0
Ganesh Chaturthi 2023 : ક્યારથી શરૂ થશે ગણેશ ઉત્સવ ? જાણો સાચી તિથિ પૂજા મુહુર્ત અને પૂજા વિધિ
મંગળવાર,સપ્ટેમ્બર 12, 2023
0
1
સોમવાર,સપ્ટેમ્બર 11, 2023
Ganesh chaturthi 2023 - ભારતીય સંસ્કૃતિના સુસ્કૃતિના સુસંસ્કારોમાં કોઈ કાર્યની સફળતા માટે પહેલા તેના મંગલા ચરણ કે પછી પૂજ્ય દેવોની વંદનાની પરંપરા રહી છે.
1
2
ગુરુવાર,સપ્ટેમ્બર 7, 2023
Kevda trij 2023 - કેવડા ત્રીજ 2023માં તારીખ 18 સપ્ટેમ્બર છે. સ્ત્રીઓના તહેવારોમાં કેવડાત્રીજનુ વ્રત મુખ્ય છે.
2
3
ગુરુવાર,સપ્ટેમ્બર 7, 2023
ભારતીય સંસ્કૃતિના સુસ્કૃતિના સુસંસ્કારોમાં કોઈ કાર્યની સફળતા માટે પહેલા તેના મંગલા ચરણ કે પછી પૂજ્ય દેવોની વંદનાની પરંપરા રહી છે. કોઈ કાર્યને વ્યવસ્થિત રીતે નિર્વિઘ્નપૂર્વક સંપન્ન કરવા માટે સૌ પ્રથમ શ્રીગણેશની વંદના અને અર્ચનાનુ વિધાન છે. તેથી સનાતન ...
3
4
ગુરુવાર,સપ્ટેમ્બર 7, 2023
Ganesh chaturthi 2023- ભાદ્રપદ માસની શુક્લ ચતુર્થીને એકદમ શુભ માનવામાં આવે છે. ભવિષ્યપુરાણ મુજબ આ દિવસ એકદમ ફળદાયક શિવા વ્રત કરવુ જોઈએ. સાથે જ આ દિવસથી દસ દિવસનો ગણેશમહોત્સવ શરૂ થાય છે.
4
5
Ganesh Murti Vastu Rule: દેશભરમાં ગણેશ ચતુર્થીનો ઉત્સવ ખૂબ ધૂમધામથી ઉજવાય છે. આ વર્ષે 19 સપ્ટેમ્બર એટલે કે મંગળવારે ગણપતિ અમારા ઘરમાં પધારશે. આ દિવસે ગણપતિજી પૂરા વિધિ-વિધાનની સાથે તેમની પૂજા કરાશે. ગણપતિની ઘરમાં સ્થાપના કરવાથી પહેલા કેટલીક ...
5
6
અમે બધા જાણી છે કે શ્રી ગણેશને દૂર્વા બહુ જ પ્રિય છે. દૂર્વા એક પ્રકારની ખાસ છે જે માત્ર ગણેશ પૂજનમાં જ ઉપયોગ માં લેવાય છે. આખેર શ્રી ગણેશને શા માટે દૂર્વા પ્રિય છે. તેના પાછળની સ્ટોરી છે. શા માટે તેની 21 ગાંઠ જ શ્રી ગણેશને ચઢાવવામાં આવે છે.
6
7
What does fasting on Chaturthi do- ચતુર્થીનું મહત્વ
સંકષ્ટી ચતુર્થી પરેશાનીઓને હરાવીને પરેશાનીઓને દૂર કરનારી માનવામાં આવે છે.
7
8
બુધવાર ગણેશજીની પૂજામાં ધ્યાન રાખો આ વાતો પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. બુધવારના દિવસે આ ખાસ ઉપાય કરી તમારા જીવનમાં સકારાત્મકતા લાવી શકો છો.
8
9
ગુરુવાર,સપ્ટેમ્બર 8, 2022
આર્થિક લાભ માટે- ભગવાન ગણેશના વિસર્જનથી પહેલા ગણપતિ બપ્પાને ગોળ અને ગાયના ઘીથી બનેલુ ભોગ અર્પિત કરવું. તેનાથી આર્થિક સમસ્યાઓથી છુટકારો મળશે . તેનાથી દરિદ્રતા દૂર થાય છે. ધન લાભ માટે નવા અવસર મળે છે.
9
10
ગુરુવાર,સપ્ટેમ્બર 8, 2022
અનંત ચતુર્દશીના દિવસે આપણે ભગવાન અનંતની પૂજા કરીએ છીએ અને અનંતનો દોરો બાંધીએ છીએ એવી ઇચ્છા સાથે કે આપણે હંમેશા સલામત રહીએ. અનંત ચતુર્દશીના દિવસે રાશિ મુજબ અનંતની ડોરી બાંધવાથી જીવનમાં ચારે બાજુથી શુભ પરિણામો પ્રાપ્ત થાય છે.
