી જીત, તેરી હાર મેરી હાર"
દોસ્તી પ્રેમમાં બદલી રહી છે, જરૂર જાણો આ 5 ઈશારા
સપના ચૌધરીએ આગ્રામાં મચાવી ધમાલ, બોલી - છોરી મેં હુ બડી બિંદાસ.. જુઓ Video
Friendship Day 2018: આ કારણોથી તૂટે છે દોસ્તી, આવી જાય છે દિલોમાં અંતર, રાખો ધ્યાન
ગુજરાતી ફિલ્મ ‘ શું થયું’નું ટ્રેલર લોન્ચ થયું
તારી મારી મિત્રતા
તારો મારો સાથ, જાણે બાગમાં ખીલતું ગુલાબ,
કેવી તાજી અને સુવાસિત આપણી મિત્રતા છે.
તારી મારી વાતો જાણે વસંતમાં મોર ગાતો
કેટલી મીઠી અને સુરીલી આપણી મિત્રતા છે.
તારો મારો વિશ્વાસ, જાણે મંદિરમાં ઈશ્વરનો વાસ,
કેટલી સાચી અને પવિત્ર આપણી મિત્રતા છે.
તારો મારો ઝઘડો જાણે હાથમાં રેતી પકડો
કેટલી સીધી અને સાદી આપણી મિત્રતા છે.
તારું મારું જીવન જાણે સમુદ્ર કિનારાનો પવન
કેટલી કોમળ અને ઠંડી આપણી મિત્રતા છે.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ
Pradosh Vrat 2025- પ્રદોષ વ્રત 2025- હિંદુ કેલેન્ડર મુજબ, દર મહિનાના કૃષ્ણ અને શુક્લ પક્ષમાં ત્રયોદશી તિથિએ પ્રદોષ વ્રત રાખવામાં આવે છે અને વર્ષમાં
Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.
Yearly rashifal Upay 2025 મેષ રાશિ માટે વર્ષ 2025 સારુ રહે એ માટે કરો આ ઉપાય | Aries 2025 Remedies upay for 2025 in Gujarati:- 1. દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અથવા દર શનિવારે સુંદરકાંડનો પાઠ કરો. 2. ગુરુવારે વ્રત કરો અને દર ગુરુવારે મંદિરમાં બેસન ના લાડુ ચઢાવો.
Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે
Health horoscope 2025 વર્ષની શરૂઆતમાં બારમા ભાવનો શનિ છઠ્ઠા એટલે કે રોગના ઘરમાં રહેશે અને રાહુ-કેતુનો પ્રભાવ પ્રથમ એટલે કે ઉર્ધ્વગામી ઘર પર રહેશે. સ્વાસ્થ્ય બગડી શકે છે. પેટ, મંદિર, ઘૂંટણ અને જ્ઞાનતંતુ સંબંધિત સમસ્યાઓ હોઈ શકે છે. આ પછી જ્યારે શનિ ગ્રહ ઉર્ધ્વ ગૃહમાં ગોચર કરશે ત્યારબાદ આખા વર્ષ દરમિયાન સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ રહેશે
Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો
Marriage Life and Family Prediction for 2025: જો તમે અપરિણીત છો તો આ વખતે તમારા લગ્ન ફાઇનલ થવાની પૂરી શક્યતા છે. આ માટે ગાયને ગોળ ખવડાવો અને છોકરો હોય તો શુક્રનો ઉપાય કરો અને જો છોકરી હોય તો ગુરુનો ઉપાય કરો. વર્ષની શરૂઆત વૈવાહિક જીવન માટે ખૂબ જ સારા પરિણામ આપશે, પરંતુ વર્ષના મધ્યમાં કેટલાક પારિવારિક કારણોસર મતભેદ થઈ શકે છે.
Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી
સંબંધિત કામમાં બેદરકાર ન રહો. જો કે, 14 મે સુધી ગુરુની સાનુકૂળ સ્થિતિને કારણે આ સમયગાળા દરમિયાન અભ્યાસનું સ્તર સારું રહેશે. અભ્યાસ માટે બહાર પણ જઈ શકાય છે. જો તમે સખત મહેનતની સાથે ગુરુવારના ઉપાયોનું પાલન કરશો તો જ તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થઈ શકશો
ધર્મ
Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા
Varuthini Ekadashi: હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું ખૂબ મહત્વ છે. આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે, ધનની દેવી દેવી લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે.
Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ
Akshaya Tritiya 2025 Daan : અક્ષય તૃતીયા આ વર્ષે 30 એપ્રિલના રોજ છે. અક્ષય તૃતીયા પર સોનાનુ દાન કરવાને ખૂબ જ પુણ્યનુ કામ માનવામાં આવે છે
Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર
Mangalwar Ke Upay: મંગળવારે આ ઉપાયોનું પાલન કરવાથી હનુમાનજીની કૃપાથી બધી બાધાઓ દૂર થાય છે. તો આચાર્ય ઇન્દુ પ્રકાશ પાસેથી જાણો મંગળવારે લેવાના ખાસ ઉપાયો વિશે.
Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય
Chandrama Upay: દરેક દિવસ એક ગ્રહનુ સ્વરૂપ હોય છે. નક્ષગ્ત્ર જ્યોતિષમાં સૂર્ય અને ચંદ્રમાને પણ ગ્રહ પિંડ જ માનવામાં આવે છે. કુંડળીના મુજબ ગ્રહોની સ્થિતિની ઊંડી અસર આપણા જીવન પર પડે છે. સોમવારના દિવસે ચંદ્ર દેવની પૂજા કરવામાં આવે છે. ચંદ્ર દેવને...
Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય
Varuthini Ekadashi Kab Hai : વરુથિની એકાદશી વૈશાખ કૃષ્ણ એકાદશી તિથિને ઉજવાય છે. સૌભાગ્ય આપનરી અને બધા પાપોનો નાશ કરનારી વરુથિની એકાદશી ક્યારે રાખવામાં આવશે. પારણનો સમય ક્યાથી ક્યા સુધીનો છે અને વરુથિની એકાદશીની પૂજા વિધિ શુ છે જાણો અહી...