સંબંધિત સમાચાર
- ગુજરાતમાં ભાજપનું ભ્રષ્ટાચાર મોડેલ, મંત્રીના પુત્રોએ 71 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું: મનીષ સિસોદિયા
- INDIA ગઠબંધનમાં ફૂટ ! કોંગ્રેસ ગુજરાતમાં એકલી લડશે પેટાચૂંટણી, AAP પર લગાવ્યા આરોપ
- ગુજરાતની વિસાવદર સીટ પર AAP એ જાહેર કર્યો પોતાનો ઉમેદવાર, પેટાચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાને આપી તક
- Arvind Kejriwal become Punjab CM : ભગવંત માન પાસેથી છીનવાય જશે ખુરશી ? પંજાબનાં CM નું પદ સંભાળશે કેજરીવાલ, BJP-કોંગ્રેસનો દાવો
- આમ આદમી પાર્ટીએ કામ કર્યું હોવાના મનીષ સિસોદિયાના દાવા પર પ્રવેશ વર્મા શું બોલ્યા?
ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી: ગુજરાત વિધાનસભાની કડી તથા વીસાવદર બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત
કેન્દ્રીય ચૂંટણીપંચે રવિવારે ગુજરાત વિધાનસભાની કડી તથા વીસાવદર બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્યના રાજીનામા બાદ વીસાવદરની બેઠક ખાલી પડી હતી, જ્યારે ભાજપના વર્તમાન ધારાસભ્યનું અવસાન થતાં કડીની બેઠક ખાલી પડી હતી.
આ બંને બેઠક માટેની ચૂંટણીપ્રક્રિયા સોમવારથી શરૂ થશે અને 23મી જૂનના મતગણતરી યોજાશે.
ચૂંટણીપ્રક્રિયા ક્યારથી શરૂ થશે,
19મી જૂનના રોજ મતદાન થશે તથા 23મી જૂનના રોજ મતગણતરી યોજાશે. કેન્દ્રીય ચૂંટણીપંચ 25મી જૂન સુધીમાં ચૂંટણીપ્રક્રિયા પૂર્ણ કરી દેશે.
ગુજરાતની પેટાચૂંટણી માટે કેન્દ્રીય ચૂંટણીપંચે મતદારયાદી સુધારણા અભિયાન પણ હાથ ધર્યું હતું.
