ગુરુવાર, 25 ડિસેમ્બર 2025
0

ગુજરાતમાં ફરી ત્રણ દિવસ બાદ કોરોનાના કેસ વધ્યા, છેલ્લા 24 કલાકમાં નવા 401 કેસ નોંધાયા

બુધવાર,માર્ચ 29, 2023
0
1
11 દિવસમાં રાજ્યમાં કોરોનાથી બીજું મોત, ભરૂચમાં 81 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત હાલમાં રાજ્યમાં કુલ 916 એક્ટિવ કેસ છે. ત્રણ દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે
1
2
રાજ્યમાં H3N2 ફ્લૂના કેસો જોવા મળી રહ્યા છે ત્યારે આ નવા વેરિયન્ટને લઇને લોકોમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. વિધાનસભામાં આ અંગે થયેલી ચર્ચામાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે H3N2ના દર્દીઓ માટે માસ્ક પહેરવું ફરજિયાત નથી
2
3
રાજ્યમાં ફરી કોરોના વાયરસ વકરી રહ્યો છે. લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવ જેવાં લક્ષણોવાળા દર્દીઓનો રાફડો ફાટ્યો છે. એવામાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 90 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 49 કેસ અમદાવાદમાં નોંધાયા ...
3
4
છેલ્લા બે મહિનાથી રાજધાની દિલ્હી સહિત ભારતના ઘણા ભાગોમાં ઈન્ફલ્યુએન્ઝાના કેસ વધી રહ્યા છે. કોરોના રોગચાળા પછી, લોકો ફ્લૂના કેસોમાં વધારો થવાથી ડરી રહ્યા છે, કારણ કે તેનાથી પીડિત દર્દીઓમાં કોરોના જેવા જ લક્ષણો જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક ...
4
4
5
એન્ટી કોરોના વેક્સીન સ્પુટનિક-Vની તૈયારીમાં જોડાયેલા રશિયન વૈજ્ઞાનિકની હત્યાએ રશિયા સહિત સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. હત્યાની માહિતી મળતા જ રશિયામાં ખળભળાટ મચી ગયો છે. અચાનક હત્યાની આ માહિતીએ રાષ્ટ્રપતિ પુતિનને પણ આશ્ચર્યચકિત કરી દીધા છે
5
6
કોરોના એક સમય હતો જ્યારે દુનિયાભરના લોકો પોતપોતાના ઘરોમાં બંધ હતા. પરંતુ હવે લોકોનું જીવન પહેલા જેવું થઈ ગયું છે. કારણ કે હવે કોરોના વાયરસનો ખતરો લગભગ ટળી ગયો છે. દેશભરમાંથી લોકોએ રસીનો ડોઝ લીધો છે. જોખમમાંથી બહાર આવવા છતાં લોકો સાવચેતી રાખી રહ્યા ...
6
7
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી (IC) ડૉ. જીતેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં કોવિડ-19 રસી iNNCOVACC બહાર પાડી હતી. iNNCOVACC એ વિશ્વની પ્રથમ ઇન્ટ્રાનેસલ કોવિડ-19 રસી છે જેને ...
7
8
ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ ખૂબ વધુ ખરાબ થઈ ગઈ છે. છેલ્લા એક મહિનામાં ચીનમાં કોરોનાને કારણે 60 હજાર લોકોના મોત થયા છે. દરમિયાન, ચીને પહેલીવાર સ્વીકાર્યું છે કે ડિસેમ્બરની શરૂઆતથી દેશમાં કોવિડ-19ને કારણે 59,938 લોકોના મોત થયા છે. અગાઉ, ચીને હંમેશા ...
8
8
9
ભારતમાં કોવિડ વર્કિંગ ગ્રૂપના ચૅરમૅન ડૉક્ટર એનકે અરોડાએ કહ્યું કે કોરોના વાઇરસ દેશમાં હાજર છે, પણ બહુ ઝડપી ફેલાઈ રહ્યો નથી. સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા તેમણે કહ્યું કે "અમે જીનોમ સિક્વેન્સિંગ વધારી દીધું છે અને ઍરપૉર્ટ પર સ્ક્રિનિંગ થઈ ...
