Entertainment 20

શુક્રવાર, 16 જાન્યુઆરી 2026
0

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

રવિવાર,એપ્રિલ 6, 2025
0
1
બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસની માતા કિમ ફર્નાન્ડિસના નિધનના સમાચારની હવે પુષ્ટિ થઈ ગઈ છે. જો કે, પરિવાર અથવા અભિનેત્રી દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ સોશિયલ મીડિયા
1
2
બોલીવુડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમાર પંચતત્વમાં વિલિન થઈ ચુક્યા છે. દિગ્ગજ અભિનેતાના પુત્ર કુણાલ ગોસ્વામીએ તેમને મુખાગ્નિ આપી. લાંબા સમયથી બીમાર ચાલી રહેલ મનોજ કુમારે શુક્રવારે અંતિમ શ્વાસ લીધા જ્યારબાદ આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
2
3
શિવાજી સાટમની સફર CID ના આગામી એપિસોડમાં સમાપ્ત થવા જઈ રહી છે. એસીપી પ્રદ્યુમન બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ પામશે. સૌથી લોકપ્રિય ક્રાઈમ થ્રિલર શો CID ના આ પાત્રનું મૃત્યુ તેના ફેંસ માટે ખૂબ જ આઘાતજનક છે.
3
4
હંસિકા મોટવાણીએ પોતાની ભાભી મુસ્કાન નેન્સી જેમ્સ દ્વારા દાખલ કરાયેલી FIR રદ કરવા માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. અભિનેત્રીએ તેના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે. આ સાથે જ તેણે 27 લાખ રૂપિયા પણ માંગ્યા છે.
4
4
5
નવરાત્રિ દરમિયાન, વહેલી સવારે ઘરે અષ્ટમીની પૂજા કર્યા પછી, લોકો તેમના પરિવાર સાથે શહેરમાં માતાના ઐતિહાસિક મંદિરોના દર્શન કરવા જાય છે. લોકો માને છે કે આ દિવસે દેવી માતા મંદિરોમાં નિવાસ કરે છે
5
6
Manoj Kumar Death: મનોજ કુમારનુ નિધન થઈ ગયુ છે. તેમનો અંતિમ સંસ્કાર શનિવારે મુંબઈમં થશે. નિધન પછી તેમનો એ ઈંટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે, જેમા તેમણે શશિ કપૂર અને ધર્મેન્દ્રને લાલ બતાવ્યા હતા.
6
7
બોલીવુડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમાર હવે આ દુનિયામાં નથી. તેમણે ફિલ્મી કરિયરની શરૂઆતને રોમાંટિક હીરોના રૂપમાં કરી પણ દેશભક્તિ ફિલ્મોના પાત્રોને તેમને ઓળખ આપી. ઓળખ પણ એવી કે મનોજ કુમાર લોકો વચ્ચે ભારત કુમાર બની ગયા.
7
8
Manoj Kumar (Bharat Kumar) passes away: ભારતીય અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક મનોજ કુમારનું 87 વર્ષની વયે અવસાન થયું છે. આ સમાચાર ૪ એપ્રિલની સવારે આવ્યા. તેમણે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. મનોજ કુમાર, જેને "ભરત કુમાર" ...
8
8
9
અક્ષય કુમાર સ્ટારર બહુપ્રતિક્ષિત ફિલ્મ 'કેસરી ચેપ્ટર 2' નું ટ્રેલર 3 એપ્રિલના રોજ રીલિઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 1919 ના જલિયાવાલા બાગ હત્યાકાંડ પાછળનું સત્ય ઉજાગર કરશે
9
10
જ્યારે પણ મધ્યપ્રદેશના સૌથી પ્રસિદ્ધ અને પવિત્ર શહેરનો ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે ઉજ્જૈનનું નામ ચોક્કસપણે લેવામાં આવે છે. ઉજ્જૈન જેને સમગ્ર ભારત મહાકાલના શહેર તરીકે ઓળખે છે.
10
11
Ajay Devgan Birthday- બૉલીવુડના ઓળખીતા એક્ટર્સ માંથી એક અજય દેવગનનો આજે જન્મદિવસ છે. બૉલીવુડ કૉમેડી એક્શન સીરિયસ અને આશરે દરેક ફિલ્મોના ભાગ રહેલા અજય દેવગનએ તેમના જોરદાર અભિનય માટે ઓળખાય છે. 2 એપ્રિલ 1969એ જન્મેલા અજય દેવગન ઈંડ્સ્ટ્રીમાં એક્શન ...
11
12

Jokes- એપ્રિલ ફૂલ જોક્સ

મંગળવાર,એપ્રિલ 1, 2025
છોકરી માની ગઈ તો Cool નહી તો કહી દેજે April Fool
12
13

ગુજરાતી જોક્સ - ઘઉં વેચવા ગયો

મંગળવાર,એપ્રિલ 1, 2025
એકવાર પપ્પુ અનાજ બજારમાં ઘઉં વેચવા ગયો. પછી ખૂબ જ હતાશ અવસ્થામાં ઘરે આવ્યો!
13
14
ઓફિસ જવા માટે તેના ત્રીજા માળના ફ્લેટમાંથી સાંતા. નીચે આવતા તેને ખબર પડી કે તેનો મોબાઈલ
14
15
બોલીવુડ ઈંડસ્ટ્રીની ફિટનેસ ક્વીન મલાઈકા અરોડા એક વાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં આવી છે. એક ક્રિકેટર સાથે તેમની ડેટિંગના સમાચાર સામે આવી રહ્યા છે. તસ્વીર પર ફેંસ ખૂબ રિએક્શન પણ આપી રહ્યા છે.
15
16
ચોટીલા ચામુંડા ચોટીલામાં ચામુંડા માતાજીનુ પ્રસિદ્ધ મંદિર આવેલુ છે. ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ મહત્વનું યાત્રાધામ છે.
16
17
L2 Empuraan: ફિલ્મ L2: એમ્પુરાન પર થયેલા રાજકીય વિવાદ બાદ અભિનેતા મોહનલાલની પ્રતિક્રિયા સામે આવી છે. ગુજરાત રમખાણોના દ્રશ્યો અંગે તેમણે કહ્યું કે અમે ફિલ્મમાંથી આવા વિષયોને દૂર કરવાનો નિર્ણય લીધો છે.
17
18
કેટલાક દિવસ પહેલા જ સીબીઆઈએ સુશાંત સિંહ રાજપૂત કેસમાં ક્લોઝર રિપોર્ટ ફાઈલ કરી હતી, અને હવે તેમની મેનેજર દિશા સાલિયાનન સુસાઈડ કેસમાં મુંબઈ પોલીસે ક્લોઝર રિપોર્ટ દાખલ કરી છે.
18
19
નરેશ- શું તમને “ ઘર કેવી રીતે ચલાવવો How to rule the house” નામના પુસ્તકમાંથી કોઈ લાભ મળ્યો?
19