કુંભ - લગ્‍ન અને દાંપત્ય જીવન

કુંભ રાશિના લોકો પોતાના નિયમોની વિરૂધ્ધ જવામા બુરાઇ નથી સમજતા. પરંતુ પોતાના જીવનસાથી પાસે નિયમ પાલનની આશા રાખે છે. પરંતુ તેમનો ઉદ્દેશ્ય કોઇને નુકશાન પહોચાડવાનો નથી રહેતો. તેમને સ્વસ્થ મનોવૃતિવાળા, નીડર તથા સીખવાની ઇચ્છા રાખવાવાળા જીવનસાથી શોધવા જોઇએ. કુંભ રાશિવાળા પ્રેમ તથા સેક્સને બૌધ્ધિક પ્રકાશમા ગ્રહણ કરે છે. તેમના માટે વિવાહ નો અર્થ પ્રસન્‍નતા, યાત્રા, સંતોષ, પરિહાસ વગેરે થાય છે. આ એક આદર્શ સિધ્ધ થઇ શકે છે. ઉત્સુક્તાપુર્ણ પ્રવૃતિ અલગ-અલગ વ્યક્તિઓના સંપર્કમા લાવે છે. કુંભ રાશિવાળા માટે લગ્ન એક સમસ્યાની જેમ છે, કારણકે એમને નવીનતાની તલાશ રહે છે અને નવીન સંપર્કોમા જ એમને આનંદ મળે છે. પરંતુ તેનાથી સમસ્યા ઉભી થઇ શકે છે. માટે તેમણે ભાવુકતા ઓછી રાખવી જોઇએ. મિથુન, તુલા, વૃશ્રિક અથવા કુંભ રાશિમા જન્મ લેનાર સાથે લગ્ન મિત્રતા અથવા પ્રેમ સંબંધ સ્થાયી રહે છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ- લગ્ન

ગુજરાતી જોક્સ- લગ્ન
લગ્નમાં સૌથી મોટો દગો ત્યારે હોય છે જ્યારે ગાયની ફોટા દેખાડીને શેરની હાથમાં ...

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ ...

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર
આજના સમયમાં થાઈરોઈડની બીમારી ઝડપથી ફેલાય રહી છે. આ બીમારીમાં વજનને ઘટે જ છે સાથે જ ...

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ...

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો
વિદુર નીતિ એક ઊંડો પાઠ શીખવે છે કે લગ્ન એ જીવનનો સૌથી મોટો નિર્ણય છે, તે લાગણીઓમાં ડૂબી ...

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, ...

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS
ઇન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશીની હત્યા કેસમાં પોલીસે તેમની પત્ની સોનમની મુખ્ય આરોપી ...

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ
લોકોને એટલી હદે ત્રાસ આપ્યો છે કે જ્યારે કોઈ છોકરી મરીને સ્વર્ગમાં ગઈ, ત્યારે યમરાજે ...

હરીની હાટડીએ મારે કાયમ હટાણું - Hari Ni Hatdiye Mare kayam

હરીની હાટડીએ મારે કાયમ હટાણું - Hari Ni Hatdiye Mare kayam
હરીની હાટડીએ મારે કાયમ હટાણું, જોયું નહીં કોઇ દિ’ મેં તો ટાણું કે કટાણું… હરીની હાટડીએ ...

Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ દર વર્ષે 15 દિવસ ...

Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ દર વર્ષે 15 દિવસ  માટે બીમાર કેમ પડે છે? જાણો તેની પાછળની પ્રાચીન કથા
Jagannath Rath Yatra 2025 દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથ બીમાર છે. લગભગ 15 દિવસ ...

16 જૂનનું રાશિફળ - આ રાશિઓને આજે કોઈ સારા સમાચાર મળશે

16 જૂનનું રાશિફળ - આ રાશિઓને આજે કોઈ સારા સમાચાર મળશે
મેષ જાતકોને દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી કાર્યો કે ...

સાપ્તાહિક રાશીફળ- આ અઠવાડિયે આ રાશિના જાતકો જીવનસાથી સાથે ...

સાપ્તાહિક રાશીફળ- આ અઠવાડિયે આ રાશિના જાતકો જીવનસાથી સાથે કોઈ મુદ્દા પર વિવાદ થઈ શકે છે
મેષ - આ અઠવાડિયે મેષ રાશિના જાતકોએ પોતાના જીવનસાથી સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો પડશે. જો ...

સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, અવરોધ થશે દૂર અને ધન ...

સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, અવરોધ થશે દૂર અને ધન આવશે ભરપૂર
સંકષ્ટી ચતુર્થીનું વ્રત 14 જૂને કરવામાં આવશે, તેથી આ દિવસે કેટલાક ઉપાયો કરવા જોઈએ જે ...