9
10
ઓમિક્રોન વેરિઅન્ટ: ભારતમાં કોરોના વાયરસ સંકટને કારણે ચિંતા વધી છે. દરમિયાન, ઓમિક્રોનના વેરિઅન્ટ XBB.1.5ની ખૂબ ચર્ચા થઈ રહી છે. ચીનમાં એક તરફ સબ વેરિઅન્ટ BF.7 (BF.7)એ લોકોની મુશ્કેલીઓ વધારી છે તો બીજી તરફ અમેરિકામાં XBB.1.5 વેરિઅન્ટના કારણે હોબાળો ...
10
11
ટાઇમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, ગુજરાતમાં તેના પ્રથમ ઑમિક્રોનના XBB.1.5 વૅરિયન્ટના કેસની પુષ્ટિ કરી છે.
11
12
દેશ દુનિયામાં એકવાર ફરીથી કોરોના મહામારીનો પ્રકોપ ફેલાય રહ્યો છે. આવામાં દરેક કોઈ પોતાના આરોગ્યને લઈને એલર્ટ થઈ ગયુ છે. કોરોનાથી બચવા માટે તમારી ઈમ્યુનિટીને સ્ટ્રોંગ હોવી ખૂબ જ જરૂરી છે. જે લોકોની રોગ પ્રતિરોધક ક્ષમતા નબળી હોય છે કોરોનાનો કહેર ...
12
13
ચીનમાં કોરોના બેકાબૂને જોતા ભારત સરકારમાં અલ્ર્ટ પર છે. ભારતમાં કોરોનાના નવા વેરિએંટની સામે સરકાર તેની સામે સાવધ રહેવાનો પ્રયાસ કરી રહી છે. નિષ્ણાતોના મતે આગામી 40 દિવસમાં કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે. આ રિપોર્ટમાં જુઓ જાન્યુઆરીમાં કોરોનાનું ...
13
14
ચીનમાં એકવાર ફરી કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. અહી કોરોનાના મામલા સતત વધી રહ્યા છે. અહી તબાહીનુ સૌથી મોટુ કારણ કોરોનાનો BF.7 વૈરિએંટ છે, જેને ખૂબ ખતરનાક માનવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવી રહ્યો છે તેમા બતાવાય રહ્યુ છે કે ...
14
15
કોરોનાના નવા વેરિઅન્ટની દહેશત વચ્ચે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતર્ક થઈ ગઈ છે. કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે આજે સમગ્ર દેશની હોસ્પિટલોમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ આ પ્રકારે મોકડ્રિલ યોજાઈ છે. ત્યારે અમદાવાદ શહેર અને ...
15
16
Nasal Vaccine Price: કોરોના વાયરસને લઈને ભારત સરકાર એલર્ટ પર છે. સરકારે નેજલ વેક્સીનને ગયા અઠવાડિયે મંજુરી આપી દીધી. જલ્દી જ વેક્સીન મળી રહેશે. બીજી બાજુ હવે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ નેજલ વેક્સીનની કિમંત એક હજાર રૂપિયા હોઈ શકે છે. તેમા ...
16
17
કોરોનાને કારણે ચીનમાં સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. સરકાર ચેપનો સામનો કેવી રીતે કરવો તે અંગે ખૂબ જ તણાવમાં છે. સ્થિતિ એટલી ખરાબ છે કે તમામ વ્યવસ્થાઓ અપૂરતી સાબિત થઈ રહી છે. ચીનની વેક્સીનની નિષ્ફળતાનો માર ચીનના લોકોને ભોગવવો પડ્યો છે.વ આપણા દેશમાં ...
17
18
ચીનમાં કોરોનાના નવા વેરિયન્ટને પગલે લોકોમાં ઊભી થયેલી ચિંતા પછી શહેરમાં બુસ્ટર ડોઝ મુકાવનારાની સંખ્યામાં અંદાજે 13 ગણો વધારો થયો છે. અત્યાર સુધી રોજ માંડ 300 લોકો રસી મુકાવતા હતા પરંતુ શુક્રવારે આ આંકડો 4 હજાર વટાવી ગયો હતો. વિવિધ અર્બન હેલ્થ સેન્ટર ...
18
19
વિશ્વમાં ફરીવાર વકરી રહેલા કોરોનાને લઈને ભારત સરકાર દ્વારા આજે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તે ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોના મુખ્યમંત્રીઓ તથા આરોગ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. જેમાં કોરોનાના નવા વેરિયન્ટને લઈને ...
19