0
નસીરુદ્દીન શાહ સહિત 600 થિયેટર આર્ટિસ્ટ્સની અપીલ, 'ભાજપ અને તેના સાથી પક્ષો વિરુદ્ધ મત આપજો'
શનિવાર,એપ્રિલ 6, 2019
0
1
1984માં એ વખતનાં વડાં પ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા બાદની ચૂંટણીમાં સમગ્ર દેશમાં રાજીવ ગાંધી પ્રત્યે સહાનુભૂતિનું મોજું હતું. એને કારણે કોંગ્રેસે જંગી બહુમતીથી સરકાર બનાવી હતી. પણ, કોંગ્રેસની અભૂતપૂર્વ લહેર વચ્ચે ગુજરાતના મહેસાણામાંથી ભાજપના ઉમેદવાર ...
1
2
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા સિવિલ સેવા પરીક્ષા 2018ના પરિણામની જાહેરાત કરી દેવામાં આવી છે. આ પરીક્ષામાં કનિષ્ક કટારિયા ટૉપર રહ્યા છે. આ પરીક્ષામાં સફળ વિદ્યાર્થીઓને આઈએએસ, આપીએસ અને અનેક કેન્દ્રીય સેવાઓ માટે પસંદ કરવામાં આવે છે.
2
3
ગુજરાતમાં પટેલ વિ. પટેલ, કોળી વિ. કોળી, ઠાકોર વિ. ઠાકોરનાં સમીકરણો
3
4
શું રાહુલ ગાંધી અમેઠીમાં હારના ડરથી વાયનાડ ગયા?
4
5
કૉંગ્રેસને અમરેલી બેઠક પર પરેશ ધાનાણીને શા માટે ઉતારવા પડ્યા?
5
6
"હિંદુસ્તાન આતંકથી નહીં, આતંક હિંદુસ્તાનથી ડરશે."
કાશ્મીરના બરફીલા પહાડોમાં સૈનિકોની ટુકડી સાથે પુલ પર સૌથી આગળ એક વ્યક્તિ હાથમાં તિરંગો લઈને ચાલી રહી છે, આ ડાયલૉગ બોલતાં પહેલાં જ તે વ્યક્તિ પર ઉગ્રવાદીઓ ગોળીબાર કરે છે. સૈનિકો તેના જવાબમાં ...
6
7
અમદાવાદમાં બાવળા નગરપાલિકાની ડ્રેનેજ સિસ્ટમમાં સફાઈ કરવા ગયેલા ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે.
31મી માર્ચની રાતે બાવળામાં નગરપાલિકા અંતર્ગત આવતી ડ્રેનેજ સિસ્ટમમાં સફાઈ કરવા માટે કૉન્ટ્રેક્ટર રાકેશ પટેલ સફાઈ કામદારો સાથે પહોંચ્યા ત્યારે આ બનાવ બન્યો ...
7
8
કૉંગ્રેસ પક્ષ સામાન્ય ચૂંટણીઓમાં બેરોજગારીને એક મોટો મુદ્દો બનાવી રહ્યો છે.
એ જ કારણ છે કે રાહુલ ગાંધીએ 31 માર્ચના ટ્વીટ કરીને જણાવ્યું કે વર્તમાન સમયમાં સરકાર પાસે 22 લાખ ખાલી જગ્યાઓ છે. જો તેમની સરકાર બની તો 31 માર્ચ, 2020 સુધી આ તમામ જગ્યાઓ ...
8
9
મંગળવારે કૉંગ્રેસ દ્વારા ચૂંટણીઢંઢેરો 'જનઆવાઝ ઘોષણાપત્ર' બહાર પાડવામાં આવ્યો, આ કાર્યક્રમમમાં કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અન્ય કૉંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા.
9
10
'નવભારત ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વર્ધા ખાતેથી એક સભાને સંબોધતા કૉંગ્રેસ પર 'હિંદુ આતંકવાદ'ને લઈને ટિપ્પણી કરી હતી. મોદીએ કહ્યું હતું કે કૉંગ્રેસે દેશના કરોડો લોકોનો સંબંધ આતંકવાદ સાથે જોડી દીધો હતો. હવે લોકો ...
