સંબંધિત સમાચાર
- દેશના 10 શહેરોમાં 82 રૂટ પર એર કોરિડોર બનશે. જાણો કયા શહેરોમાં શરૂ થશે હેલી સર્વિસ...
- દોઢ વર્ષના બાળક માટે 100 પોલીસકર્મી તપાસમાં જોડાયા, 65 સીસીટીવી ફંફોળ્યા, 45 ગામમાં પૂછપરછ કરી, કોટાથી મળ્યો પિતા
- બાળક અને પતિના પ્રેમ સંબંધને લઈને પત્ની અજાણ હોવાનું સામે આવ્યું
- માસૂમ બાળકને ગૃહ રાજય મંત્રીએ મનભરી રમાડયુ, 190 પરિવારે દત્તક લેવા માટે કરી હતી ઓફર
- ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસની નિમણૂંક
રુપાલની પલ્લીને લઇ મોટી રાહત
રુપાલની પલ્લીને લઇ મોટી રાહત
ગાંધીનગરના રૂપાલ ગામે દર વર્ષે યોજાતી રૂપાલની પલ્લીને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વરદાયિની માતાની પલ્લી યોજાશે. જેમાં કોવિડ-19ના નિયમોનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. જો કે પલ્લીમાં મેળો ન યોજાય તેવું સ્થાનિકોનું મંતવ્ય છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આજે વરદાયિની માતાજીના મંદિરે પહોચ્યા હતાં અને ભક્તિભાવપૂર્વક પૂજન કરીને તેઓએ માતાજીની આરતી કરી હતી. એ સમયે કલેક્ટર પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

