1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
  4. Kota news in gujarati

કોટામાં 100 બાળકોની મૌત પર માયાવતીએ સાધ્યુ પ્રિયંકા ગાંધી અને સીએમ ગેહલોત પર નિશાના

Kota news in gujarati
રાજસ્થાનના કોટામાં બાળકોની થઈ રહી મોત પર બસપા પ્રમુખ માયાવતીએ પ્રિયંકા ગાંધી અને મુખ્યમંત્રી અશોક ગેહલોતને નિશાના પર લીધું છે. માયાવતીએ ટ્વીટ કરીને કહ્યુ કે કાંગ્રેસ શાસિત રાજ્સ્થાનના કોટા જિલ્લામાં તાજેતરમાં આશરે 100 માસૂમ બાળકોની મોતથી માની ગોદએ ઉજાડ્યુ અતિ દુખસ અને દર્દનામ છે. તેને કીહ્દું કે ત્યાંના સીએમ શ્રી ગેહલોત પોતે અને તેમની સરકાર તેમના પ્રત્યે અત્યારે પણ ઉદાસીન, અસંવેદનશીળ અને ગેર જવાબદારા બની છે જે અતિ નિંદનીય છે. 
 
બસપાના પ્રમુખએ કહ્યુ કે પરંતુ તેનાથી પણ વધારે અતિ દુખદ છે કે કાંગ્રેસ પાર્ટીના ટૉપ નેતૃત્વ અને ખાસકરીને મહિલા મહાસચિવની આ કેસમાં ચુપ્પી રાખી. તેને કીધું કે સારું હશે કે તે યૂપીની રીતે તે ગરીબ પીડિત માથી પણ જઈને મળે. જેની ખોડા માત્ર તેમની પાર્ટીની સરકારની બેદરકારીના કારણે ઉજડી ગઈ. 
આગળનો લેખ
ડુંગળીનો ભાવવધારો : તમારા ઘરમાં જે ડુંગળી છે તે તુર્કીની છે કે ભારતની?