શનિવાર, 7 ફેબ્રુઆરી 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
રોમાંસ
ફ્રેંડશીપ ડે
Written By
કલ્યાણી દેશમુખ|
સંબંધિત સમાચાર
મોદી અને અમિત શાહની દોસ્તી એટલે "તેરી જીત મેરી જીત, તેરી હાર મેરી હાર"
દોસ્તી પ્રેમમાં બદલી રહી છે, જરૂર જાણો આ 5 ઈશારા
સપના ચૌધરીએ આગ્રામાં મચાવી ધમાલ, બોલી - છોરી મેં હુ બડી બિંદાસ.. જુઓ Video
Friendship Day 2018: આ કારણોથી તૂટે છે દોસ્તી, આવી જાય છે દિલોમાં અંતર, રાખો ધ્યાન
ગુજરાતી ફિલ્મ ‘ શું થયું’નું ટ્રેલર લોન્ચ થયું
તારી મારી મિત્રતા
તારો મારો સાથ, જાણે બાગમાં ખીલતું ગુલાબ,
કેવી તાજી અને સુવાસિત આપણી મિત્રતા છે.
તારી મારી વાતો જાણે વસંતમાં મોર ગાતો
કેટલી મીઠી અને સુરીલી આપણી મિત્રતા છે.
તારો મારો વિશ્વાસ, જાણે મંદિરમાં ઈશ્વરનો વાસ,
કેટલી સાચી અને પવિત્ર આપણી મિત્રતા છે.
તારો મારો ઝઘડો જાણે હાથમાં રેતી પકડો
કેટલી સીધી અને સાદી આપણી મિત્રતા છે.
તારું મારું જીવન જાણે સમુદ્ર કિનારાનો પવન
કેટલી કોમળ અને ઠંડી આપણી મિત્રતા છે.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
PAK vs NED: જીતેલી મેચ હારી ગયુ નીધરલેંડ, આ 6 બોલે છીનવી લીધી જીત, અંતિમ સમયે આ રીતે પલટાઈ ગઈ મેચ
Pakistan T20 World Cup 2026: નીધરલેંડ વિરુદ્ધ મેચને પાકિસ્તાને ત્રણ વિકેટથી જીતી લીધી. ભલે પાકિસ્તાનેજીત મેળવી પણ નીધરલેન્ડે પોતાની રમતથી રોમાંચને ચરમ પર પહોચાડી દીધી.
ભાભીએ વાયરલ કરી GF ની ફોટો તો તેની માતાએ કરી લીધી આત્મહત્યા, ત્યારબાદ દિયરે જે બદલો લીધો જાણીને રૂંવાટા ઉભા થઈ જશે
Jaunpur Killing: આદિત્યની ગર્લફ્રેન્ડની માતાએ તેમના સંબંધ વિશે જાણ્યા પછી આત્મહત્યા કરી લીધી. આનાથી તેના સાળા ગુસ્સે થયા, પરંતુ તેણે યોગ્ય સમયની રાહ જોઈ જ્યાં સુધી તેની ભાભી 1,500 કિલોમીટર દૂર ન આવી અને તેને એકલી જોઈને બદલો લીધો.
U19 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ માટે BCCI એ ખોલ્યો ખજાનો, કરોડો રૂપિયાના ઈનામની કરી જાહેરાત
આયુષ મ્હાત્રેની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. આ દરમિયાન, બીસીસીઆઈએ વર્લ્ડ કપ જીતનાર ટીમ માટે 7.5 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી છે.
VIDEO: બેટિંગ દરમિયાન ક્રિકેટ ખેલાડીનુ હાર્ટ અટેકથી મોત, મેચ ચાલી રહ્યુ હતુ લાઈવ ટેલિકાસ્ટ
મૃતક ખેલાડીની ઓળખ પ્રવીણ પવારના રૂપમાં થઈ છે. પ્રવીણ રત્નાગિરી શહેર અને આસપાસના વિસ્તારમાં એક જાણીતા ક્રિકેટર હતા અને સ્થાનીક ક્રિકેટ સર્કિટમાં તેમનુ સારુ નામ હતુ.
