0
દિવાળી 5 દિવસનો તહેવાર, શું છે દિવાળીના પાંચ દિવસનો મહત્વ અને કારણ અહીં જાણો
મંગળવાર,જૂન 6, 2023
0
1
Laxmi Ganesh Puja on Diwali: દિવાળીના તહેવારમાં બધા લોકોના ઘરોમાં ગણેશ-લક્ષ્મીનુ પૂજન કરાય છે. પણ ઘણા ઓછા લોકો જાણે છે કે બન્નેના એક સાથે પૂજનનુ શુ છે. ગણેશજી તો માતા લક્ષ્મી માટે પુત્રવત છે તો પછી દિવાળી પર તેમની પૂજા શા માટે કરાય છે. આવો જાણી
1
2
Chhath Puja 2022- આ વ્રતમાં મહિલાઓ 36 કલાક નિર્જળ વ્રત રાખે છે.
Chhath Puja 2022- આસ્થાનો મહાપર્વ છઠ આ વખતે 28 ઓક્ટોબરથી નહાય-ખાયની સાથે શરૂ થશે. ચાર દિવસ સુધી ચાલતા આ વ્રતમાં મહિલાઓ સંતાનની લાંબી ઉમ્ર માટે 36 કલાકનો નિર્જળ વ્રત રાખે છે.
2
3
પૌરાણિક શાસ્ત્રો અનુસાર, કારતક શુક્લ પક્ષના બીજા દિવસે ભાઈ દૂજ અથવા યમ દ્વિતિયાના દિવસે મૃત્યુના દેવતા યમરાજની પૂજા કરવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓને તેમના ઘરે બોલાવે છે અને તિલક કરે છે અને તેમને ભોજન કરાવે છે.
3
4
Dhanteras 2022: તહેવારોમાં શૉપિંગ કરવાને લઈને લોકોમાં ખાસ જુસ્સો જોવાય છે પણ તેની સાથે જ કેટલાક ખાસ સામાન ખરીદવાની પરંપરા લાંબા સમયથી ચાલી આવી રહી છે અને આજે પણ લોકો તેને કરે છે. આ જ રીતે એક પરંપરા છે ધનતેરસના દિવસે ઝાડૂ ખરીદવાની . આવો જાણીએ ...
4
5
જામનગર ના નભો મંડળમાં આગામી ૨૫મી ઓક્ટોબરના દિવસે વધુ એક ખગોળીય ઘટના યોજાવા જઈ રહી છે, અને ૨૫મી ઓક્ટોબર ના દિવસે સાંજના સમયે લગભગ એકાદ કલાકના સમયગાળા માટે ખંડગ્રાસ સૂર્યગ્રહણ યોજાવા જઈ રહ્યું છે
5
6
અમાવસ્યા તિથિ 24 ઓક્ટોબર, 2022 ના રોજ સાંજે 05:27 વાગ્યે શરૂ થશે, જે 25 ઓક્ટોબરના રોજ સાંજે 04:18 વાગ્યે સમાપ્ત થશે.
6
7
Dhanteras 2022- હિંદુ ધરમાં દિવાળીનો ખાસ મહત્વ છે અએન આટ્લુ જ મહત્વ ધનતેરસનો પણ છે. ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરિ માતા લક્ષ્મી અને કુબેરનો પૂજન કરાય છે. આ દિવસે કોઈ નવી વસ્તુ ખરીદવી ખૂબ જ શુભ ગણાય છે. ખાસ કરીને જો ધનતેરસના દિવસે સોના કે ચાંદીની ખરીદી ...
7
8
શુક્રવાર,ઑક્ટોબર 21, 2022
સામાન્ય રીતે જોવાયું છે કે દિવાળી પર જ્યારે અમે સાફ સફાઈ કરે છે તો ઘણા-બધા જીવ-જંતુ પણ ચાલ્યા જાય છે. તે જંતુઓમાંથી એક છે ગરોળી . દીવાળી અને ગરોળીને લઈને એક એવું મત છે કે જો દિવાળીના દિવસે તમને તમારા ઘરમાં ગરોળી જોવાય તો તમારા ઘરમાં લક્ષ્મીની વર્ષા ...
8
9
શુક્રવાર,ઑક્ટોબર 21, 2022
તમને નવા વર્ષની શુભકામનાઓ,
સમૃદ્ધ, પ્રગતિશીલ,
સ્વસ્થ થાઓ
ઈચ્છાઓ
હેપ્પી દિવાળી...
