સંબંધિત સમાચાર
- ભારતમાં ફરી ભૂકંપઃ સવારે 4.32 વાગે ભૂકંપના આંચકા, લોકો ઘર છોડીને ભાગ્યા
- કોમેડિયન કુણાલ કામરાએ એકનાથ શિંદેની મજાક કરી તો શિવસેના ગુસ્સે થઈ ગઈ અને હોટલમાં તોડફોડ કરી.
- ગુજરાતમાં બદલાશે હવામાન, 29 માર્ચથી 3 દિવસ સુધી કમોસમી વરસાદની શક્યતા
- Gujarat Live news- અમદાવાદમાં બુલેટ ટ્રેનના નિર્માણ કાર્ય દરમિયાન સર્જાયો મોટો અકસ્માત, 2 લોકો ઘાયલ
- SRH vs RR - સનરાઇઝર્સ હૈદરાબાદે જીત સાથે કરી સિઝનની શરૂઆત, રાજસ્થાનને 44 રને હરાવ્યું.
રાજકોટ: નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ
રાજકોટથી ફરી એકવાર આગના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજકોટમાં નમકીનની કંપનીમાં કોઈ કારણોસર આગ લાગી
આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગની 4 ગાડી ઘટનાસ્થળે દોડી આવી છે. આજે સવારે 9 વાગ્યા આસપાસ લાગેલ આગ હજી સુધી કાબુમાં આવી નથી. આ તરફ નમકીનની કંપનીમાં લાગેલ ભીષણ આગને લઈ 5 કિમી સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા.
