સંબંધિત સમાચાર
- ગુજરાતની 26 બેઠકો પર ભાજપ આગળ, ગુજરાતમાં મોદી લહેર છવાઈ
- લોકસભા ચૂંટણી પરિણામ 2019- મધ્ય ગુજરાતની વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને ભરૂચ બેઠક પર ભાજપ આગળ
- સૌરાષ્ટ્રમાં અમરેલીમાં કોંગ્રેસ અને પોરબંદર, જામનગર સહિત રાજકોટમાં ભાજપ આગળ
- દક્ષિણ ગુજરાતની ચાર બેઠક નવસારી,વલસાડ, સુરત, બારડોલીમાં ભાજપ આગળ
- અમરોહાથી કાંગ્રેસ પ્રત્યાશી સચિન ચૌંધરીનો એલાન, લોકસભા ચૂંટની બીજીપી જીતશે તો 5 વર્ષ સુધી ટકલું રહીશ
પહેલીવાર સેન્સેક્સ 40 હજાર અને નિફ્ટી 12 હજાર પાર થઈ ગયું છે
લોકસભા ચૂંટણીની આજે ગણતરી ચાલી રહી છે. જેમાં ભાજપ 294 અને એનડીએ 338 બેઠકો પર આગળ ચાલી રહી છે. હવે દેશમાં ફરી ભાજપની સરકાર બનવાનું નક્કી થઈ ગયું છે ત્યારે પહેલીવાર શેર બજાર 40 હજાર અને નિફ્ટી 12 હજારને પાર થઈ ગઈ છે.
એગ્જિટ પોલમાં એનડીએ સરકારની વાપસીના સંકેતથી ઝોમયૂ શેયર બજાર પરિણામ પછી ફરીથી જોર પકડી શકે છે. રૉયટર્સ પોલ મુજબ વિશ્લેષણનો અનુમાન છે કે
મોદી સરકારએ ફરીથી સત્તામાં આવવાથી નિવેશકોના વિશ્વાસ વધશે અને ચાલૂ વિત્ત વર્ષમાં સેંસેક્સ 42 હજારના પણ પાર જઈ શકે છે. આશરે 50 રણનીતિકરના
વચ્ચે કરાવ્યા પોલના આધારે આ અનુમાન લગાવી શકાય છે કે જો મોદી સરકાર તેમની મોજૂદા આર્થિક નીતિઓને કાયમ રાખે છે. તો 2019ના અંત સુધી બજારમાં
8 ટકાની તેજી આવી શકે છે. આ આવતા અઠવાડિયા સુધી 40 હજારના સર્વકાલિક સ્તરને પણ છૂઈ શકે છે. જ્યારે વિત્ત વર્ષ 2019-20 સુધી તેના 42,250 અંક સુધી પહૉચવાની આશા છે.
પાછલી વાર વધ્યુ હતું 15 ટકા
વાચના ઈવેસ્ટ્મેંટ પ્રબંધ નિદેશક બીબી રૂદ્રમૂર્તિનો કહેવું છે કે એક સ્થિર અને મજબૂર સરકારની નીતિને લઈને સારા પગલા ઉઠાવી શકે છે. જેનો બજાર પર પણ અસર જોવાશે. 2014માં નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બનતા પર છ મહીનામાં બજારમાં 15 ટકા ઉછાળ આવ્યું હતું. તેણે કીધું કે મોદીએ પાછલા પાંચ વર્ષના
કાર્યકાળના સમયે સેંસેક્સએ 65 ટકાની વધારો દાખલ કરી છે.
