બુધવાર, 9 એપ્રિલ 2025
0

corona updates- રાજ્યમાં 17 દિવસ બાદ નોંધાયા કોરોનાના 30થી વધુ કેસ, પાંચ દિવસ બાદ થયું પ્રથમ મોત

રવિવાર,ઑક્ટોબર 31, 2021
0
1
દેશના ચર્ચિત મામલાઓમાંથી એક ચારા કૌભાંડમાં સજા ભોગવી રહેલ લાલૂ યાદવને રાહત મળી છે. રાંચી હાઈકોર્ટે શરતો સાથે રાજદ સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રીને જામી આપી છે. આ મામલો 9 એપ્રિલના રોજ પણ સુનાવણી માટે પેંડિગ હતી, પણ સીબીઆઈએ જવાબ દાખલ કરવા માટે કોર્ટ ...
1
2
અમદાવાદ શહેરમાં હવે કોરોના નાના બાળકોને ટાર્ગેટ બનાવી રહ્યા છે.અમદાવાદ સિવિલમાં ત્રણ બાળકોના મોત થયા છે.હાલ સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં 11 બાળકો સારવાર લઇ રહ્યા છે. જેમાં બે બાળકો ગંભીર હાલતમાં છે. આ સમગ્ર સ્થિતિ ...
2
3
અમદાવાદ શહેરમાં હેબતપુરા વિસ્તારમાં લૂંટના ઈરાદે બે સીનિયર સીટીઝન દંપતિની ઘાતકી હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. ​​​​​​​શુક્રવારે સવારે બનેલી આ ઘટનામાં પોલીસે હાલ ચોરી કે લૂંટના ઇરાદે હત્યા કરાયાની આશંકાથી પ્રાથમિક તપાસ શરૂ કરી છે. આ કેસમાં ...
3
4
શહેરમાં ચૂંટણી પુરી થતા જ દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ બેફામ શરૂ થઈ ગયા છે. અમદાવાદમાં સાબરમતી પોલીસ સ્ટેશનની હદમા આવતાં ન્યુ રાણીપ વિસ્તારમાં સરસ્વતીનગર વિભાગ-2માં ખુલ્લેઆમ જાહેરમાં દેશી દારૂ વેચાતો હોવાનો વીડિયો વાઇરલ થયો
4
4
5
ગુજરાત દેશ એવો પહેલું રાજ્ય છે, જેનો 1600 કિમીનો સમુદ્ર કિનારો છે, પરંતુ તેમછતાં નારિયેળના ઉત્પાદનમાં ગુજરાત ખૂબ પાછળ છે. ભારતમાં દર વર્ષે 2100-2200 કરોડ નંગ નારિયેળનું ઉત્પાદન થાય છે, જ્યારે ગુજરાતમાં 25-26 કરોડ નંગ નાળિયેરનું ઉત્પાદન થાય છે. આ ...
5
6
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદના રિવરફ્રન્ટથી કેવડિયા કોલોની સુધી સી-પ્લેન ઉડાવવાનું સપનું સરદાર પટેલ જયંતિના દિવસે સાકાર થશે. પીએમ મોદી 31 ઓક્ટોબરના દિવસે અમદાવાદ આવશે અને લીલી ઝંડી આપીને સી-પ્લેનનો શુભારંભ કરાવશે. અત્યારે રિવરફ્રન્ટ પર ...
6
7
કડી પોલીસ સ્ટેશન દારૂકાંડ મામલે ચોંકાવનારી વિગતો ખુલી
7
8
રાજ્યની શાળાઓમાં આગામી 24 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કરાયું છે. 14 નવેમ્બરથી રાબેતા મુજબ શાળાઓ ધમધમતી થશે. શિક્ષણ વિભાગ તરફથી જાહેર કરાયેલા શૈક્ષણિક વર્ષના કેલેન્ડર પ્રમાણે જ નિયત કરાયેલી તારીખે જ દિવાળી વેકેશન જાહેર કરવા તમામ ...
8
8
9
અમેરિકાની એફબીઆઈના બે અધિકારીઓ બિટકનેકટની તપાસ માટે સુરત આવ્યાં હતા. જ્યાં બિટ કનેકટના માસ્ટર માઇન્ડ સતીશ કુંભાણીની પૂછપરછ કરી હતી. સતીશ કુંભાણીએ વિયેતનામ, મલેશિયા, ઈન્ડોનેશિયા, સાઉથ કોરીયા, જાપાન, ફિલિપાઇન્સ, દુબઈ, અમેરિકા વગેરે દેશોમાં પણ રોકાણ ...
9
10
ભારતની અનુભવી મહિલા મુક્કેબાજ એમ.સી મૈરી કૉમએ ઈતિહાસ રચતા ગોલ્ડ કોસ્ટમાં થઈ રહેલ 21માં કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ પોતાને નામે કરી લીધો છે. તેમણે 45-48 કિલોગ્રામ ભારવર્ગની સ્પર્ધામાં ઈગ્લેંડની ક્રિસ્ટિના ને હરાવી 5-0થી માત આપીને પહેલીવાર ...
10
11
આર્થિક નીતિ પર સવાલ ઉઠાવનાર કોંગ્રેસ અને યશવંત સિન્હા પર ફાઈનાન્સ મંત્રી અરુણ જેટલીએ પલટવાર કર્યો છે. જેટલીએ નોટબંધી અને જીએસટીને ફાયદાકારક ગણાવતા કહ્યું કે, મોંઘવારીનો રેકોર્ડ સ્તર પર લઈ જનારા જ હવે સવાલો પૂછે છે. અર્થવ્યવસ્થાને લઈને સતત આલોચનાનો ...
11
12
ગુજરાતના શહેરો-નગરો વિશે વિવિધ જાહેરાતોની સામે ભાજપ સરકારના ૧૪ વર્ષના શાસનમાં શહેરો અને નગરોની પરિસ્‍થિતિની સેન્‍સસ ર૦૧૧ ના આધારે હકીકતો રજુ કરતાં પ્રદેશ કોંગ્રેસ પ્રવકતાએ જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં કુલ વસ્‍તીના ૪૬ ટકા નાગરીકો શહેર-નગરોમાં વસવાટ ...
12
13

