સોમવાર, 12 જાન્યુઆરી 2026
0

T20 World Cup: ઠંડી સેન્ડવિચ પર હોટ હંગામો, નારાજ વિરેન્દ્ર સેહવાગે ઓસ્ટ્રેલિયાને ચારે ખાને કર્યા ચિત્ત

બુધવાર,ઑક્ટોબર 26, 2022
0
1
મેલબર્નમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની અત્યંત રોમાંચક મૅચમાં ભારતે પાકિસ્તાનને ચાર વિકેટે હરાવી દીધું અને વિરાટ કોહલીને આ મૅચના હીરોની ઉપાધિ મળી.
1
2
ભારતમાં આવતીકાલે એટલે કે 24મી ઓક્ટોબરે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે, તેથી રોહિત શર્મા એન્ડ કંપની ભારતીય ચાહકોને પાકિસ્તાન સામે જીતની ભેટ આપવા માંગે છે.
2
3
ટી-20 વર્લ્ડ કપમાં 23 ઑક્ટોબરે ઑસ્ટ્રેલિયાના મૅલબૉર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ફરી એક વખત ભારતની સામે પાકિસ્તાનની ટીમ હશે.
3
4
આજે, ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ 2022 સુપર-12ની ચોથી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાવવાની છે. બંને દેશોના લોકો સાથે દુનિયાભરના ચાહકો આ શાનદાર મેચને જોઈ રહ્યા હતા. આ બંને ટીમો છેલ્લી વખત T20 વર્લ્ડ કપમાં ટકરાયા હતા,
4
4
5
World Cup: મંગળવારે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) એ અનેક મોટા નિર્ણય લીધા. જેમાથી આવતા વર્ષે પાકિસ્તાનમાં થનારા એશિયા કપમાં ભારતનુ ન જવાનુ પણ સામેલ હતુ. બીસીઆઈ સચિવ જય શાહે કહ્યુ કે ભારત આવતા વર્ષે પાકિસ્તાનમાં થનારા એશિયા કપમાં ભાગ નહી લે. તેમના ...
5
6
T20 World Cup 2022: ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપની શરૂઆતના 2 દિવસ પહેલા જસપ્રીત બુમરાહનું સ્થાન મળ્યું છે. ભારતીય ટીમ મેનેજમેન્ટે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપ માટે તેની 15 સભ્યોની અંતિમ ટીમની જાહેરાત કરી છે. ભારતે બુમરાહના સ્થાને આ વૈશ્વિક ...
6
7
IND vs AUS: ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામેની બીજી T20 મેચ 6 વિકેટે જીતી લીધી. 3 મેચની આ શ્રેણી હવે 1-1ની બરાબરી પર છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ T20માં 4 વિકેટથી હારી ગયેલી ભારતીય ટીમે આ મેચમાં શાનદાર વાપસી કરી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ...
7
8
ભારતના ભૂતપૂર્વ તોફાની બેટ્સમેન યુવરાજ સિંહે આજના દિવસે 15 વર્ષ પહેલા ડરબનમાં તોફાની ઇનિંગ રમીને ધૂમ મચાવી હતી. યુવરાજે T20 વર્લ્ડ કપ 2007માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક ઓવરમાં 6 સિક્સર ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. 15 વર્ષ પૂરા થવા પર યુવરાજ સિંહે ટ્વિટર પર ...
8
8
9
ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરિઝ પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝાટકો લાગ્યો છે.ટીમનો ફાસ્ટ બોલર મહોમ્મદ શામી કોરોનાના કારણે આખી સિરિઝ ગુમાવશે.
9
10
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ પોતાના પદ ઉપર રહી શક્શે કે નહિ, તેના ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ છે. જોકે સુપ્રીમ કોર્ટે કુલિંગ ઑફ પીરિયડને લઈને મંગળવારે રાહત આપી છે. આ રાહત મળવાથી BCCIના અધ્યક્ષ સૌરવ ...
