0

ભારતમાં કોરોના વાઇરસના કેસ વધવા મુદ્દે સરકારનું શું અનુમાન છે?

બુધવાર,જાન્યુઆરી 11, 2023
0
1
ઓમિક્રોન વેરિઅન્ટ: ભારતમાં કોરોના વાયરસ સંકટને કારણે ચિંતા વધી છે. દરમિયાન, ઓમિક્રોનના વેરિઅન્ટ XBB.1.5ની ખૂબ ચર્ચા થઈ રહી છે. ચીનમાં એક તરફ સબ વેરિઅન્ટ BF.7 (BF.7)એ લોકોની મુશ્કેલીઓ વધારી છે તો બીજી તરફ અમેરિકામાં XBB.1.5 વેરિઅન્ટના કારણે હોબાળો ...
1
2
ટાઇમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, ગુજરાતમાં તેના પ્રથમ ઑમિક્રોનના XBB.1.5 વૅરિયન્ટના કેસની પુષ્ટિ કરી છે.
2
3
દેશ દુનિયામાં એકવાર ફરીથી કોરોના મહામારીનો પ્રકોપ ફેલાય રહ્યો છે. આવામાં દરેક કોઈ પોતાના આરોગ્યને લઈને એલર્ટ થઈ ગયુ છે. કોરોનાથી બચવા માટે તમારી ઈમ્યુનિટીને સ્ટ્રોંગ હોવી ખૂબ જ જરૂરી છે. જે લોકોની રોગ પ્રતિરોધક ક્ષમતા નબળી હોય છે કોરોનાનો કહેર ...
3
4
ચીનમાં કોરોના બેકાબૂને જોતા ભારત સરકારમાં અલ્ર્ટ પર છે. ભારતમાં કોરોનાના નવા વેરિએંટની સામે સરકાર તેની સામે સાવધ રહેવાનો પ્રયાસ કરી રહી છે. નિષ્ણાતોના મતે આગામી 40 દિવસમાં કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે. આ રિપોર્ટમાં જુઓ જાન્યુઆરીમાં કોરોનાનું ...
4
4
5
ચીનમાં એકવાર ફરી કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. અહી કોરોનાના મામલા સતત વધી રહ્યા છે. અહી તબાહીનુ સૌથી મોટુ કારણ કોરોનાનો BF.7 વૈરિએંટ છે, જેને ખૂબ ખતરનાક માનવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવી રહ્યો છે તેમા બતાવાય રહ્યુ છે કે ...
5
6
કોરોનાના નવા વેરિઅન્ટની દહેશત વચ્ચે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતર્ક થઈ ગઈ છે. કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે આજે સમગ્ર દેશની હોસ્પિટલોમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ આ પ્રકારે મોકડ્રિલ યોજાઈ છે. ત્યારે અમદાવાદ શહેર અને ...
6
7
Nasal Vaccine Price: કોરોના વાયરસને લઈને ભારત સરકાર એલર્ટ પર છે. સરકારે નેજલ વેક્સીનને ગયા અઠવાડિયે મંજુરી આપી દીધી. જલ્દી જ વેક્સીન મળી રહેશે. બીજી બાજુ હવે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ નેજલ વેક્સીનની કિમંત એક હજાર રૂપિયા હોઈ શકે છે. તેમા ...
7
8
કોરોનાને કારણે ચીનમાં સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. સરકાર ચેપનો સામનો કેવી રીતે કરવો તે અંગે ખૂબ જ તણાવમાં છે. સ્થિતિ એટલી ખરાબ છે કે તમામ વ્યવસ્થાઓ અપૂરતી સાબિત થઈ રહી છે. ચીનની વેક્સીનની નિષ્ફળતાનો માર ચીનના લોકોને ભોગવવો પડ્યો છે.વ આપણા દેશમાં ...
8
8
9
ચીનમાં કોરોનાના નવા વેરિયન્ટને પગલે લોકોમાં ઊભી થયેલી ચિંતા પછી શહેરમાં બુસ્ટર ડોઝ મુકાવનારાની સંખ્યામાં અંદાજે 13 ગણો વધારો થયો છે. અત્યાર સુધી રોજ માંડ 300 લોકો રસી મુકાવતા હતા પરંતુ શુક્રવારે આ આંકડો 4 હજાર વટાવી ગયો હતો. વિવિધ અર્બન હેલ્થ સેન્ટર ...
9
10
વિશ્વમાં ફરીવાર વકરી રહેલા કોરોનાને લઈને ભારત સરકાર દ્વારા આજે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તે ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોના મુખ્યમંત્રીઓ તથા આરોગ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. જેમાં કોરોનાના નવા વેરિયન્ટને લઈને ...
10
11
Corona Lockdown: ચીનમાં કોરોના મહામારીએ એકવાર ફરી હાહાકાર મચાવ્યો છે. સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને દુનિયાભરના વિશેષજ્ઞ તેને લઈને ચિંતા પણ જાહેર કરી ચુક્યા બીજી બાજુ દુનિયામાં દહેશત ફેલાવી રહેલ આ નવા વૈરિએંટ સામે લડવાની ભારતમાં સ્પીડફુલ તૈયારી ચાલી રહી ...
11
12

