મંગળવાર, 13 જાન્યુઆરી 2026
0

ઘરમા આ વસ્તુઓ ન મુકશો નહી તો પૈસાની બરકત નહી રહે

ગુરુવાર,જાન્યુઆરી 31, 2019
0
1

ગુરૂવારે શુ કરવુ શુ ન કરવુ જોઈએ

ગુરુવાર,જાન્યુઆરી 31, 2019
ગુરૂવાર અત્યંત શુભ દિવસ માનવામાં આવે છે. તેથી આ દિવસે ઘણા બધા કામ કરી શકાય છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો દેવગુરૂ બૃહસ્પતિનુ ખૂબ મોટુ સ્થાન માનવામાં આવ્યુ છે અને જો આપણે બ્રહ્માંડની વાત કરીએ તો નવ ગ્રહોમાં બૃહસ્પતિ ગ્રહને સૌથી ભારે માનવામાં ...
1
2
શોધ સંસ્થાઓના તાજા શોધ પરિણામ જણાવે છે કે હવન વાતાવરણને પ્રદૂષણ મુક્ત બનાવવાની સાથે જ સારા આરોગ્ય માટે જરૂરી છે.
2
3
વાસ્તુદોષ ઘરમાં હંમેશા બીમારીઓ, તનાવ અને ધનની કમીનુ કારણ બની શકે છે. આ બધાને કારણે તમે પરેશાન રહેવા માંડો છો અને તમારા લક્ષ્યમાં ફોકસ નથી કરી શકતા. આ જ કારણ છે કે પરિવારના સભ્યોને ધનની હાનિ થાય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો હંમેશા વાસ થઈ જાય છે. આ ...
3
4
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરથી કહ્યું હતું જરૂર રાખો ઘરમાં આ 5 વસ્તુઓ, જાણો શું છે તે વસ્તુઓ
4
4
5
મેષ- ફરવા જવાની યોજના બની રહી છે. ધંધાકીય બાબતોમાં બધું સારું નથી ધંધામાં કોઈ પ્રતિદંદી આગળ નિકળી શકે છે. કોઈ ઘરેલૂ મોર્ચા પર તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ગેરસમજ ઉભી કરવાની કોશિશ કરી શકે છે. અંધવિશ્વાસથી જેવી નકામી વાત માની શકાય છે. પરિવારમાં ...
5
6
રવિવારનું રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (27/1/2019)
6
7
મિત્રો આપ સૌ જાણો છો કે મોરપંખનો ઉપયોગ વશીકરણ, કાર્યસિદ્ધિ, ભૂત બાધા, રોગ મુક્તિ, ગ્રહ અવરોધ, વાસ્તુ દોષ વગેરેમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છ્ે તેને માથા પર ધારણ કરવાથી વિદ્યા લાભ મળે છે કે પછી વિદ્યાર્થીઓ પુસ્તકોની વચ્ચે અભિમંત્રિત થયેલો મોરપંખ મુકે ...
7
8
દેવી લક્ષ્મીનો જન્મ સમુદ્રમંથનમાંથી થયો હતો. સમુદ્રમાંથી ઉત્પન્ન અમૂલ્ય રત્ન જેવા કે શંખ, મોતી અને કૌડીની અધિષ્ઠાત્રી દેવી મહાલક્ષ્મી જ છે. કોડી એક રત્ન છે જે ધન સમના મૂલ્યવાન છે. પ્રાચીન સમયમાં કોડી રત્નથી જ વેપાર, ખરીદ-વેચાણ વગેરે કાર્ય થતા હતા
8
8
9
લસણના પ્રયોગ ભોજનનો સ્વાદ અને સુગંધ વધારવા માટે પણ કરાય છે અને નાની-મોટી આરોગ્ય સમસ્યાઓમાં પણ આ ખૂબ કારગર હોય છે પણ તમે કદાચ સાંભળ્યું હશે કે લસણની નાની કળી તમારી ધન સંબંધી સમસ્યાઓને દૂર કરી, તમને અમીર પણ બનાવી શકે છે. ઘણા લોકોની સાથે આ સમસ્યા હોય ...
9
10

