સંબંધિત સમાચાર
- પહેલગામ આતંકી હુમલા પર રક્ષા મંત્રી રાજનાથનુ પહેલુ નિવેદન, બોલ્યા - વળતો જવાબ આપીશુ..
- પહેલગામ આતંકી હુમલામાં ઈન્દોરના સુનીલ નથનિયાલનું મોત, તેમની પુત્રીને પણ ગોળી વાગી
- Pahalgam Terror Attack: પહલગામ હુમલામાં માર્યા ગયેલા ગુજરાતીઓ વિશે ગુજરાત સરકાર શું કહ્યું?
- Pahalgam Terror Attack- પ્રાઈવેટ પાર્ટ જોયો અને તેને ગોળી મારી દીધી...પહલગામ આતંકી હુમલાના પ્રત્યક્ષદર્શીઓએ ઘટનાનું વર્ણન કર્યું
- પહેલગામ આતંકી હુમલામાં કાનપુરના યુવકનું મોત, આતંકીઓએ તેને માથામાં ગોળી મારી, પત્ની સાથે કાશ્મીર ગયો હતો
મારો ભાઈ દોઢ કલાક જીવતો હતો… તેને બચાવી શકાયો હોત, વિનય નરવાલની બહેનની ચીસોએ દેશને રડાવ્યો
Vinay Narwal Sister Emotional Video: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં માર્યા ગયેલા વિનય નરવાલની બહેનના આક્રંદથી દેશવાસીઓનું હૃદય ક્ષીણ થઈ ગયું છે. તેણે કહ્યું કે મારો ભાઈ દોઢ કલાક જીવતો હતો, તેને બચાવી શકાયો હોત. બહેને પોતાના ભાઈની ચિતા પ્રગટાવી અને પોતાની પીડા વ્યક્ત કરી. ભારતીય નૌકાદળના અધિકારી વિનય નરવાલના તેમના વતન ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈની પણ અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. વિનયની બહેને મુખ્યમંત્રીને ગળે લગાડીને ખૂબ રડ્યા, જેને જોઈને બધા રડવા લાગ્યા.
મારો ભાઈ દોઢ કલાક જીવતો હતો...
ભારતીય નૌકાદળના અધિકારી વિનય નરવાલની બહેને તેમની ચિતા પ્રગટાવી. આ દરમિયાન તેના હાથ ધ્રૂજતા હતા, રડવાને કારણે તેની હાલત ખરાબ હતી. તેણે કહ્યું કે મારો ભાઈ દોઢ કલાક જીવતો હતો, તેને બચાવી શકાયો હોત. તેને બચાવવા માટે ત્યાં કોઈ નહોતું. જો ત્યાં કોઈ હોત તો મારો ભાઈ આજે જીવતો હોત. તેને કોઈ મદદ મળી ન હતી.
“जहां हमला हुआ, वहां डेढ़ घंटे तक कोई नहीं आया, मेरा भाई ज़िंदा था…
— Govind Pratap Singh | GPS (@govindprataps12) April 23, 2025
वहां आर्मी होती तो मेरा भाई बच सकता था। जिन्होंने मेरे भाई को मारा, हमें वो मरे हुए चाहिए।”
- विनय नरवाल की बहन
ये चीख-आँसू सब कुछ कह रहे हैं। pic.twitter.com/yEDyazgL0V