'પાપા પ્રણામ' U19 વર્લ્ડ કપ ટ્રોફી જીત્યા બાદ વૈભવ સૂર્યવંશીનુ ઈમોશનલ રિએક્શન થયુ વાયરલ
Vaibhav Suryavanshi Emotional Reaction Viral: ખિતાબી મુકાબલામાં ભારતના ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ 80 બોલમાં 15 ચોક્કા અને એટલી જ સિક્સર સાથે 175 રનની રમત રમતા અનેક રેકોર્ડ્સ તોડ્યા.
ધર્મ
સહજાનંદ સ્વામી/સ્વામિનારાયણ ભગવાન : ધર્મ, સંયમ અને સમાજસુધારાનો પ્રકાશસ્તંભ
ગુજરાતની ધાર્મિક અને સામાજિક ધરોહરમાં સ્વામિનારાયણ ભગવાન એક એવું નામ છે, જે આજે પણ કરોડો લોકોના જીવનને માર્ગદર્શન આપે છે. ભક્તિ, શિસ્ત અને સેવા — આ ત્રણ સ્તંભો પર આધારિત તેમની વિચારધારા સમયની સીમાઓ પાર કરીને આજે પણ એટલી જ પ્રાસંગિક છે.
Shaniwar Na Upay: ચિત્રા નક્ષત્ર અને શનિવારનો શુભ સંયોગ, આ ખાસ ઉપાયો કરવાથી જીવનની દરેક સમસ્યા થશે દૂર
Saturday Remedies to Attract Wealth: આજે, 7 ફેબ્રુઆરી, ખૂબ જ શુભ દિવસ છે. આજે ચિત્રા નક્ષત્ર પ્રભાવમાં રહેશે, જેના કારણે તમે કેટલાક ખાસ ઉપાય કરી શકો છો. ધાર્મિક માન્યતાઓ અનુસાર, વિશેષ દિવસોમાં કરવામાં આવતા ઉપાયો વ્યક્તિના જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરવામાં અત્યંત મદદરૂપ માનવામાં આવે છે
શનિ ચાલીસા - shani chalisa gujarati
જય ગણેશ ગિરિજા સુવન, મંગલ કરણ કૃપાલ। દીનન કે દુખ દૂર કરિ, કીજૈ નાથ નિહાલ॥ જય જય શ્રી શનિદેવ પ્રભુ, સુનહુ વિનય મહારાજ। કરહુ કૃપા હે રવિ તનય, રાખહુ જન કી લાજ॥ શનિ ચાલીસા ચૌપાઈ :
Maha Shivratri 2026: રાશિ મુજબ કરો શિવજીની પૂજા, જાણો તમારી રાશિ માટે કયો અભિષેક છે શ્રેષ્ઠ
મહાશિવરાત્રીના પવિત્ર દિવસે ભગવાન ભોલેનાથની આરાધના કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જો શિવભક્તો પોતાની રાશિ મુજબ શિવજીને પ્રિય વસ્તુઓ અર્પણ કરે, તો તેનું ફળ અનેકગણું વધી જાય છે. ચાલો જાણીએ કઈ રાશિના જાતકોએ કેવી રીતે કરવી જોઈએ પૂજા.
Maha Shivratri: મહાશિવરાત્રી પર ઘરે શિવલિંગની પૂજા કેવી રીતે કરવી? જાણો સ્ટેપ-બાય-સ્ટેપ વિધિ
Maha Shivratri: મહાશિવરાત્રીના દિવસે મંદિરોમાં ભારે ભીડ હોય છે, ત્યારે ઘણા ભક્તો ઘરે જ પાર્થિવ શિવલિંગ (માટીનું) બનાવીને અથવા ઘરમાં રહેલા શિવલિંગની પૂજા કરવાનું પસંદ કરે છે. શાસ્ત્રો અનુસાર, ઘરે શિવ પૂજા કરવાથી પરિવારમાં સકારાત્મક ઊર્જા અને સુખ-શાંતિ આવે છે.