કોરોનાના નવા વેરિયન્‍ટના લક્ષણો

શુક્રવાર,ડિસેમ્બર 23, 2022
BF 7 મુખ્ય રૂપથી ઉપરી શ્વસન સંક્રમણનુ કારણ બને છે. તેનાથી સંક્રમિત થતા સીનાના ઉપરી ભાગ અને ગળાની પાસે દુખાવો થાય છે. આ વેરિએંટથી સંક્રમિત દર્દીને ગળામાં ખરાશ, છીંક, વહેતી નાક, બંદ નાકની ફરિયાદ થઈ શકે છે.
12
13
કોરોના રોગચાળાના ભય વચ્ચે, ગુજરાત સરકારે દાવો કર્યો છે કે રાજ્યમાં હોમ આઇસોલેશનમાં કોરોનાના નવા પ્રકાર BF-7ના ત્રણ દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં હાલમાં નવા પ્રકારનો એક પણ કેસ નથી. કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું છે કે આ વાયરસથી ગભરાવાની જરૂર નથી. ...
13
14
રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગેની કેબિનેટ મીટીંગની ચર્ચા બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઇ માંડવીયાના સતત માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ ...
14
15
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે બપોરે ત્રણ વાગ્યે રાજ્યોના આરોગ્યમંત્રીઓ સાથે કોવિડની સ્થિતિ અને તૈયારીઓને લઈને બેઠક કરશે.
15
16
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે કોવિડ-19ની સ્થિતિ અને તેને સંબંધિત બાબતોની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.
16
17
કોરોનાએ હાલ ચીનમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે ચીનથી પરત ફરેલા ભાવનગરના એક વેપારીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. ચીનથી પરત ફર્યા બાદ વેપારીનો રેપિડ ટેસ્ટ કરાતાં પોઝિટિવ આવ્યો હતો. વેપારી યુવાનને ક્વોરન્ટીન કરી RTPCR અને ...
17
18
વિદેશમાં વકરી રહેલા કોરોનાના કેસોથી ફરીવાર હાહાકાર મચી ગયો છે. કોરોનાને લઈને ભારત દેશ પણ એલર્ટ થઈ ગયો છે. ગઈકાલે કેન્દ્રીય સચિવે તમામ રાજ્યોને પત્ર લખીને કોરોના અંગેની જાણકારી આપી છે. ત્યારે આજે વડાપ્રધાન મોદી કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા ...
18
19
ગુજરાત રાજ્યમાં કોરોના- ઓમિક્રોનના BF7 વેરિયન્ટનો હાલ એક પણ એક્ટિવ કેસ નથી. જેની વધું વિગતો આપતા આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં જુલાઇ, સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનામાં BF7 વેરિયન્ટના કેસ નોંધાયા હતા. જેમાં વિગતે જોઇએ તો અમદાવાદના 60 વર્ષીય ...
19