10
11
પૂણેની એક મહિલાએ તેના પતિ પર શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો આરોપ મૂકીને કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે. મહિલાનો આક્ષેપ છે કે તેમના પતિએ તેમને માત્ર 20 સેન્ટીમીટરની રોટલી બનાવવા મજબૂર કરી હતી એટલું જ નહીં, એ ફૂટપટ્ટીથી રોટલી માપતા પણ હતા. ...
11
12
મોદી સરકાર કાશ્મીરમાં આર્ટિકલ 35A પર આક્રમક લાગે છે અને તાજેતરમાં ભારતના નાણામંત્રી અરુણ જેટલીએ ફરી એક વખત કાશ્મીર મુદ્દે પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ પર નિશાન સાધ્યું છે. જેટલીએ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર માટે અનુચ્છેદ 35-A 'બંધારણીય રીતે ...
12
13
છેલ્લાં પાંચ વર્ષોમાં તમે ભારતના રાજકારણમાં ઘણા ફેરફાર થતા જોયા હશે. અભિનેતા અને નેતા વચ્ચેનો સંબંધ છે વર્ષો જૂનો છે. બસ તફાવત માત્ર એટલો છે કે પહેલાં અભિનેતા અભિનય કરી નામ કમાવ્યા બાદ રાજકારણ સાથે જોડાતા હતા અને હવે અભિનેતા નેતાઓની બાયૉપિક ફિલ્મો ...
13
14
26 લોકસભા બેઠકો અને 182 વિધાનસભા બેઠકો ધરાવતું ગુજરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગૃહરાજ્ય છે અને બે દાયકાથી ભાજપ અહીં સત્તા પર છે. અમિત શાહે શાનદાર રોડ શો કરીને ઉમેદવારી નોંધાવી છે તો બીજી તરફ હાર્દિક પટેલના ચૂંટણી લડવા પર સવાલ હજી ઊભો ...
14
15
કૉંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે સવાલ ઉઠાવ્યો છે કે 2014 પહેલાં તેમણે કેમ જાહેર ન કર્યું કે તેઓ પરિણીત છે, પોતાની ડિગ્રી અંગે કેમ સ્પષ્ટતા નથી કરતા? જેના કારણે ફરી એક વખત ચર્ચા શરૂ થઈ છે કે મોદીએ ભૂતકાળમાં કેમ ન જણાવ્યું કે તેઓ પરિણીત છે?
15
16
કલેક્ટર કચેરી ખાતે અમિત શાહે પોતાનું ઉમેદાવારી પત્રક રિટર્નિંગ ઑફિસરને સોંપ્યું હતું. એ વખતે અરુણ જેટલી, રાજનાથસિંહ, ઉદ્ધવ ઠાકરે વગેરે હાજર રહ્યા હતા.
16
17
આવું સાહસ અને ઝનૂન જ અમિત શાહની ઓળખ છે જેની ધાક માત્ર વિપક્ષમાં જ નહીં પણ પક્ષના જૂના નેતાઓમાં પણ છે.
જોકે, શાહની કામ કરવાની રીત ભાજપના પહેલાંના 10 અધ્યક્ષ કરતાં અલગ છે. 1980માં બનેલી ભારતીય જનતા પાર્ટીના પ્રથમ અધ્યક્ષ અટલ બિહારી વાજપેયી સહિત ...
17
18
ભાજપના અધ્યક્ષ અમિત શાહની રેલી પૂર્વે યોજાયેલી એનડીએની વિજયસંકલ્પ રહેલીમાં શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેના ભાષણ દરમિયાન 'મોદી-મોદી'ના નારા લાગ્યા હતા, જેનો ઠાકરેએ મંચ ઉપરથી જવાબ આપ્યો હતો.
18
19
ભાજપના અધ્યક્ષ અમિત શાહ શુક્રવારે સાંજે અમદાવાદ પહોંચ્યા, ત્યારે ઍરપૉર્ટ ઉપર તેમને આવકારવા માટે મોટી સંખ્યામાં ગુજરાત સરકારના પ્રધાનો, ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.
19