10
11
મંગલ મૂર્તિ બાપ્પા મોરયાને ગણેશ ચતુર્થેના દિવસે ઢોલ નગારા સાથે નાચતા-ગાતા લાવીને ઘર-ઘરમાં સ્થાપિત કરવામાં આવે છે. દસ દિવસ સુધી તેમની પૂજા-આરાધના કરવામાં આવે છે. બાપ્પાને જુદા જુદા પ્રકારના પકવાનનો ભોગ લગાવવામાં આવે છે અને દસ દિવસ બાદ ખૂબ ધામધૂમથી ...
11
12
Ganesh Chaturthi 2022 Date: ભગવાન ગણેશ સંપત્તિ, વિજ્ઞાન, જ્ઞાન અને સમૃદ્ધિના દેવ છે. તમામ નવી શરૂઆત ભગવાન ગણેશની પૂજાથી થાય છે કારણ કે તે વિઘ્નહર્તા તરીકે ઓળખાય છે. ભગવાન ગણેશને એકદંત, ગજાનન, સિદ્ધિ વિનાયક, ધમ્રકેતુ જેવા અન્ય નામોથી પણ ઓળખવામાં ...
12
13
Happy Ganesh Chaturthi 2022 : ગણેશ ચતુર્થીનો પાવન તહેવાર 10 સપ્ટેમ્બર 2021, શુક્રવારે છે. આ પાવન દિવસે પ્રથમ પૂજનીય દેવ ભગવાન ગણેશની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશની કૃપાથી વ્યક્તિની બધી મનોકામનાઓ પુરી થઈ જાય છે
13
14
Ganesh chaturthi poster- હેપી ગણેશ ચતુર્થી
Ganesh chaturthi Wishes
હેપી ગણેશ ચતુર્થી
ગણેશજીનુ રૂપ અનોખુ છે
ચેહરો પણ કેટલો ભોળો છે
જેના પર પણ આવે છે મુસીબત
14
15
ભાદ્રપદ માસની શુક્લ ચતુર્થીને એકદમ શુભ માનવામાં આવે છે. ભવિષ્યપુરાણ મુજબ આ દિવસ એકદમ ફળદાયક શિવા વ્રત કરવુ જોઈએ. સાથે જ આ દિવસથી દસ
દિવસનો ગણેશમહોત્સવ શરૂ થાય છે.
15
16
ભાદરવા માસની અજવાળી ચોથે કરાતું આ વ્રત ગણેશજીનું છે. ગણેશજી સુખ સંપત્તિના દાતા છે. આ વ્રત કરનારે સવારે વહેલા તૈયાર થઇને ગણેશજીની કરેણના લાલ ફૂલોથી પૂજા કરવી અને આખો દિવસ ઉપવાસ કરવો. ગણેશજીને લાડવાનો નૈવેધ ચડાવવો. ગણપતિનું વ્રત કરનારે ચન્દ્રના દર્શન ...
16
17
Vastu Tips: ગણેશ ચતુર્થી 31 ઓગસ્ટ 2022 ના રોજ છે, આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે અને મોદક અને લાડુ ચઢાવવામાં આવે છે. ગણેશ ચતુર્થીમાં દરેક લોકો ભગવાન ગણેશની મૂર્તિ ઘરમાં લાવે છે, પરંતુ જો તમે હંમેશા ભગવાન ગણેશની મૂર્તિ તમારા ઘરમાં રાખો છો
17
18
હિંદુ ધર્મમાં કોઈ પણ કાર્યને શરૂ કરવાથી પહેલા ગણેશ ભગવાનની પૂજાન કરવાનો વિધાન છે. માન્યતા છે કે ગણપતિની પૂજા કરવાથી કાર્યમાં કોઈ મુશ્કેલી નથી આવે છે અને તે શુભતાની સાથે સફળ થાય છે. તેથી શુભ અને લાભ આપતા દેવતાથી સંકળાયેલા ગણેશ ચતુર્થી પર્વ આ વર્ષે 31 ...
18
19
Ganesh Chaturthi 2022 Bhog: ભાદરવા મહિનાની ચતુર્થી તિથિ પર સુખ અને સમૃદ્ધિના દેવતા ભગવાન ગણેશનો જન્મ થયો હતો. આ ઉપલક્ષ્યમાં દર વર્ષે ઉત્સવ ઉજવાય છે. ગણેશ ઉત્સવનો તહેવાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી શરૂ થઈને અનંત ચતુર્દશી તિથિના દિવસે ...
19