દેશ અને દીનને બચાવવા માટે રેલી કે કોંફરેંસની જરૂર નથી. પણ તેમ છતા પટનામાં 15 એપ્રિલના રોજ ઓલ ઈંડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ અને ઈમારત-એ-શરિયાએ દીન બચાવો, દેશ બચાવો સંમેલનનુ આયોજન કર્યુ છે. હકીકત તો એ ક હ્હે કે આ પ્રકારની રાજનીતિ ફક્ત અને ફક્ત આયોજકોને ફાયદો પહોંચાડવા માટે...