શુક્રવાર, 27 જૂન 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
રોમાંસ
ફ્રેંડશીપ ડે
Written By
કલ્યાણી દેશમુખ|
સંબંધિત સમાચાર
મોદી અને અમિત શાહની દોસ્તી એટલે "તેરી જીત મેરી જીત, તેરી હાર મેરી હાર"
દોસ્તી પ્રેમમાં બદલી રહી છે, જરૂર જાણો આ 5 ઈશારા
સપના ચૌધરીએ આગ્રામાં મચાવી ધમાલ, બોલી - છોરી મેં હુ બડી બિંદાસ.. જુઓ Video
Friendship Day 2018: આ કારણોથી તૂટે છે દોસ્તી, આવી જાય છે દિલોમાં અંતર, રાખો ધ્યાન
ગુજરાતી ફિલ્મ ‘ શું થયું’નું ટ્રેલર લોન્ચ થયું
તારી મારી મિત્રતા
તારો મારો સાથ, જાણે બાગમાં ખીલતું ગુલાબ,
કેવી તાજી અને સુવાસિત આપણી મિત્રતા છે.
તારી મારી વાતો જાણે વસંતમાં મોર ગાતો
કેટલી મીઠી અને સુરીલી આપણી મિત્રતા છે.
તારો મારો વિશ્વાસ, જાણે મંદિરમાં ઈશ્વરનો વાસ,
કેટલી સાચી અને પવિત્ર આપણી મિત્રતા છે.
તારો મારો ઝઘડો જાણે હાથમાં રેતી પકડો
કેટલી સીધી અને સાદી આપણી મિત્રતા છે.
તારું મારું જીવન જાણે સમુદ્ર કિનારાનો પવન
કેટલી કોમળ અને ઠંડી આપણી મિત્રતા છે.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Jagannath Rath yatra 2025- ઓડિશાના પુરીમાં આજથી જગન્નાથ રથયાત્રા
ઓડિશાના પુરીમાં આજથી જગન્નાથ રથયાત્રા શરૂ થવા જઈ રહી છે. ભગવાન જગન્નાથ, બલભદ્ર, સુભદ્રાના ત્રણેય 45 ફૂટ ઊંચા રથ તૈયાર છે. 200 થી વધુ લોકોએ તેમને ફક્ત 58 દિવસમાં તૈયાર કર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી અમદાવાદના જગન્નાથજી મંદિરમાં શરૂ થનારી રથયાત્રામાં ભાગ લેશે. તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોવા મળશે.
બાંગ્લાદેશમાં હિન્દુ મંદિર તોડી પાડવાથી ભારત ગુસ્સે, સરકારને કાર્યવાહી કરવા અપીલ
બાંગ્લાદેશમાં મંદિર તોડી પાડવા પર ભારતની પ્રતિક્રિયા બાંગ્લાદેશમાં મંદિર તોડી પાડવા પર ભારતે તીવ્ર પ્રતિક્રિયા આપી છે. સોમવારે, એક ટોળાએ ઢાકામાં દુર્ગા મંદિરને ઘેરી લીધું અને તેના પર હુમલો કર્યો અને આગામી થોડા કલાકોમાં, ઢાકાના ખિલખેતમાં દુર્ગા મંદિર તોડી પાડવામાં આવ્યું. મંદિર તોડી પાડ્યા પછી, જમીન હિન્દુ ભક્તોથી ખાલી કરવામાં આવી હતી
Ahmedabad Rath Yatra Live - આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148 મી રથયાત્રા, ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સહીત કરી મંગળા આરતી
Ahmedabad Rath Yatra 2025: ગુજરાતના અમદાવાદમાં આવેલા ઐતિહાસિક ભગવાન જગન્નાથ મંદિરથી આજે રથયાત્રા શરૂ થશે. રથયાત્રાના રૂટ પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. બેંગલુરુમાં થયેલી ભાગદોડની ઘટના બાદ ગુજરાત પોલીસે 23000 પોલીસકર્મીઓને ફરજ પર તૈનાત કર્યા છે. યાત્રા પર 41 ડ્રોન દ્વારા નજર રાખવામાં આવશે.