10
11
આગામી મહિને ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ 2022માં રોહિત શર્મા ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે. ભારત પોતાના અભિયાનની શરૂઆત કટ્ટર હરીફ પાકિસ્તાન વિરૂદ્ધ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે ઓક્ટોબરમાં કરશે. ટી20 વર્લ્ડકપમાં 4 ગુજરાતી ખેલાડીઓને ...
11
12
T20 World Cup 2022 Team India Announcement : ટી 20 વિશ્વ કપ 2022 માટે ટીમ ઈંડિયાનુ એલાન કરવામા આવ્યુ છે. ટીમની કમાન એકવાર ફરીથી રોહિત શર્માના હાથમાં રહેશે. પણ જેવી આશા કરવામાં આવી રહી હતી કે સંજૂ સૈમસન અને મોહમ્મદ શમીને તક મળી શકે છે એવુ કઈ થયુ ...
12
13
ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપ સુપર ફોરની મેચમાં અફઘાનિસ્તાનને 101 રને હરાવીને ટૂર્નામેન્ટ જીતી લીધી હતી. ભારત માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ હતી. ટીમ ઈન્ડિયાની મોટી જીતમાં વિરાટ કોહલી, કેએલ રાહુલ અને ભુવનેશ્વર કુમારે મહત્વની ભૂમિકા ભજવી હતી. ...
13
14
ક્રિકેટના મેદાન પર જ્યારે પણ હાઈ વોલ્ટેજ મેચ જોવા મળે છે ત્યારે ચાહકોનો ધબકાર વધી જાય છે. નિકટની મેચમાં હારેલી ટીમ વિજેતા ટીમના હાથે નિરાશા અનુભવે છે,
14
15
અદાણી સ્પોર્ટ્સ લાઇને ગુજરાત જાયન્ટ્સના 15 સ્ટાર પસંદ કરવા માટે રૂ. 5,51,80,000 ખર્ચ કર્યા અને તેને લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (LLC)ની આગામી સીઝન માટે વર્ચ્યુઅલ આયોજીત પ્લેયર્સ ડ્રાફ્ટ દ્વારા એક રોમાંચક ટીમ બનાવી. પ્લેયર્સ ડ્રાફ્ટમાં 79 ક્રિકેટરો સામેલ ...
15
16
IND vs SL Asia Cup 2022: એશિયા કપ 2022 ની ફાઇનલમાં પહોંચવાનું ભારતીય ટીમનું સપનું અધુરુ રહી ગયુ. સુપર-2માં ટીમ ઈન્ડિયાને સતત બે હારનો સામનો કરવો પડ્યો છે. રવિવારે પાકિસ્તાન સામે હાર્યા બાદ શ્રીલંકાએ પણ મંગળવારે ભારતને હરાવ્યું હતું. આ સતત બે હાર ...
16
17
એશિયા કપમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે કરો યા મરો મેચ રમાવાની છે. મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. જો ટીમ ઈન્ડિયા આજે હારશે તો તે ફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ જશે.
17
18
Suresh Raina Retirement: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ એક ચોંકાવનારો નિર્ણય કર્યો છે. તેમણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી રિટાયરમેંટની જાહેરાત કરી છે. મિસ્ટર આઈપીએલ તરીકે જાણીતા રૈનાએ આજે ​​એટલે કે મંગળવારે ટ્વિટ કરીને પોતાના નિર્ણયની જાણકારી ...
18
19
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનાં ખેલાડી મુશફિકુર રહીમે ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટથી સન્યાસ લેવાનું એલાન કર્યું છે. તેઓ હવે માત્ર વનડે અને ટેસ્ટ ફોર્મેટમા જ રમશે. 100થી વધારે ટી20 મેચ રમી ચૂકેલા મુશફિકુર રહીમનું આ ફોર્મેટમા સારું પ્રદર્શન રહ્યું છે. તેઓ 6 હાફ ...
19