ને... મોદીએ માંગ્યો ગોળા બારુદ !

શનિવાર,ફેબ્રુઆરી 20, 2010
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદીઓ સામે મુકાબલો કરવા માટે ઝુંટાયેલા સુરક્ષાદળોના અભ્યાસ અર્થે કેન્દ્ર સરકારને રકમ આપીને ગોળા બારૂદની માગણી કરી છે.
13
14
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીએ આજે 'ઇંદૌર થી ઈંદૌર સુધીની દીર્ઘ રાજનૈતિક યાત્રા પૂર્ણ કરી છે. આ સાથે જ 'હવે હું થાકી ગયો છું અને મને વિશ્રામની જરૂરિયાત છે એવું કહીને તેમણે પોતાના રાજનીતિક સંન્યાસના પણ સ્પષ્ટ સંકેત આપ્યાં છે. પક્ષ ...
14
15

મોંઘવારી મુદ્દે ભાજપ આક્રમક

શનિવાર,ફેબ્રુઆરી 20, 2010
મોંઘવારી વિરુદ્ધ ભાજપ હવે આક્રમક થઈ ચૂક્યું છે. જે અંતર્ગત હવે એક માર્ચથી દેશભરમાં હસ્તાક્ષર અભિયાન હાથમાં લેવામાં આવશે અને 21 એપ્રિલથી સંસદ ભવન નજીક ધરણા કાર્યક્રમો યોજવામાં આવશે. ભાજપના અધ્યક્ષ નિતિન ગડકરી તેની જાહેરાત આજે પાર્ટીના રાષ્ટ્રીય ...
15
16
લાંચ લેવાના મામલામાં કૈમેરામાં પકડાઈ ગયેલા ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ બંગારૂ લક્ષ્મણના પુનરૂજ્જીવનના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ભાજપની રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં આજે તેમને વ્યાસપીઠ પર સ્થાન આપવામાં આવ્યું. લક્ષ્મણને પરત લાવવા નિતિન ગડકરીના દલિત ...
16
17
ભાજપાના નિવર્તમાન અધ્યક્ષ રાજનાથ સિંહ માટે અધ્યક્ષનું પદ 'કાટાળા મુંગટ' જેવું હતું. જેના કાંટાઓ તેમને કેટલી વખત લાગ્યા તેનો અહેસાસ તેમના ગુરૂવારના ભાષણમાં જોવા મળ્યો. રાજનાથને પક્ષના મોટા નેતાઓએ ઘેરામાં લીધા હતાં. અરૂણ જેટલીથી તેમના સંબંધ બગડી ગયાં ...
17
18
ભાજપાની રાષ્ટ્રીય પરિષદ પર કાલથી નરેન્દ્ર મોદીની જે બોલબાલા છવાયેલી તેની એક ઝલક આજે પણ જોવા મળી. ભલે જ ગુજરાતના મુખ્યમંત્રી વ્યાસપીઠ પર બાકી મુખ્ય નેતાઓની તુલનામાં 'બેકસીટ' પર બેઠા હતાં પરંતુ ચર્ચામાં તો તે 'ફ્રંટ' પર જ રહ્યાં હતાં. ભાજપાની ...
18
19
ભાજપના અધ્યક્ષ ગડકરીએ આજે કાર્યકર્તાઓ અને નેતાઓ માટે અનેક માર્ગદર્શક તત્વો જારી કરીને, નૈતિક આચરણનો નવો પાઠ શીખવ્યો. આ સાથે જ 'નવા' કાર્યકર્તા અને નેતાઓના નિર્માણ માટે સંઘની જેમ ભાજપમાં પણ પ્રથમ, દ્રિતીય અને તૃતિય શ્રેણીના પ્રશિક્ષણ વર્ગ લેવાની વાત ...
19