1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 16 જૂન 2022 (18:10 IST)

સામાન્ય જનતાને મોટી રાહત: ખાદ્ય તેલ થશે સસ્તું,

oil rates may be decrease
આમ આદમીને મોટી રાહત મળે તે માટે જાહેરાત કરાઈ છે. કેન્દ્રની મોદી સરકારે આજે બુધવારે પામ ઓયલ મિશન યોજનાની મંજૂરી આપી દીધી છે. રે પામ ઓઈલ સંબંધિત ઉદ્યોગો સ્થાપવા માટે 5 કરોડ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી છે.
 
કેન્દ્રીય કેબિનેટે બુધવારે એક નવી યોજનાની જાહેરાત કરી છે- નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ- ઓઇલ પામ (NMEO-OP). આ મિશન ભારતની નિર્ભરતા ઘટાડશે. સરકારનું આ મિશન પામતેલની આયાત પર નિર્ભરતા ઘટાડશે અને ખેડૂતોની આવકમાં વધારો કરશે.