0
પાતળા અને કડક હાથવાળા વ્યક્તિ રહે છે ચિંતિત, જાણો હથેળી મુજબ સ્વભાવ અને ભવિષ્ય
શનિવાર,સપ્ટેમ્બર 29, 2018
0
1
ગુરુવાર,સપ્ટેમ્બર 6, 2018
મૂલાંક1 - વૈદિક અંકશાસ્ત્ર મુજબ કોઈ પણ મહીનાની 1, 10, 19 અને 28 તારીખે જન્મ થનાર જાતકનો મૂલાંક 1 હોય છે. લાલ રંગનો પર્સ શુભ તા લઈને આવે છે.
1
2
ગુરુવાર,સપ્ટેમ્બર 6, 2018
કેટલીક આદતો એવી હોય છે જેને કારણે ગ્રહોની અશુભ અસર વધે છે. જેવુ કે પ્રથમ્મ આદત છે કેટલાક લોકો ફાલતૂ પાણી વહાવે છે. પાણીનો દુરુપયોગ કરવાથી ચંદ્રમાનો દોષ વધે છે. ચંદ્રમાના અશુભ હોવાથી ઘરની મહિલાઓની તબિયત ખરાબ થાય છે. ઘરમાં રહેનારા લોકોનુ ટેંશન વધે છે ...
2
3
જ્યોતિષ મુજબ અનેકવાર વ્યક્તિ પાસે જનમ કુંડળી હોતી નથી. આવામાં માણસને તેના જીવનમાં ચાલી રહેલી ઘટનાઓને જોઈને ગ્રહની દશાની જાણ થઈ શકે છે. વિદ્વાનો મુજબ જ્યારે પણ કોઈ ગ્રહ પોતાનો કુપ્રભાવ બતાવે છે તો વ્યક્તિ પર તે દેખાય છે. આવામાં આ લક્ષણોથી એ જાણ કરી ...
3
4
હસ્તરેખા જ્યોતિષમાં લોકોના હાથની રેખાઓ અને નિશાન જોઈને તેમના ભવિષ્ય વિશે અનેક વાતોની જાણ થઈ શકે છે. હથેળી પર અનેક નિશાન હોય છે. આ નિશાનોમાંથી એક નિશાન હોય છે જે હજારો લોકોમાંથી એક વ્યક્તિના હાથમાં બનેલુ હોય છે. આ નિશાન હોય છે ત્રિશુળ. તો આવો ...
4
5
પ્રેમનુ નામ સાંભળતા જ દરેકના મગજમાં મોટાભાગે પોતાના વિશેષ સંબંધોની વિશેષ ઈમેજ આવી જાય છે. એટલુ જ નહી તેની સાથે વિતાવેલ ક્ષણની યાદ તમને કોઈપણ મૂડમાં હસવાની મજબૂર કરવાની તાકત રાખે છે.
5
6
ત્ન જ્યોતિષ મુજબ કોઈપણ વ્યક્તિના જીવન પર તેના કર્મ સાથે રાશિ અને તેની સાથે સંબધિત ગ્રહોનો સીધો પ્રભાવ પડે છે. તેનાથી આપણે ભૂત, વર્તમાન અને ભવિષ્યની ગણતરી સહેલાઈથી કરી લઈએ છીએ. જે વ્યક્તિને પરેશાની અને દુખ દુર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ...
6
7
હાથમાં જીવનરેખાનુ ખૂબ મહત્વ છે. આ રેખા વ્યક્તિના જીવનનો અરીસો હોય છે. વ્યક્તિની વય કેટલી હશે તેનુ જીવન કેવી રીતે વ્યતીત થશે આ બધુ જીવનરેખા દ્વારા જાણી શકાય છે. જીવનરેખા પર મળનારા ચિહ્ન, રેખાની બનાવટ અને સ્થિતિ વ્યક્તિના જીવનને ખૂબ પ્રભાવિત કરે છે. ...
7
8
મોટાભાગના છોકરાઓ છોકરીઓની સુંદરતા અને તેમના હાવ-ભાવ જોઈને તેમની તરફ આકર્ષિત થાય છે. પણ જ્યોતિષ મુજબ જોવા જઈએ તો કેટલીક રાશિઓની છોકરીઓ એવી પણ હોય છે કે તેમની અંદર આકર્ષણની શક્તિ એટલી હોય છે કે કોઈપણ છોકરો તેમને જોયા પછી તેમના પર મોહિત થયા વગર રહી ...
8
9
સિંહ - આ રાશિવાળા ખૂબ જ રોમાંટિક અને ઈમોશનલ હોય છે.
