0
Diwali Decoration DIY : દિવાળીના દિવસે ઘરની સજાવટ માટે 5 સિંપલ ટિપ્સ, સુંદરતા જોઈને ચોંકી જશે મેહમાન
સોમવાર,ઑક્ટોબર 30, 2023
0
1
તમારા ખૂબ જ નિકટ અને પરિવારના લોકો માટે હેલ્થ ઈંશ્યોરેંસ લેવાનો આઈડિયા પણ ખૂબ જ સારુ ઓપ્શન છે. જે તમારા પ્રેમ અને લાગણીને જ નહી પણ કેયરને પણ દર્શાવવાનો સારો ઉ
1
2
દર વર્ષે, કારતક મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિએ દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દિવાળીના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. બોલિવૂડમાં દરેક તહેવારની જેમ તે પણ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે.
2
3
Muhurat Trading Timings 2023- વર્ષ 2023માં મુહૂર્ત ટ્રેડિંગ રવિવાર, 12મી નવેમ્બર 2023 ના રોજ થશે. મુહૂર્ત ટ્રેડિંગ માટે પ્રી-ઓપનિંગ સત્ર સાંજે 6:00 વાગ્યે શરૂ થાય છે અને 15 મિનિટ સુધી ચાલે છે. જ્યારે દિવાળીના પ્રસંગે એક્સચેન્જો એક કલાક માટે ખુલે છે.
3
4
શુક્રવાર,ઑક્ટોબર 27, 2023
હિન્દુ ધર્મમાં દેવી લક્ષ્મી સંપત્તિ અને સમૃદ્ધિની દેવી છે. દિવાળીનો તહેવાર શેર બજાર માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે. આ અવસર પર રોકાણ કરવું શુભ છે
4
5
શુક્રવાર,ઑક્ટોબર 27, 2023
What is Muhurat Trading-શેરબજાર માટે દિવાળીનો તહેવાર ખૂબ જ મહત્વનો છે. આ અવસર પર રોકાણ કરવું શુભ છે અને માનવામાં આવે છે કે તેનાથી ઘર અને વેપારમાં સમૃદ્ધિ વધે છે. આ કારણે દિવાળી પર રજાઓના કારણે આખો દિવસ બંધ રહે છે
5
6
શુક્રવાર,ઑક્ટોબર 27, 2023
દિવાળી પર દેવી લક્ષ્મીને સફેદ રંગનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. કાજૂની ખીર જુદા-જુદા પ્રકારની ખીર બનાવો તો સારું લાગે છે હમેશા અમે એક જ રીતની ખીર બનાવી
6
7
કારતકમાસના કૃષ્ણપક્ષની તેરસને ધનતેરસ કહે છે. આ દિવસે ભગવાન ધનવંતરિની પૂજા કરવામાં આવે છે. આ વખતે આ તહેવાર 23 ઓક્ટોબર 2022 ના રોજ રવિવારે છે. ભગવાન ધનવંતરિની પૂજા આ પ્રમાણે કરવી જોઈએ.
7
8
દિવાળીના તહેવાર પર ભલે સરકારે ફટાકડા ફોડવાની મંજૂરી આપી નથી, પરંતુ તેમ છતાં આ દિવાળીના ફટાકડાનો ઉપયોગ કરાય છે. ફટાકડાના કારણે થતા પ્રદૂષણની અસર આપણે સૌએ સહન કરવી પડશે. પરંતુ એવા ઘણા ઘરેલું ઉપાય છે જેને અપનાવીને તમે પ્રદૂષણના જોખમને ઘટાડી શકો છો.
8
9
Diwali Upay - મહાલક્ષ્મીના એવા ફોટાના પૂજન કરો, જેમાં લક્ષ્મી ભગવાન વિષ્ણુના પગના પાસે બેસી છે. એવા ફોટાના પૂજન કરતા દેવી ખૂબ જલ્દી પ્રસન્ન થાય છે.
9
10
દિવાળીની સાથે જોડાયેલ થોડાક રોચક તથ્ય છે જે ઇતિહાસના પાના પર પોતાનું સ્થાન મેળવી ચુક્યા છે. આ તહેવારનું પોતાનું ઐતિહાસિક મહત્વ પણ છે જેના કારણે આ તહેવાર કોઇ એક ખાસ સમુહનો ન હોઈને આખા રાષ્ટ્રનો તહેવાર બની ગયો છે.
