સંબંધિત સમાચાર
- ધંધુકા કેસ: ED કરશે મૌલાનાની પૂછપરછ- કિશન ભરવાડના હત્યારાઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે
- Dhandhuka Kishan Bharwad murder case- છોટાઉદેપુર: કિશન હત્યા કેસના પડઘા
- આજે ગુજરાતના અનેક શહેરો બંધ- આજે રાજ્યના આ ત્રણ શહેરોમાં અજંપાભરી સ્થિતિ
- Dhandhuka Kishan Bharwad murder case- કિશન મર્ડર કેસમાં નવો ધડાકો: 6 જેટલા મૌલવીઓ પર આશંકા
- સુરતમાં બનશે બુલેટ ટ્રેનનું પ્રથમ સ્ટેશન
Kishan Bharwad murder case,- કિશન હત્યા કેસઃ ATS નો મોટો ખુલાસો
કિશન હત્યા કેસઃ ATS નો મોટો ખુલાસો
કિશન ભરવાડના હત્યારાઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે જેમા તેમના 14 દિવસના રિમાન્ડ માગવામાં આવી શકે છે. આ કેસમાં હવે ED પાકિસ્તાની સંગઠન દાવત-એ-ઈસ્લામીને લઈને મૌલાનાની પૂછપરછ કરાઈ છે.
ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસ મામલે રોજબરોજ નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. મૌલાના કમરગની ઉસમાની અને મૌલાના ઐયુબની પૂછપરછમાં નવી વાતો સામે આવી રહી છે. હાલ આ મામલે ATSની ટીમ તપાસ હાથ ધરી છે. ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસ મામલે ATSએ પત્રકાર પરિષદ સંબોધીને જણાવ્યુ કે કમરગની અને શબ્બીર શાહઆલમ મોટી મસ્જિદમાં મળ્યા હતા
