0
Virat Kohli- જ્યારે પ્રેમાનંદ મહારાજે વિરાટને પૂછ્યું- શું તમે ખુશ છો? તો જાણો કોહલીનો જવાબ શું હતો
મંગળવાર,મે 13, 2025
0
1
IPL 2025 ની બાકીની મેચો 17 મેથી રમાશે અને ફાઇનલ મેચ 3 જૂને રમાશે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે કઈ ટીમો પ્લેઓફમાં સ્થાન મેળવવામાં સફળ થાય છે.
1
2
ભારતીય ટીમના અનુભવી કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, ત્યારબાદ પસંદગી સમિતિ ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાં કેપ્ટન પસંદ કરવાની સમસ્યાનો સામનો કરી રહી છે. અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ ટેસ્ટ ફોર્મેટમાં રાષ્ટ્રીય ...
2
3
New IPL 2025 Schedule: IPL 2025 ની બાકી રહેલી મેચોનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ફાઇનલ મેચ પહેલા 25 મેના રોજ યોજાવાની હતી, પરંતુ હવે ટાઇટલ મુકાબલો જૂનમાં રમાશે
3
4
વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. રોહિતના તાજેતરના નિવૃત્તિ પછી, હવે વિરાટ કોહલીએ પણ ટેસ્ટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
4
5
નવી દિલ્હી. ભારતીય દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને અન્ય ક્રિકેટરોએ ઓપરેશન સિંદૂરના હેઠળ પડોશી દેશમાં નવ સ્થાનો પર આતંકવાદી શિવિરને કષ્ટ કર્યા બાદ આ મુશ્કેલ સમયમાં અમારા દેશને રક્ષા માટે ભારતીય સેનાની પ્રશંસા કરી. વિરાટ કોહલીએ પોતાના ઈસ્ટાગ્રામ પર ...
5
6
એમએસ ધોની ટેરિટોરિયલ આર્મીમા લેફ્ટિનેંટ કર્નલ છે. ભારત પાકિસ્તાન તનાવ વચ્ચે આ આર્મીને પણ તૈયાર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
6
7
IPL 2025 ને સ્થગિત કરી દેવામાં આવ્યુ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ તનાવને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
7
8
ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ૮ મેના રોજ પાકિસ્તાનના રાવલપિંડીમાં એક વિસ્ફોટ થયો, જેના કારણે અંધાધૂંધી મચી ગઈ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમની બાજુમાં આવેલી એક રેસ્ટોરન્ટની ઇમારતને નુકસાન થયું છે.
8
9
Drone Attack in Rawalpindi Cricket Stadium પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જોરદાર જવાબ આપવા માટે, ભારત દ્વારા 'ઓપરેશન સિંદૂર' ચલાવવામાં આવી રહ્યું છે.
9
10
KKR vs CSK: IPL 2025 ની 57મી મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 2 વિકેટથી હરાવ્યું. આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી.
10
11
MI vs GT Cricket Score: ગુજરાત ટાઇટન્સે IPL 2025 માં ડકવર્થ લુઇસ નિયમ હેઠળ મુંબઈ ઇન્ડિયન્સને 3 વિકેટથી હરાવ્યું અને જીત સાથે પ્લેઓફ તરફ આગળ વધ્યું.
11
12
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, "પહેલાં, ભારતનું પાણી પણ બહાર જતું હતું. હવે, ભારતનું પાણી ભારતના પક્ષમાં વહેશે. તે ભારતના પક્ષમાં રહેશે અને ફક્ત ભારત માટે જ ઉપયોગી થશે." આ નિવેદન સાથે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સિંધુ જળ સંધિ પર ભારતનું વલણ ...
12
13
આઈપીએલની આ સીજનનો ખિતાબ જીતવાની રેસમાંથી ચેન્નઈ, રાજસ્થાન અને હૈદરાબાદ બહાર થઈ ચુક્યુ છે. હવે લખનૌ અને કલકત્તા પર પણ સંકટના વાદળો વધુ ઘટ
13
14
આરસીબી ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ટીમે અત્યાર સુધીમાં કુલ 8 મેચ જીતી છે અને તેના 16 પોઈન્ટ છે.
14
15
Riyan Parag Net Worth: રવિવારે રમાયેલી ડબલ હેડરની પહેલી મેચમાં 23 વર્ષીય રિયાન પરાગે 45 બોલમાં 95 રન બનાવ્યા હતા, પરંતુ તેની શાનદાર ઇનિંગ ટીમને જીત અપાવી શકી ન હતી. છેલ્લા બોલ સુધી ચાલેલી આ રોમાંચક મેચ KKR એ 1 રનથી જીતી લીધી. રાજસ્થાન પહેલાથી જ IPL ...
15
16
IPL 2025: આઈપીએલ 2025 માં લખનૌ સુપર જાયટ્સને પંજાબ કિંગ્સ વિરુદ્ધ 37 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ મેચમા હાર્યા બાદ લખનુના કપ્તાન ઋષભ પંતનુ એક મોટુ નિવેદન આવ્યુ છે.
16
17
રાજસ્થાન રોયલ્સ અને કેકેઆર વચ્ચેની મેચમાં, છેલ્લા બોલ સુધી કોઈપણ ટીમનો વિજય નિશ્ચિત લાગતો ન હતો. રાજસ્થાનને જીતવા માટે છેલ્લા બોલ પર ત્રણ રન બનાવવાના હતા, પરંતુ ટીમ ફક્ત એક જ રન બનાવી શકી.
17
18
વિરાટ કોહલી: ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં વિરાટ કોહલીએ વિસ્ફોટક બેટિંગ કરી અને શાનદાર અડધી સદી ફટકારી. અડધી સદી ફટકારીને તેણે કંઈક ખાસ કર્યું છે.
18
19
RCB ની ટીમે CSK વિરુદ્દ મેચમાં પહેલા બેટિંગ કરતા કુલ 213 રન બનાવ્યા. ચેન્નાઈના બોલરો ખરાબ રીતે ફ્લોપ રહ્યા અને સારું પ્રદર્શન કરી શક્યા નહીં.
19