10
11
દિવાળીના એક દિવસ પહેલા આસો વદ ચૌદસના દિવસે કાળી ચૌદસની ઉજવણી કરવામાં આવે છે. વિઘ્ન અને બાધા નિવારણ માટે કાળી ચૌદશની રાત્રીએ ભૈરવ, રૂદ્ર, હનુમાનજી, મહાકાળી માતા જેવા ઉગ્ર ભગવાનની પૂજા-પ્રાર્થના કરવામાં આવે છે. આ રાત્રિને સિધ્યદાયની રાત્રિ પણ માનવામાં ...
11
12
દિવાળી પર માતા લક્ષ્મીનું કયું ચિત્ર લગાવવું જોઈએ આ બધાના મનમાં પ્રશ્ન હશે તો આવો જાણીએ છે કે દિવાળી પર માતા લક્ષ્મીના પૂજન માટે કયું ચિત્ર લગાવીને તેમની
12
13
ઘરના ઉંબરા સુખ-શાંતિ અને સમૃદ્ધિ આપનારી હોય છે. ઉંબરા પર પગ રાખીને કયારે ઉભા ન હોવા જોઈએ. ઉંબરા પર પગ નથી પટકાવતા. તમારા ગંદા પગ કે ચપ્પ્લને ઘસીને સાફ ન કરવી. ઉંબરા પર ઉભા થઈને કોઈના પગે ન લાગવા જોઈએ
13
14
Diwali Cleaning Tips- આ વખતે થોડા જ દિવસો પછી દિવાળીનો તહેવાર આવી જશે. જો તમે પણ આ દિવાળી ઘરમા રાખેલી ધાતુની વસ્તુઓને ચમકાવા ઈચ્છો છો તો આ જાણકારી તમારે ખૂબ કામની છે. કારણકે દિવાળીના તહેવારના થોડા જ દિવસો પહેલા સાફ-સફાઈ શરૂ થઈ જાય છે
14
15
દર વર્ષે કારતક મહિનાની અમાવાસ્યાએ મનાવવામાં આવતી દિવાળી આ વર્ષે 4 નવેમ્બરે ઉજવવામાં આવશે. દિવાળી એ દેવી લક્ષ્મીને સમર્પિત તહેવાર છે. આ દિવસે ઉપાસકો સમૃદ્ધિ અને સંપત્તિની દેવી લક્ષ્મીની પૂજા કરે છે.
15
16
ફટાકડા,
ઇલેક્ટ્રિક લાઇટિંગ,
મહાન-દાદીમાઓની આરાસ,
ફુવારો રંગોળીના રંગો,
નાસ્તાની કંપની,
લક્ષ્મીની પૂજા,
ભાઈચારો
દિવાળી એક તહેવાર છે
ખૂબ જ મીઠી..
હેપ્પી દિવાળી...
16
17
બુધવાર,સપ્ટેમ્બર 27, 2023
મિઠાઈથી ભલે પરેજ ન કરવું પણ વધારે માત્રામાં મીઠુ ખાવાથી બચવા જોઈએ. કોશિશ કરવુ કે આખી મિઠાઈ ખાવાની જગ્યા મિઠાઈનો ટુકડો લઈને મોઢુ મીઠુ કરી લેવુ જેનાથી મિઠાસ પણ થાય અને સ્વાસ્થય સારુ રહે.
17
18
સોમવાર,સપ્ટેમ્બર 25, 2023
ઘરની આસપાસ દીવડાઓ પ્રગટાવીને પૂજા કરવામાં આવે છે. ધનતેરસની સાંજે મુખ્ય દરવાજા પર 13 દીવા અને ઘરની અંદર 13 દીવા પ્રગટાવવા જોઈએ.
18
19
સોમવાર,સપ્ટેમ્બર 18, 2023
દિવાળી એ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાનો ખાસ દિવસ છે.વર્ષ 2023માં દિવાળીનો તહેવાર 12 નવેમ્બર 2023ના રોજ ઉજવવામાં આવશે. કારતક મહિનાની અમાવાસ્યાના દિવસે દિવાળી ઉજવવામાં આવે છે.
19