આ નાનકડો ફેરફાર વધારશે તમારી આવક

સોમવાર,જાન્યુઆરી 21, 2019
ઓફિસ એવુ સ્થાન છે જ્યા તમે તમારો અડધાથી વધુ સમય વિતાવો છો. આ દરમિયાન તમને સ્ટ્રેસ ટેંશન અને તનાવમાંથી પસાર થવુ પડે છે. તેથી આજે અમે આપને બતાવીશુ એક નાનકડો ચેંજ કરીને તમારી ઓફિસ લાઈફમાં થોડો ફેરફાર કરી શકો છો.
10
11
પૌષ શુક્લ પક્ષ પૂર્ણિમા 21 જાન્યુઆરી 2019 દિવસ સોમવારે ખગ્રાસ ચંદ્ર ગ્રહણ લાગશે. આ ખગ્રાસ ચંન્દ્ર ગ્રહણ 21 જાન્યુઆરીને સવાર સુધી રહેશે. આ ગ્રહણ ભારતમાં દ્રશ્ય નહી થાય. તેથી તેનુ કોઈ ધાર્મિક મહત્વ નહી રહે. છતા પણ ગ્રહ નક્ષત્રીય પ્રભાવ વગર નહી રહે. ...
11
12
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (21/1/2019)
12
13
મેષ (aries)- આ અઠવાડિયે તમારી રાશિ માટે સામાન્ય ફળદાયી રહેશે. અઠવાડિયાનો પહેલો અને આખરે દિવસ કાર્યમાં સફળતા વાળું રહેશે. લોન, આર્થિક લાભ માટે પ્રયાસ કે જેના માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. એ કામ પણ અત્યારે પૂરો કરી શકશો. આમ તો અઠવાડિયાના મધ્ય ...
13
14
મેષ : અગત્યના કાર્યમાં રુકાવટ આવે. ખર્ચ-ખરીદી જણાય. ભાગીદારથી મતભેદ જણાય.નોકરિયાતને ખટપટથી સાચવવું પડે.
14
15
જ્યોતિષમાં ગ્રહણનુ ખૂબ મહત્વ છે. 21 જાન્યુઆરીનુ ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાશે નહી પરંતુ તેની સીધી અસર રાશિઓ પર પણ પડશે. જાણો વિવિધ રાશિ પર તેનો પ્રભાવ
15
16
ઝાડ-પાનનો પણ કાલ ચક્રમાં સુર્ય-ચંદ્ર વગેરે નવગ્રહો તેમજ જ્યોતિથી ખુબ જ નજીકનો અને ઘનિષ્ઠ સંબંધ જણાવવામાં આવે છે. હવન એટલે કે યજ્ઞની અંદર વપરાતી સામગ્રી જુદા જુદા ઝાડ-પાનની હોય છે. સૃષ્ટિના બધા જ પ્રાણીઓ ઝાડ-પાન પર નિર્ભિત છે. જે લોકો કિંમતી રત્નો ...
16
17
જો અરેંજ મેરેજમાં તમારી પસંદગીની છોકરી કે છોકરો મળી જાય તો વૈવાહિક જીવન ખુશીથી વીતે છે. પણ અનેક એવા કારણ પણ હોય છે જ્યારે તમારી પસંદ પૂરી નથી થતી. જેનુ એક કારણ હોય છે વાસ્તુ દોષ. જો વાસ્તુ દોષ ખતમ કરી દેવામાં આવે તો ઘણી બધી વસ્તુઓ સરળ થઈ જાય છે. ...
17
18
વાસ્તુ મુજબ ભેટમાં ન લેવો જોઈએ તુલસીનો છોડ .. નકારાત્મક અસર કરી શકે છે . તાંબા અને લોખંડની વીંટી એક સાથે ક્યારેય ન પહેરશો
18
19
શાસ્ત્રોમાં સૂર્યોદયથી લઈને બીજા સૂર્યોદય સુધીના સમયને એક દિવસ માનવામાં આવે છે. એક દિવસને અહી 8 પહરમાં વહેંચવામાં આવે છે. જેમ ચાર દિવસ અને ચાર રાતના. દિવસના પાંચમા અને છઠ્ઠા પહર કામદેવની પત્ની રતિને સમર્પિત છે. તેથી આ સમયને કદાચ રાત્રિ કહે છે. ...
19