બુધવાર, 9 જુલાઈ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
સમાચાર જગત
»
રમત
»
રમત સમાચાર
Written By
વાર્તા|
Last Modified:
ઇન્દોર , શુક્રવાર, 6 માર્ચ 2009 (11:07 IST)
ઇન્દોરમાં રમાશે ટીટી ટુર્નામેન્ટ
મધ્યપ્રદેશના ઇન્દોરમાં આગામી 12મીથી 15 માર્ચ સુધી આયોજિત ઇન્ડિયન ઓપન આઇટીટીએફ વર્લ્ડ પ્રો ટૂર આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિશ પ્રતિયોગિયામાં ભાગ લેવા માટે આવી રહેલા ભારતીય ટેબલ ટેનિશ ખેલાડીઓ 9મી માર્ચથી ઇન્દોરમાં અભ્યાસ કરશે.
આયોજન સમિતિના મીડિયા પ્રભારી અશોક ભોપાલકરે આજે કહ્યું કે સ્પર્ધામાં ભારતના કોમનવેલ્થ અને રાષ્ટ્રીય ચેમ્પિયન અંચલ શરત કામલ તથા અર્જુન અવાર્ડી સુભજીત સિંહ સાહા ઓલંપિયન નેહા અગ્રવાલ રાષ્ટ્રીય ચેમ્પિયન કે શામાની પુલૌમી ઘટક મૌમા દાસ સહિત અન્ય ખેલાડીઓ સ્થાનીય અભય પ્રશાલમાં અભ્યાસ કરશે.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
જો તમે ઘરે દાબેલી ચટણી બનાવી રહ્યા છો, તો આ ટિપ્સ ફોલો કરો
જો તમે પણ ઇચ્છો છો કે તમારી ઘરે બનાવેલી દાબેલી પરફેક્ટ બને, તે પણ કોઈપણ બાહ્ય સ્વાદની મદદ વગર, તો આ ચટણી ટિપ્સ ચોક્કસ વાંચો. મારો વિશ્વાસ કરો, એકવાર તમે આ ચટણી બનાવી લો, પછી ફક્ત દાબેલીનો જ નહીં પરંતુ દરેક નાસ્તાનો સ્વાદ બમણો થઈ જશે.
યુરિક એસિડ વધતા શરીરના આ ભાગમાં વધી જાય છે સમસ્યાઓ, આ રીતે ઓળખો
જ્યારે યુરિક એસિડ વધે છે, ત્યારે શરીરમાં ઘણી સમસ્યાઓ થવા લાગે છે, ખાસ કરીને સાંધામાં. તો ચાલો જાણીએ કે શરીરમાં જ્યારે તે વધે છે ત્યારે કયા અંગને સૌથી પહેલા અસર થાય છે.
ગુરુ શિષ્ય પ્રેરક પ્રસંગ- મનની મીઠાશ
એક શિષ્ય પોતાના ગુરુ પાસેથી એક અઠવાડિયાની રજા લઈને પોતાના ગામ જઈ રહ્યો હતો. તે સમયે, તેને પગપાળા ગામ જવું પડ્યું. જતી વખતે, તેને રસ્તામાં એક કૂવો દેખાયો. શિષ્ય તરસ્યો હતો, તેથી તેણે કૂવામાંથી પાણી લીધું અને તેનું ગળું ભીનું કર્યું. શિષ્યને અદ્ભુત સંતોષ મળ્યો, કારણ કે કૂવાનું પાણી ખૂબ જ મીઠું અને ઠંડુ હતું.
Bread Crisps Recipe: મહેમાનો માટે ઓછા સમયમાં તૈયાર કરો આ સ્વાદિષ્ટ બ્રેડ ક્રિસ્પ્સ, તમને જરૂર પડશે આ વસ્તુઓ
બ્રાઉન, વ્હાઇટ અથવા અન્ય કોઈપણ બ્રેડનો પણ ઉપયોગ કરી શકો છો. હવે બ્રેડને નાના ટુકડામાં કાપી લો. તમે તેને કોઈપણ આકારમાં કાપી શકો છો. જો તમે ઈચ્છો તો, તમે તેને વર્તુળ અથવા ચોરસ આકાર પણ આપી શકો છો.
સ્વાદિષ્ટ મોમોસ ચટણી
momos chutney recipe- જો તમે પણ કંઈક સારું અને નવું બનાવવાનું વિચારી રહ્યા છો, તો હવે તમે ઘરે મોમોસ સાથે આવતી ચટણી તૈયાર કરી શકો છો. તમે આ ચટણીને સમોસા, કચોરી અને કોઈપણ પ્રકારના પરાઠા સાથે ખાઈ શકો છો.
વીડિયો
Watch More Videos
નવીનતમ
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 માં વાપસી પર સ્મૃતિ ઈરાનીએ તોડ્યું મૌન, કહ્યું- હું લાખો ઘરો સાથે જોડાવા માંગુ છું...
