1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By ભાષા|

શ્રીગણેશ ફોર્જિગ્સની ભાગીદારી ગિરવે

શ્રીગણેશ ફોર્જિગ્સે કહ્યુ કે તેના ભાગીદાર દીપક બાલકૃષ્ણ સીકરીએ 20.19 ટકા ભાગીદારી ગિરવે મૂકી છે. શ્રીગણેશ ફોર્જિગ્સે બીએસઈને જણાવ્યુ કે દીપક બાલકૃષ્ણ સીકરીએ ઋણદાતાઓની પાસે 25-25 લાખ ઈકવિટી શેર ગિરવે મૂક્યા છે. કંપનીના ગિરવે મૂકેલા શેરોના મૂલ્યનો ખુલાસો નથી કર્યો.