9
10
શુક્રવાર,ઑક્ટોબર 21, 2022
દિવાળી એટલે કે દીપાવળી દીવાઓનો તહેવાર પણ શું તમે જાણો છો કે દિવાળી પર કેટલા દીવા પ્રગટાવવા જોઈએ.
10
11
Diwali 2022- દરેક કોઈને ધન- સંપત્તિ, એશ્વર્ય, સુખ, સમૃદ્ધિ અને શાંતિની ઈચ્છા હોય છે. દરેક કોઈ તેમની -તેમની ક્ષમતા અને સામર્થ્યથી દિવાળી પર ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાની કોશિશ કરે છે. જે રીતે ઘરમાં સાવરણીના પ્રયોગથી તમારા ઘર સાગ અને પૉઝિટિવ બને ...
11
12
Rama Ekadashi 2022 Pujan Vidhi: સનાતન ધર્મમાં દરેક વતનો તેમનો મહત્વ છે. પણ બધા વ્રતમાં સૌથી અઘરું વ્રત એકાદશીના છે. આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે વિધિથી એકાદશી વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુની કૃપા મળે છે. સાથે જ માતા લક્ષ્મીનો આશીર્વાદ પણ ...
12
13
dhanteras pooja Vidhi- પાંચ દિવસના દિવાળીના તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે. ધનતેરસનો તહેવાર ધનની દેવી માતા લક્ષ્મીના સિવાય યમરાજ અને ભગવાન ધંનવંતરીના પૂજનનો પણ તહેવાર છે. મોટાભાગના લોકો તેને ખરીદી સુધી જ સીમિત માનીએ છે
13
14
લક્ષ્મી પૂજનની રીત (દિવાળી 2022 લક્ષ્મી પૂજન) દિવાળીના શુભ મુહૂર્તમાં લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આપેલ મુહૂર્તમાં લક્ષ્મીજીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આ દિવસે સ્નાન કર્યા પછી, સ્વચ્છ વસ્ત્રો પહેરો અને સંપૂર્ણ ભક્તિ સાથે ...
14
15
Diwali 2022: આ વર્ષે 5 દિવસના દિપોત્સવ પર્વને લઈને અજીબ સ્થિતિ બની ગઈ છે. 23 ઓક્ટોબર 2022ને ધનતેરસ ઉજવ્યા પછી આવતા દિવસે 24 ઓક્ટોબરે નાની દિવાળી અને મોટી દિવાળી એક સાથે ઉજવાશે. તેમજ દિવાળીના બીજા દિવસે સૂર્યગ્રહણ પડવાથી ગોવર્ધન પૂજાને લઈને પણ ...
15
16
Vagh Baras ગુજરાતની અંદર દિવાળીનો શુભારંભ વાઘ બારશના દિવસથી થઈ જાય છે. વાઘ બારસને સત્તાવાર રીતે દિવાળી પર્વનો પહેલા દિવસ માનવામાં આવે છે. ગુજરાતીઓ આજના દિવસથી ઊંબરા પૂજવાની શરૂઆત કરે છે. આ તહેવારનું અન્ય એક પૌરાણીક નામ "વસુ બારસ" છે,'વસુ' એટલે ...
16
17
આ દિવાળી પર મહાલક્ષ્મી પૂજન પહેલા સમસ્ત પૂજા સામગ્રી એકઠી કરી લો. આવો જાણો દિવાળી પૂજનમાં કંઈ કંઈ સામગ્રીની જરૂર છે.
17
18
દિવાળી એક મુખ્ય તહેવાર છે. આખી દુનિયામાં આ એક જાણીતુ તહેવાર છે જેની ઉજવણી ધૂમધામથી કરાય છે. ભગવાન રામના અયોધ્યાથી પરત આવતાની ખુશીમાં અને સમુદ્ર મંથનમાં જે દિવસે માતા લક્ષ્મી પ્રકટ થયા હતા તેની ખુશીમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે.
18
19
મિત્રો આપ સૌને વેબદુનિયા તરફ દિવાળીની શુભકામનાઓ મિત્રો ધનતેરસ અને દિવાળીમાં આપણે લક્ષ્મીજીને આવકારવા અને તેમને પ્રસન્ન કરવા અનેક ઉપાયો કરીએ છીએ. પણ શુ આપ જાણો છો કે માતા લક્ષ્મી એક ઉપાયથી ખૂબ સરળતાથી પ્રસન્ન થઈ શકે છે. આ માટે તમારે વધુ ધન ખર્ચ ...
19