ગુરુવાર, 25 ડિસેમ્બર 2025
0

ભાજપના પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે? આ ત્રણમાંથી કોઈએ એકની પસંદગી થઈ શકે

શનિવાર,ડિસેમ્બર 23, 2017
0
1
રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલાં કોંગ્રેસના ધારાસભ્યોમાંથી વિધાનસભાની ચૂંટણી લડેલાં સાતમાંથી પાંચ ધારાસભ્યોનો પરાજય થયો છે. ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડેલાં આ ધારાસભ્યોને હરાવવા માટે ભાજપના સ્થાનિક નેતાઓ-આગેવાનોએ ભૂંડી ભૂમિકા ...
1
2
ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે જાહેર થયાં બાદ વિજય રૂપાણીએ પત્રકારોને કહ્યું હતું કે, હું સૌથી પહેલાં કેન્દ્રીય નેતૃત્વનો હું આભાર પ્રગટ કરું છું. તેમણે અમારા પર ભરોસો મૂકીને અમને ગુજરાતની જવાબદારી સોંપી. આ ઉપરાંત ચૂંટાયેલા નેતાઓ કે જેણે સર્વસંમતિથી ...
2
3
આખરે ગુજરાતના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનના પદે બંને નેતાઓનું પુનરાવર્તન થયું છે. ત્યારે ગત પાંચ વર્ષમાં ભાજપે અનેક પડકારો સહન કરીને સરકાર ચલાવી છે. તત્કાલિન મુખ્યપ્રધાન મોદી બાદ આનંદીબેન અને વિજય રૂપાણી એમ છેલ્લાં ત્રણ વર્ષમાં ગુજરાતે બે સીએમ ...
3
4
- રૂપાણી જ ગુજરાતના નાથ - રૂપાણી બધાને સાથે લઈને ચાલનારા નેતા - રૂપાણી પર ભ્રષ્ટાચારનો કોઈ આરોપ નહી - ડેપ્યુટી સીએમ તરીકે નીતિનભાઈ પટેલ રિપીટ - આ પહેલા એવુ સાંભળવા મળ્યુ હતુ કે ગુજરાતના મુખ્યમંત્રીની દોડમાં રૂપાણી સૌથી આગળ છે. તેમણે ...
4
4
5
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે દલિત નેતા જીજ્ઞેશ મેવાણી સહિત ત્રણ અપક્ષ ઉમેદવાર ચૂંટણી જીત્યા છે. મહિસાગર જિલ્લાના મુખ્યમથક લુણાવાડા વિધાનસભા બેઠક પરથી રતનસિંહ રાઠોડ અપક્ષ તરીકે
5
6
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જબરજસ્ત ફટકો પડતા અને મૃતપાય થયેલી કોંગ્રેસમાં નવચેતના જાગી જાય તેવા પરિણામો આવતાં સૌ કોઇ ચોંકી ગયા છે. આવી હાલત થવા પાછળના કારણો અંગેનું પોસ્ટમોર્ટમ થઇ રહ્યું છે. જેની પાછળ સૌથી મહત્વનું પરિબળ સરકાર અને સંગઠન વચ્ચેનાં ...
6
7
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે દલિત નેતા જીજ્ઞેશ મેવાણી સહિત ત્રણ અપક્ષ ઉમેદવાર ચૂંટણી જીત્યા છે. મહિસાગર જિલ્લાના મુખ્યમથક લુણાવાડા વિધાનસભા બેઠક પરથી રતનસિંહ રાઠોડ અપક્ષ તરીકે ચૂંટણી જીત્યા હતા. રતનસિંહે હવે ભાજપને ટેકો જાહેર કર્યો છે. તેની ...
7
8
ગુજરાતમાં નવી સરકાર શપથ લેવા જઇ રહી છે ત્યારે સવાલ એ છે કે મુખ્યમંત્રી કોણ બનશે? શુક્રવારે ગુજરાત ભાજપના પ્રભારી અરુણ જેટલી અને અન્ય નેતાઓ ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની સેન્સ લેશે. પરંતુ અટકળો એ છે કે પીએમ મોદી અને અમિત શાહની જોડી વિજય રૂપાણી અને ...
8
8
9
ગુજરાતના રાજકારણમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીએ રાજકીય ભૂકંપ સર્જી નાખ્યો છે. જિજ્ઞેશ મેવાણી હાલ ભાજપ અને પીએમ મોદી પર આકરા પ્રહારો કરી રહ્યાં છે. તાજેતરમાં જ તેમણે પીએમ મોદી પર પર્સનલ એટેક કર્યો હતો. જો કે તે નિવેદનની ખુબ આલોચના ...