- તેમની પ્રેમની પોતાની જુદી જ દુનિયા હોય છે. જેમા તેઓ પોતાના પાર્ટનર ઉપરાંત કોઈની પણ દખલગીરી સહન નથી કરતા.
- તેઓ પોતાના પ્રેમભર્યા અંદાજ અને ઉમંગ-ઉત્સાહને કારણે જીવનસાથીને હંમેશા પ્રભાવિત કરે ...
9
10
આ 5 રાશિની છોકરીઓ ક્યારેય દગો નહી આપે
10
11
જુલાઈ માસમાં જન્મેલા માણસ ભાવુક અને ઈમાનદાર સ્વભાવના હોય છે. એ લોકો એમના જીવનસાથીના પૂરા ખ્યાલ રાખે છે . આ માસમાં જન્મેલી છોકરીઓ એમના સગાને મર્યાદાથી નિભાવે છે અને એમના પરિવારજનો અને સાથીનો ધ્યાન રાખે છે .એમના દાંપત્ય જીવન સુખોથી ભરપૂર હોય છે.
11
12
અમારામાંથી બધાને અમારો ભવિષ્ય વિશે જાણાવાની ઉત્સુકતા લાગી રહે છે. આવનારું સમૌઅ કેવા લોકો મળશે, મિત્ર અને ફેમેલી મેમ્બર્સ મુશ્કેલમાં કોણ સાથે આપશે અને એક વસ્તુ જાણવાની ઈચ્છા છે કે તેને સાચો પ્રેમ મળશે કે નહી. કેટલાક લોકોને સાચું પ્રેમ મળી જાય છે પણ ...
12
13
હથેલીઓને જોઈને વ્યક્તિ વિશે અનેક વાતો જાણી શકાય છે. તેનાથી ફક્ત તમારા ભવિષ્ય વિશે જ નહી પણ તમારા વ્યક્તિત્વના પક્ષને પણ બતાવે છે. કંઈક આ જ રીતે આંગળીઓને લંબાઈ પણ તમારા વિશે ઘણી માહિતી આપે છે. લાંબી અને નાની આંગળીઓ તમારા સ્વભાવ વિશે ઘણુ બધુ બતાવી દે ...
13
14
વિવાહ રેખા - હથેળીમાં વિવાહ રેખા સૌથી નાની આંગળીની નીચે બુધ પર્વત પર સ્થિત હોય છે. જો વિવાહ રેખા સીધી ન હોય અને નીચેની તરફ નમી રહી હોય કે આકારમાં ગોળ થઈ રહી હોય તો આ સ્થિતિ જીવનસાથીના સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવતી નથી. વિવાહ રેખામાં આ દોષ હોય ...
14
15
લગ્ન અમારા જીવનમાં ખૂબ સુંદર બંધન હોય છે. આપણા દેશમાં લગ્નના જુદા-જુદા રીતિરિવાજો હોય છે બધા છોકરાઓને એક સુંદર અને આકર્ષક પત્નીની ઈચ્છા હોય છે. બધા લોકોને સુંદર પત્ની નહી મળતી. આજે અમે તમને કેટલાક એવા નામ વાળા લોકો વિશે જણાવી રહ્યા છે જેને હમેશા ...
15
16
આમ તો લગ્ન એ નસીબના વાત છે. છતા પણ આપણે કુંડળીજોયા વગર લગ્ન કરતા નથી. કુંડળી મેચ થાય તો જ મેરેજ થાય છે. આમ તો બધી રાશિની યુવતીઓ લગ્નને યોગ્ય છે પણ જ્યોતિષ મુજબ કેટલીક વિશેષ રાશિની યુવતીઓ સાથે લગ્ન કરવા યુવકો માટે ફળદાયી સાબિત થાય છે. આવો જાણો એ
16
17
જ્યોતિષ મુજબ જે જાતક અમાવસ્યાની તિથિએ જન્મ લે છે એ વિદ્યા બુદ્ધિમાં થોડા ઓછા હોય છે , અસપષ્ટ વક્તા , દરેક કાર્યને ધીમી ગતિથી કરતા મનની વાત કોઈને જ જણાવતા નથી, પણ સુંદર ભાગ્યશાલી , બલહીન અને અશાંત ચિત્તવાળા હોય છે.
17
18
જનમદિવસ અને જ્યોતિષ -આજે જેમની વર્ષગાંઠ છે (4.05.2017)
18
19
તમારો જન્મ કોઈપણ વર્ષના જૂન મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે આપ એક નંબરના જીદ્દી અને જનૂની હશો. જૂનમાં જન્મેલા જાતક ઘણી વખત જીદ અને પોતાના સ્વભાવને કારણે પોતાનું જ નુકશાન કરી બેસે છે. પાછળથી પછતાય છે, પરંતુ બતાવતા નથી.
19