મંગળવાર, 3 ફેબ્રુઆરી 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
રોમાંસ
ફ્રેંડશીપ ડે
Written By
કલ્યાણી દેશમુખ|
સંબંધિત સમાચાર
મોદી અને અમિત શાહની દોસ્તી એટલે "તેરી જીત મેરી જીત, તેરી હાર મેરી હાર"
દોસ્તી પ્રેમમાં બદલી રહી છે, જરૂર જાણો આ 5 ઈશારા
સપના ચૌધરીએ આગ્રામાં મચાવી ધમાલ, બોલી - છોરી મેં હુ બડી બિંદાસ.. જુઓ Video
Friendship Day 2018: આ કારણોથી તૂટે છે દોસ્તી, આવી જાય છે દિલોમાં અંતર, રાખો ધ્યાન
ગુજરાતી ફિલ્મ ‘ શું થયું’નું ટ્રેલર લોન્ચ થયું
તારી મારી મિત્રતા
તારો મારો સાથ, જાણે બાગમાં ખીલતું ગુલાબ,
કેવી તાજી અને સુવાસિત આપણી મિત્રતા છે.
તારી મારી વાતો જાણે વસંતમાં મોર ગાતો
કેટલી મીઠી અને સુરીલી આપણી મિત્રતા છે.
તારો મારો વિશ્વાસ, જાણે મંદિરમાં ઈશ્વરનો વાસ,
કેટલી સાચી અને પવિત્ર આપણી મિત્રતા છે.
તારો મારો ઝઘડો જાણે હાથમાં રેતી પકડો
કેટલી સીધી અને સાદી આપણી મિત્રતા છે.
તારું મારું જીવન જાણે સમુદ્ર કિનારાનો પવન
કેટલી કોમળ અને ઠંડી આપણી મિત્રતા છે.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
અમેરિકા ભારત પર લગાવેલ ટેરીફ 25% થી ઘટાડીને 18% કર્યો, ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથે કરી વાત
યુએસ રાષ્ટ્રપતિએ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે વડા પ્રધાન મોદી પ્રત્યેની મિત્રતા અને આદરને કારણે, અને તેમની વિનંતી પર, તાત્કાલિક અસરથી, અમે યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચે વેપાર કરાર પર સંમત થયા છીએ.
Parle-G Factory: 97 વર્ષો જૂના વારસાનો અંત ? મુંબઈની ઐતિહાસિક ફેક્ટરી હવે બની જશે ઇતિહાસ, જાણો શું છે હકીકત
ભારતમાં, 'ચા' અને 'Parle-G' વચ્ચેનું બંધન અતૂટ છે. ગરીબ હોય કે અમીર, ભાગ્યે જ કોઈ ઘર એવું હશે જેમાં પારલે-જી બિસ્કિટ સાથે બાળપણની યાદો જોડાયેલી ન હોય
માં હાઈકોર્ટમાં વકીલ, પુત્ર CA અને સગીર પુત્રી... રાંચીમાં ત્રણેએ કરી આત્મહત્યાની કોશિશ... પુત્રનો ગયો જીવ
CA નો અભ્યાસ પૂર્ણ હાલ જ પૂરો કરીને પરત આવેલા મિહિરે, ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. તેને તાજેતરમાં જ ઉષા માર્ટિનમાં નોકરી મળી હતી. તેની માતા, સ્નેહા અખોરી, જે હાઈકોર્ટના વકીલ છે તેને અને 14 વર્ષની પુત્રીએ ઝેર ખાઈ લીધું. બંને ગુરુ નાનક હોસ્પિટલમાં હાલ ગંભીર છે.
IND vs PAK: પહેલા જ રાઉન્ડમાં બહાર થઈ જશે પાકિસ્તાન, ટીમ ઈન્ડીયા સાથે ન રમવું કેટલું પડશે ભારે ?
પાકિસ્તાન સરકાર દ્વારા T20 વર્લ્ડ કપ અંગે લેવામાં આવેલા નિર્ણયથી ટીમને નોંધપાત્ર નુકસાન થઈ શકે છે. ટીમ પહેલા રાઉન્ડમાં જ ICC ટુર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે.
સુરતમાં કુરિયર કંપનીમાં કામ કરતા એક યુવાનનું ધોળા દિવસે અપહરણ કરવામાં આવ્યું હતું; સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
Surat Kidnapping Case સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં કુરિયર કંપનીમાં કામ કરતા યુવાન પ્રદીપ સિંહનું ધોળા દિવસે અપહરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. વાયરલ વીડિયો બાદ પોલીસે કેસ નોંધીને આરોપીઓની શોધ શરૂ કરી છે.
ધર્મ
જો તમે પણ કરો છો મંગળવારનો ઉપવાસ, તો આ બાબતોનું રાખો ધ્યાન, બજરંગબલી દરેક સમસ્યા કરશે દૂર
Mangalwar Vrat: મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે પૂજા અને ઉપવાસ કરવાથી ભક્તોની બધી મુશ્કેલીઓ દૂર થાય છે. તો ચાલો જાણીએ મંગળવારના વ્રતના નિયમો વિશે.
Mahashivratri 2026: મહાશિવરાત્રી ક્યારે છે, 15 કે 16 ફેબ્રુઆરી? તારીખ, શુભ મુહુર્ત અને પૂજાની વિધિ જાણો.
Mahashivratri 2026: મહાશિવરાત્રી ક્યારે છે,આ વર્ષે, ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષ (અંધારા પખવાડિયા) ની ચતુર્દશી તિથિ ૧૫ ફેબ્રુઆરી, 2026 ના રોજ સાંજે 5:04 વાગ્યે શરૂ થાય છે અને બીજા દિવસે, 16 ફેબ્રુઆરીના રોજ સાંજે ૫:૩૪ વાગ્યે સમાપ્ત થશે. તેથી, ઉદય તિથિના આધારે, મહાશિવરાત્રી 15 ફેબ્રુઆરી, 2026 ના રોજ રવિવારના રોજ મનાવવામાં આવશે.
Suryadev mantra- સૂર્યદેવ મંત્ર
સૂર્યદેવ મંત્ર ૐ સૂર્યાય નમઃ આ મંત્રના જાપથી પ્રસન્નતા, એકાગ્રતા અને માન-સન્માન મળે છે.
Ravidas Jayanti : સંત રવિદાસની જન્મજયંતિ પર વાંચો તેમના અણમોલ વિચારો, જે શીખવાડે છે જીવન જીવવાની રીત કળા
Guru Ravidas Jayanti 2026- હિંદુ પંચાગ મુજબ દર વર્ષે માઘ પૂર્ણિમાના દિવસે રવિદાસ જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે સંત રવિદાસજીની જન્મજયંતિ 1 ફેબ્રુઆરી એટલે કે આજે ઉજવવામાં આવી રહી છે. વારાણસી નજીકના એક ગામમાં જન્મેલા સંત રવિદાસ ખૂબ જ ધાર્મિક સ્વભાવના હતા
Magh Purnima Upay: આજે માઘ પૂર્ણિમા, જરૂર કરો આ ઉપાય, દરેક પ્રકારની પરેશાનીથી મળશે છુટકારો
Magh Purnima: 1 ફેબ્રુઆરીના રોજ માઘ પૂર્ણિમા સ્નાન કરવામાં આવશે. આ દિવસે સ્નાન અને દાન કરવું અત્યંત પુણ્યશાળી અને લાભદાયી માનવામાં આવે છે. આ ઉપરાંત, પૂર્ણિમાના દિવસે આ ખાસ ઉપાયો કરવાથી બધી સમસ્યાઓનો ઉકેલ આવે છે.