Surat Fire News: સુરતમાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ભીષણ આગ, 14 કર્મચારીઓ દઝાયા
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર બસંત પારેકે જણાવ્યું હતું કે દાગીના બનાવવા માટે સોનાને ઓગળવા માટે વપરાતી ગેસ પાઈપલાઈનમાં લીક થવાને કારણે બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી હતી.
કતારગામ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કંપની 'આરવી ઓર્નામેન્ટ્સ'ના 14 કર્મચારીઓ આગમાં દાઝી ગયા હતા, જેમાંથી બેની હાલત ગંભીર છે. અન્ય ફાયર ઓફિસરે જણાવ્યું કે આગ પર કાબૂ મેળવવા માટે છ ફાયર એન્જિન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આગ અન્ય સ્થળોએ ફેલાય તે પહેલા જ તેને બુઝાવી દેવામાં આવી હતી.
प्रभारी उप निदेशक महोदय के निर्देशन में गोरखपुर,सिद्धार्थनगर,बस्ती ,संतकबीरनगर के यूनिट द्वारा आग बुझाई जा रही है आग नियंत्रण में है कोई जन हानि नहीं हुई हैं तथा फैक्ट्री के अन्य परिसर में बढ़ने से रोका गया pic.twitter.com/xPx20feyn8
— Sant Kabir Nagar Fire & Emergency services (@fire_SKN) September 18, 2024