Ahmedabad Plane Crash: બ્લેક બોક્સનો ડેટા ડાઉનલોડ, તપાસ એજન્સી સત્યની નજીક પહોંચી
અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના બાદ મળેલા બ્લેક બોક્સનો ડેટા ડાઉનલોડ કરવામાં આવ્યો છે. નિષ્ણાતો હવે ડેટાની તપાસ કરી રહ્યા છે. તેઓ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે વિમાન કેવી રીતે ક્રેશ થયું. જ્યારે એરપોર્ટ પર તમામ સુરક્ષા વ્યવસ્થા તપાસ્યા પછી તેની ફ્લાઇટને ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું હતું.
Happy Kutchi new Year and Rath Yatra - અષાઢી બીજ એટલે રથયાત્રા અને કચ્છીઓનું નવું વર્ષ પણ
ભારતમાં અષાઢી બીજના મહાપર્વે ગુજરાતમાં અમદાવાદ અને જગન્નાથપુરીમાં અભૂતપૂર્વ રથયાત્રાના દર્શન પ્રતિવર્ષ લાખો-કરોડો લોકો પ્રત્યક્ષ અને દૂરદર્શન પર કરી ધન્યતા અનુભવતા હોય છે. આ પ્રણાલી અનેક વર્ષોથી ચાલી આવે છે.
ધર્મ
Ashadhi Bij Wishes 2025 : અષાઢી બીજની શુભકામના
Ashadhi Bij શુક્લ પક્ષના બીજા દિવસે ઉજવવામાં આવે છે. કચ્છ નવું વર્ષ છે. ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં આ હિન્દુ નવું વર્ષ ઉજવવામાં આવે છે. 27 જુલાઈના રોજ અષાઢી બીજનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. 27 જુલાઈ 2025 થી કચ્છ ક્ષેત્રમાં વિક્રમ સંવત 2081 શરૂ થઈ રહ્યો છે.
Jagannath puri rath yatra 2025 - જગન્નાથપુરીની રથયાત્રા માટે ભગવાનનો પોશાક ક્યાંથી આવે છે, જાણો શું ખાસ છે
ઓડિશાના જગન્નાથ પુરીમાં દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. ઓડિશા જ નહીં પરંતુ વિવિધ શહેરોમાંથી પણ લોકો આ યાત્રામાં ભાગ લેવા પહોંચે છે. આ યાત્રામાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલભદ્રની સ્થાપના કરવામાં આવે છે અને તેમની યાત્રા શહેરભરમાં કાઢવામાં આવે છે
Gpt Navratri 2025: આજથી ગુપ્ત નવરાત્રિ શરૂ, જાણો આ દરમિયાન શુ કરવુ શુ નહી
Gupt Navratri 2025: 26 જૂનથી અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રી શરૂ થઈ ગઈ છે. આ સમય દરમિયાન, મા દુર્ગાની 10 મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે. તે જ સમયે, આ સમય દરમિયાન કેટલાક નિયમોનું પણ પાલન કરવું જોઈએ, આજે અમે તમને આ વિશે માહિતી આપીશું.
અષાઢી બીજ કચ્છીઓના નવા વર્ષ તરીકેની ઉજવણી કેવી રીતે શરૂ થઈ ? જાણો તેનુ મહત્વ
અષાઢી બીજ એટલે શુ - કચ્છી માણસ હંમેશા વરસાદ અને પાણી માટે તલપતો રહ્યો છે, કચ્છમાં વર્ષારંભ એટલે કે અષાઢી બીજ. અષાઢી બીજનાં દિવસે જો મેઘરાજા વરસે અને શુકન થાય તો કચ્છી નવા વર્ષની ઉજવણીમાં ચાર ચાંદ લાગી જાય છે
Jagannath Rathyatra 2025 Wishes & Quotes - જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા
Jagannath Yatra 2025 Wishes: દર વર્ષે અષાઢી બીજના દિવસે ઓડિશાના પુરી ધામમાં અને અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે આ એક દિવ્ય ઉત્સવ છે. આ યાત્રા શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિકતાથી ભરેલી છે