સંબંધિત સમાચાર
- Cabinet OF CM- આજે નહીં યોજાય મંત્રીમંડળની શપથવિધિ
- Gujarat politics: શંકરસિંહ વાઘેલાએ નિતિન પટેલને અર્જુન બનવા અને કૌરવો વિરુદ્ધ ધર્મયુદ્ધ કરવાનો ઈશારો કર્યો ?
- ગુજરાતમાં મંત્રીમંડળ વિવાદ - હવે નીતિન પટેલ નવા મુખ્યમંત્રી હેઠળ કામ કરવા નથી તૈયાર
- સામાન્ય માણસને મોદી સરકાર મોટી ભેટ આપે તેવી શક્યતા
- ધ્રૂજાવી નાખે એવો અકસ્માત- સુરતમાં ઈચ્છાપુર-હજીરા રોડ પર ગમખ્વાર અકસ્માત
મંત્રીમંડળની શપથવિધિ - જાણો કોણ બન્યા કેબિનેટ મંત્રી
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં ઘમાસાન ખૂબ વધી ગયુ છે, જેને કારણે બુધવારે થનારી મંત્રીમંડળની શપથગ્રહણ (Cabinet minister Oath)પણ ટળી ગયુ. આ પણ જાણકારી મળી કે જે બેનર લગાવ્યા હતા તેમને ફાડીને ઉતારી દેવામાં આવ્યા. ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ શપથ ગ્રહણ પહેલા જ થઈ ચુક્યુ છે. તેમના મંત્રીમંડળનુ બુઘવારે શપથ ગ્રહણ થવાનુ હતુ, પણ હવે આ શપથ ગ્રહણ
- સૌ પ્રથમ કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલ એકસાથે શપથ લીધા
- આજે સાંજે 5 વાગે ટિમ ભુપેન્દ્ર પટેલની પહેલી કેબિનેટ બેઠક સ્વર્ણિમ સંકુલ 1 પર મળશે
