0
Kali Chaudas 2023: આજે મા કાલીની પૂજા કરવાથી જીવનની મોટી મુશ્કેલીઓ દૂર થશે, જાણી લો શુભ મુહુર્ત અને નિયમ.
શનિવાર,નવેમ્બર 11, 2023
0
1
શુક્રવાર,નવેમ્બર 10, 2023
દિવાળીના પ્રસંગે આ વાતનું ધ્યાન રાખો - લક્ષ્મી પૂજન માટેની સામગ્રીમાં શેરડી, કમળગટ્ટા, હળદર, બીલીપત્ર, પંચામૃત, ગંગાજળ, ઊનનું આસન, રત્નના દાગીના, ગાયનું છાણ, સિંદૂર, ભોજપત્રનો ઉપયોગ કરવો આવશ્યક છે.
1
2
શુક્રવાર,નવેમ્બર 10, 2023
દિવાળીમાં પૂજનમાં જરૂરી 8 વસ્તુઓ અને તેનુ મહત્વ ખુલે છે સમૃદ્ધિના દ્વાર
2
3
શુક્રવાર,નવેમ્બર 10, 2023
દિવાળી પર માતા લક્ષ્મીનું કયું ચિત્ર લગાવવું જોઈએ લક્ષ્મીજીની તસ્વીર જેમાં તે એક તરફ શ્રીગણેશ છે અને બીજી તરફ સરસ્વતી અને દેવી લક્ષ્મી બંને હાથથી પૈસાનો વરસાદ કરી રહી છે તે સંપત્તિ મેળવવા માટે ખૂબ જ શુભ છે. જો બેઠેલી લક્ષ્મી માતાનું ચિત્ર લાવી રહી ...
3
4
શુક્રવાર,નવેમ્બર 10, 2023
પંચાંગ અનુસાર, દિવાળીનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે વર્ષ 2023 માં, દિવાળી 12 નવેમ્બર રવિવારે કારતક અમાવસ્યાની તારીખે ઉજવવામાં આવશે. દિવાળીનો તહેવાર સુખ, સમૃદ્ધિ અને વૈભવનું પ્રતિક છે
4
5
શુક્રવાર,નવેમ્બર 10, 2023
દિવાળીનો પાવન તહેવાર એક પ્રતીક છે ધર્મનો અધર્મ પર વિજયનો. દિવાળી હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંથી એક છે. દિવાળીવાળા દિવસે શુભ મુહૂર્તમાં ભગવાન ગણેશ માતા લક્ષ્મી અને સરસ્વતીજી ની પૂજા કરવામાં આવે
5
6
શુક્રવાર,નવેમ્બર 10, 2023
laxmi puja diwali- દિવાળીની પૂજા વિધિમાં જરૂરી સામગ્રી - દિવાળી Diwaliના દિવસે પૂજામાં વપરાતી અનેક વસ્તુઓ આમ તો ઘરમાં જ મળી જાય છે પણ છતા પણ કેટલીક અન્ય વસ્તુઓ પણ બજારમાંથી લાવવી પડે છે જે નિમ્ન પ્રકારની છે.
6
7
દ્વાપર યુગમાં નરકાસુર નામના રાક્ષસે ચારેબાજુ હાહાકાર મચાવ્યો. આ દરમિયાન તેણે 16100 રાણીઓને બંધક બનાવી હતી અને ઋષિમુનિઓને ત્રાસ આપતો હતો. તેના ભયાનક આતંકથી છુટકારો મેળવવા માટે, બધા દેવતાઓ ભગવાન કૃષ્ણના શરણમાં ગયા
7
8
ખાસ કરીને આ દિવસે પૂજા આ 13 વસ્તુઓ વિના અધૂરી માનવામાં આવે છે, જેમ કે - ભગવાન ધન્વંતરિ-લક્ષ્મી-શ્રી ગણેશનું ચિત્ર, ચૌકી, માટીના દીવા, આ સિવાય અન્ય ઘણી સામગ્રીની પણ જરૂર પડે છે.
8
9
માટી કે ચાંદીની મૂર્તિઓ શુભ માનવામાં આવે છે, તેથી કાચ કે પીઓપીની મૂર્તિઓની પૂજા ન કરવી.
આ દેવી લક્ષ્મીનું સ્વાગત કરવાનો તહેવાર છે, તેથી ઘરના પ્રવેશદ્વાર પર ચંપલ અને ચપ્પલ ન રાખો.