9
10
મહેસાણાના એક ખાનગી રિસોર્ટમાં કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીના પરિણામની સમિક્ષા કરી હતી જેમા મૂખ્ય સૂર એવો ઉઠયો છે કે,ભાજપે સરકારી મશીનરીનો ભરપૂર ઉપયોગ કર્યો છે. સાથે સાથે ઇવીએમમાં ય ચેડાં થયાં છે. આ શંકાને આધારે કોંગ્રેસે આગામી દિવસોમાં બેક ટુ બેલેટ ...
10
11
ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ ગુજરાત પ્રદેશ ભાજપમાં ધરખમ ફેરફારની શક્યતા સેવાઈ રહી છે ત્યારે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની જગ્યાએ નવા પ્રદેશ પ્રમુખ નિમવામાં આવી શકે છે. જો તેમને કેબિનેટમાં સ્થાન નહીં મળે તો આગામી લોકસભા ચૂંટણી 2019 સુધી તેઓ જ ભાજપના ...
11
12
કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર પાછળ જવાબદાર કારણોનું હાલ મનોમંથન કરવામાં લાગી છે. પક્ષનું માનવું છે કે, પક્ષ વિરોધી પ્રવૃત્તિ તેમજ જુનાને બદલે નવા ચહેરાઓને ટિકિટ અપાતા કેટલીક બેઠકો ગુમાવવી પડી. પક્ષના નેતાઓ પણ બે દિવસથી અશોક ગેહલોતની ...
12
13
બુધવારે 13મી વિધાનસભાના વિસર્જન માટે રાજ્યપાલ ઓ.પી. કોહલીને પત્ર સોંપાયા બાદ ગુરુવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને મંત્રીમંડળે રાજ્યપાલને રાજીનામું આપ્યું હતું. જ્યાં સુધી નવી સરકાર અને નવા મુખ્યપ્રધાન શપથ ન લે ત્યાં ...
13
14
હાર્દિક પટેલે ટવીટ કરીને કહ્યું હતું કે ભાજપ સરકારની કાર્યવાહીથી ડરવાનો નથી અને પાટીદાર સમાજના હક માટે અમારી લડાઈ ચાલુ જ રહેશે. તેણે કહ્યું કે, રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર તેની સામે
14
15
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને તેના જાતિવાદી ઝેર ફેલાવવાની અને વોટબેંકની રાજનીતિ કરવા બદલ જનતાએ વધુ એક વખત નકારી હારનો સ્વાદ ચખાડ્યો છે તેને સ્વીકારવાને બદલે કોંગ્રેસ હારનું ઠીકરું વહીવટી તંત્ર અને ઇવીએમ ઉપર ફોડવા માગે છે, જે ખૂબ જ ...
15
16
કોંગી નેતાઓના મળતિયાઓને ટિકિટ આપવાનું ભારે પડ્યું, કોંગ્રેસ જ કોંગ્રેસને હરાવે છે વર્ષ ૨૦૧૨ની સરખામણીમાં કોંગ્રેસે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં સારૃ પ્રદર્શન કર્યું છે.કોંગ્રેસે પનો કેમ ટૂંકો પડયો તેના કારણો જાણવા મથામણ શરૃ કરી છે.મહેસાણામાં પ્રદેશ ...
16
17
ગુજરાતની ચૂંટણી ભલે ખતમ થઈ ગઈ હોય પણ હજુ પણ નેતાઓ એકબીજા પર જુબાની વાર કરવા બંધ નથી થયા.. પહેલા પ્રધાનમંત્રી નરેન્દ મોદીએ જીત પછી કહ્યુ કે ગુજરાતને કેટલાક લોકોએ જાતિગત રાજનીતિમાં બીજી વાર લાવીને ઉભુ કર્યુ છે. પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ ...
17
18
વડોદરા શહેર-જિલ્લાની દસ વિધાનસભા બેઠકો પર ગઇકાલે થયેલી મતગણતરી દરમિયાન ૯૫૫ જેટલા મતો રીજેક્ટ કરવામાં આવ્યા હતાં. મહત્વની બાબત એ છે કે અમાન્ય ઠરેલા આ મતો ચૂંટણીની મહત્વની કામગીરીમાં રોકાયેલા સરકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલુ મતદાન છે. ...
18
19
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ગત વખત કરતા સારો દેખાવ કર્યો છે. મહેસાણામાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતની અધ્યક્ષતામાં એક બેઠક મળી રહી છે જેમાં હારની સમિક્ષા કરવામાં આવશે. ગત વખતની સરખામણીમાં આ વખતે કોંગ્રેસનો દેખાવ પ્રમાણમાં ખૂબ જ ...
19