સંબંધિત સમાચાર
- ગુજરાતમાં આજે અહીં થશે અતિભારે વરસાદ
- ગુજરાતમાં ફરી પલટાઈ શકે છે હવામાન, અરબી સમુદ્રમાં સિસ્ટમ સર્જાતાં રાજ્યમાં વરસાદની આગાહી
- Cyclone Tej: અરબી સમુદ્રમાં આવેલા 'તેજ' વાવાઝોડાને કારણે ગુજરાત જોખમમાં નથી, ઓમાન-યમનના દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા
- અરબી સમુદ્રમાં વાવાઝોડું બને તેવી પ્રબળ શક્યતા, ગુજરાત પર આવશે કે ફંટાઈ જશે?
- Surat News - સુરતમાં ઓલપાડના અરબી સમુદ્રના કાંઠે 20 ફૂટ મોટું વ્હેલ માછલીનું બચ્ચું તણાઈ આવ્યું, લોકોએ રેસ્ક્યૂ કર્યું
પાકિસ્તાનીઓએ લગાવ્યા ભારત ઝિંદાબાદના નારા
અરબી સમુદ્રમાં માછીમારી કરી રહેલા 23 પાકિસ્તાની નાગરિકોને સોમાલી ચાંચિયાઓ પાસેથી બચાવી લેવાયા હતા. શુક્રવારે બનેલી આ ઘટના બાદ બચાવાયેલા પાકિસ્તાની નાગરિકોએ 'ભારત ઝિંદાબાદ'ના નારા લગાવ્યા હતા. ભારતીય નૌકાદળે 29 માર્ચે અરબી સમુદ્રમાં સાહસિક ઓપરેશન બાદ પાકિસ્તાની માછીમારોને બચાવ્યા હતા.
પાકિસ્તાની નાગરિકોએ ભારતનો આભાર માન્યો અને 'ભારત ઝિંદાબાદ'ના નારા લગાવ્યા
ભારતીય નૌકાદળે ફરી એકવાર અરબી સમુદ્રમાં તેની બહાદુરીનું પ્રદર્શન કર્યું અને સોમાલિયાના છ ચાંચિયાઓને પાઠ ભણાવ્યો અને આ ઓપરેશનમાં 23 પાકિસ્તાનીઓના જીવ બચાવ્યા. ભારતીય નૌકાદળના આ સાહસિક ઓપરેશનથી પાકિસ્તાની માછીમારો પણ પ્રભાવિત થયા હતા અને તેમનો આભાર માન્યો હતો અને હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.
Successful Anti-Piracy Operation by the #IndianNavy.
— SpokespersonNavy (@indiannavy) March 30, 2024
After successfully forcing surrender of the nine armed pirates, #IndianNavys specialist teams have completed sanitisation & seaworthiness checks of FV Al-Kambar.
The crew comprising 23 Pakistani nationals were given a thorough… https://t.co/APEyIWmU9e pic.twitter.com/c6TbfL4Jrc