Kyunki Saas Bhi Kabhi Bahu Thi સ્મૃતિ ઈરાની 25 વર્ષ પછી 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી'માં પાછા ફરવા જઈ રહી છે. આ દરમિયાન, અભિનેત્રીએ જણાવ્યું કે તુલસી વિરાનીનું પાત્ર હજુ પણ તેમના હૃદયની સૌથી નજીક કેમ છે અને નવી સીઝનથી તેમની શું અપેક્ષાઓ છે.
રણવીર કપૂરની રામાયણમાં રાજા દશરથ બન્યા TV ના રામ, દીપિકા ચિખલિયા બોલી મારી સમજની બહાર
રણવીર કપૂર હાલ રામાયણ ને લઈને ચર્ચામાં છે. જેમા અરુણ ગોવિલ રાજા દશરથનુ પાત્ર ભજવતા જોવા મળશે. જેના પર હવે રામાનંદ સાગરની રામાયણમાં માતા સીતા બનેલ દીપિકા ચિખલિયાએ રિએક્ટ્કર્યુ છે.
Famous Shiv Temples: શ્રાવણ મહિનામાં ભારતના આ 5 શિવ મંદિરોની મુલાકાત લો, તમને ભોલે બાબાના આશીર્વાદ મળશે
Famous Shiv Temples: શ્રાવણ આવતાની સાથે જ લોકો ભોલે બાબાના દર્શન કરવા માટે મંદિરોમાં ભેગા થવા લાગે છે. જો તમે પણ શ્રાવણના દિવસોમાં ભગવાન શિવના દર્શન કરવા માંગતા હો, તો ચાલો ભારતના કેટલાક પ્રખ્યાત મંદિરો વિશે જાણીએ, જ્યાં તમે ભોલે બાબાના આશીર્વાદ મેળવી શકો છો.
ગુજરાતી રમૂજી જોક્સ
પત્ની તમે લગ્ન પછી બદલી ગયા છો મારામાં રસ નથી રાખતા
ગુજરાતી જોક્સ - બીજા લોકો
ગુજરાતી જોક્સ - ગુજરાતી જોક્સ - ગુજરાતી જોક્સ - મને એક એવી વાત કહો જે તમારી હોય પણ બીજા હંમેશા તેને લે?
ધર્મ
Guru Purnima 2025: પિતૃ દોષ દૂર કરવા માટે ગુરૂ પૂર્ણિમાના દિવસે આ સ્થાનો પર પ્રગટાવો દિવો
અષાઢ પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમાના રૂપમાં ઉજવાય છે. આ દિવસે પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે તમે અનેક ઉપાય કરી શકો છો. જેમા નિયમ મુજબ દિવો પ્રગટાવવો પણ સામેલ છે. આવામાં ચાલો જાણીએ પિતરોની કૃપા પ્રાપ્તિ માટે તમારે કયા સ્થાન પર દિવો પ્રગટાવવો જોઈએ.
Dashama Vrat 2025 - દશામાં વ્રત ક્યારે છે, જાણો પૂજા વિધિ
દશામા વ્રતના પ્રથમ દિવસે દશામા માતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. દશામાનું વ્રત અષાઢ સુદ અમાસથી શરૂ થાય છે અને તે શ્રાવણ સુદ દશમ સુધી કરવાનુ હોય છે. સમગ્ર દસ દિવસ પંડાલમાં દિવડાઓ પ્રગટાવવામાં આવે છે .
Guru Purnima 2025:- ગુરુ પૂર્ણિમાનું મહત્વ
Importance of Guru Purnima ગુરુ પૂર્ણિમા એ ભારતમાં ઉજવાતો તહેવાર છે જે વ્યક્તિના આધ્યાત્મિક અથવા શૈક્ષણિક ગુરુઓનું સન્માન કરવા, તેમને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના પ્રત્યે આદર દર્શાવવા માટે ઉજવવામાં આવે છે.
Dashama Vrat Katha Gujarati - દશામાં વ્રત કથા/ દશામાની વાર્તા
ભગવાન વિષ્ણુની પૂજા અનેક રૂપોમાં કરવામાં આવે છે. મનુષ્યને પોતાના જુદા જુદા ઉદ્દેશ્યોની પૂર્તિ માટે શ્રી હરિના જુદા જુદા રૂપોનુ પૂજન કરવુ જોઈએ. અષાઢ મહિનાના અમાસ ના રોજ એક એવુ વ્રત આવે છે જે તમારા બગડેલા ગ્રહોની દશા સુધારીને તમને સુખ સમૃદ્ધિ, સૌભાગ્ય અને ધન સંપત્તિની પૂર્તિ કરાવે છે. આ વ્રતને દશામાતા વ્રત કહે છે.
Happy Guru Purnima 2025 પર તમારા ગુરૂ અને સંબંધીઓને મોકલો ગુરૂ પૂર્ણિમાની શુભેચ્છા
ગુરુ પૂર્ણિમાના દિવસે, તમારા ગુરુની પૂજા કરવી, તેમના આશીર્વાદ લેવા અને તેમના દ્વારા આપવામાં આવેલા જ્ઞાનને જીવનમાં લાગુ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.