9
10
Dhanteras vastu tips: ધનતેરસનો તહેવાર કારતક મહિનાની કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિના રોજ ઉજવા છે. આ વર્ષે ધનતેરસ 10 નવેમ્બરના રોજ છે. આ દિવસે તમરાઅ સામર્થ્ય મુજબ દરેક વ્યક્તિએ કોઈને કોઈ વસ્તુ જરૂર ખરીદે છે. જોકે ધનતેરસના દિવસે લોકો સોનુ-ચાંદીની ખરીદી ...
10
11
Diwali 2023 : 10 તારીખે ધનતેસસ સાથે જ 5 દિવસના તહેવાર એવા દિવાળીની શરૂઆત થઈ જશે. 12 નવેમ્બરે લોકો ઘરોમાં દિવા પ્રગટાવીને લક્ષ્મી-ગણેશની પૂજા સાથે પ્રકાશ પર્વ દિવાળી ઉજવશે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિએ ...
11
12
ધનતેરસનો શુભ તહેવાર (Dhanteras 2023) પરિવારોમાં સમૃદ્ધિ અને સંપત્તિનો સંકેત આપે છે. આ તહેવાર આ વર્ષે 10 નવેમ્બરે ઉજવવામાં આવી રહ્યો છે. તે ભગવાન ધન્વંતરી અને દેવી લક્ષ્મીની પૂજા કરીને ઉજવવામાં આવે છે.
12
13
Rama Ekadashi 2023: રમા એકાદશી 9 નવેમ્બર 2023 ના રોજ છે. તે દિવાળીના 4 દિવસ પહેલા આવે છે. આ એકાદશી પર દેવી લક્ષ્મીનો પણ પ્રભાવ હોય છે, તેથી આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી ધન પ્રાપ્તિમાં મદદ મળે છે.
13
14
Dhanteras 2023: ધનતેરસના દિવસે લક્ષ્મી-કુબેર દેવ અને ભગવાન ધન્વંતરીની પૂજા કરવાની પરંપરા છે.આ દિવસે કેટલીક ખાસ વસ્તુઓની ખરીદી અને 13 વખત ઉપાય કરવાથી માન્યતા મુજબ ઈચ્છિત ફળ મળે છે. જાણો ધનતેરસ પર 13નું મહત્વ
14
15
Dhanteras 2023- ધનતેરસ પર ખરીદવા માટે સૌથી સસ્તી વસ્તુઓ. ધનતેરસના દિવસે ધાણા, સાવરણી, પીળી ગાય, મીઠાની પોટલી, ધાર્મિક સાહિત્ય, દવા, ઘીલ-બતાશે, દીવા, માટીના ઘડા અને કમળની માળા.
15
16
dhanteras 2023- ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરિ માતા લક્ષ્મી અને કુબેરનો પૂજન કરાય છે. ધનતેરસ - 10 નવેમ્બર શુક્રવારે
dhanteras 2023 puja muhurat
ધનતેરસ પૂજા મુહૂર્ત - સાંજે 05.47 - 07.43 વાગ્યે સુધી
16
17
Labh Pancham 2023 - લાભ પંચમ અને સૌભાગ્ય પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. લાભ પાંચમને ભારતમાં દીપાવલીના છેલ્લા તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે જો કોઈ કારણસર કોઈ વ્યક્તિ દિવાળીના દિવસે પૂજા ન કરી શકે તો આ દિવસ દેવી લક્ષ્મીને ...
17
18
પંચાંગ અનુસાર, રમા એકાદશી તિથિ સવારે 8:23 વાગ્યે શરૂ થશે અને 9 નવેમ્બરના રોજ સવારે 10:41 વાગ્યે સમાપ્ત થશે. ઉદયા તિથિ અનુસાર, ગુરુવાર, 9 નવેમ્બર 2023 ના રોજ રમા એકાદશી વ્રત રાખવામાં આવશે.
18
19
Vagh Baras 2023- કારતક માસમાં કૃષ્ણ પક્ષની દ્વાદશીને વાઘ બારસ કે ગોવત્સ દ્વાદશી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વાછરડા સહિત ગાય માતાની પૂજા કરવાની પરંપરા છે. ધાર્મિક માન્યતા અનુસાર પુત્રના લાંબા આયુષ્ય માટે આ વ્રત રાખવામાં આવે છે
19