સોમવાર, 29 ડિસેમ્બર 2025
0

રાજ્યની છ મહાનગર પાલિકામાં OBC, SC અને ST કેટેગરીમાં જીતેલા ઉમેદવારને મેયર પદ મળવાની શક્યતા

શનિવાર,ફેબ્રુઆરી 6, 2021
0
1
ભારતીય જનતા પાર્ટીએ વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર પછી આજે મોડી સાંજે અમદાવાદના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપે આ વખતે અનેક નવા યુવા ચેહરા અને મહિલાઓને તક આપી છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્ય ...
1
2
ભાજપ ઇચ્છતી નથી કે સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં કોઇ ગરબડ ન થાય. એટલા માટે ભાજપે આઇટી સેલની સાથે-સાથે લીગલ સેલને પણ સક્રિય કરી દેવામાં આવી છે. ભાજપએ પ્રતિ વોર્ડ બે વકીલની એક ટીમ મેદાનમાં ઉતારી છે. ભાજપે 6 મહા નગરપાલિકા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ...
2
3
ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને બે અલગ-અલગ દિવસે થનાર મતોની ગણતરીને લઇને ચૂંટણી કમિશન અને સરકારને નોટીસ જાહેર કરી છે. મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતગણતરી 23 ફેબ્રુઆરીના રોજ જ્યારે નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ...
3
4
ગુજરાત કોંગ્રેસે પાંચ મહાનગર પાલિકાના 130 ઉમેદવારોની જાહેરાત કરી આ વખતે ઉમેદવારોની જાહેરાત કરવામાં પહેલ બતાવી છે. અમદાવાદ મહાનગર પાલિકાના ઉમેદવારોની જાહેરાત થવાની હતી પરંતુ નેતાઓની સહમતિ બની ન શકતા અટકી ગઇ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસે સુરત, વડોદરા, ...
4
4
5
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ કોવિડ માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેનું દરેક પાર્ટીએ કડકાઈપૂર્વક પાલન કરવાનું રહેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ કોવિડ માટે ગાઈડલાઈન રાજ્ય ચૂંટણી અયોગે જાહેર કરી છે. રાજ્યમાં હાલ કોવિડનું સંક્રમણ ધીમે ગતિએ ...
5
6
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સતત ત્રણ વાર શાનદાર અને ઐતિહાસિક જીત પ્રાપ્ત કરનાર આમ આદમી પાર્ટી હવે અન્ય રાજ્યોમાં વિસ્તાર કરવામાં લાગી છે. આ કડીમાં આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે કે તે આગામી 2 વર્ષમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંદ અને ગુજરાત સહિત 6 રાજ્યોમાં ...
6
7
કોંગ્રેસના નેતા એક પછી એક પાર્ટીનો સાથ છોડીને ભાજપમાં સામેલ થઇ રહ્યા છે. એવામાં કોંગ્રેસ લાંબા સમયથે પોતાના નેતાઓ દ્રારા પાર્ટી છોડીને જવાની સમસ્યા સામે ઝઝૂમી રહી છે. તેના લીધે કોંગ્રેસ દિવસને દિવસે નબળી પડતી જાય છે. હવે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ...
7
8
ગુજરાતમાં એક તરફ કોરોનાના કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે. જ્યારે કોરોનાથી થતાં મોતનો આંકડો પણ ઘટી ગયો છે. રાજ્યમાં દિવાળી પછી સંક્રમણ વધ્યું હતું ત્યાર બાદ રાત્રિ કર્ફ્યૂ અમલમાં આવ્યો હતો. હવે રાજ્યમાં સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો થવાથી સ્થાનિક ...
8
8
9
આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના 527 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના ગાંધીનગર કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશપ્રમુખ ગોપાલ ઇટાલિયા, સહપ્રભારી શ્રી ગુલાબસિંહજી અને અન્ય ...
9
10
ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કે મહાનગરપાલિકા અને પછી નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે. 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી ...
10
11
ગુજરાતમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલિમીન (AIMIM)ના ગુજરાત પ્રમુખ તરીકે કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય સાબીર કાબલીવાલાની પસંદગી કરવામાં આવી છે. હવે રાજ્યમાં ઓવૈસીની પાર્ટીના પ્રવેશની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે
11
12
અમદાવાદના દરિયાપુરથી કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ આરોપ લગાવતાં કહ્યું કે ભાજપના મતોનું વિભાજન કરવા માટે પોતાની બી ટીમ ઓવૈસીની પાર્ટીને ગુજરાતમાં ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ રાજ્યમાં 182 સીટો જીતવા માંગે છે તેના માટે ઓવૈસીને મોહરું બનાવી ...
12
13
રાજ્યમાં કોરોના કાળ દરમિયાન વિધાનસભાની 8 બેઠકોની ચૂંટણી યોજાઈ હતી. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંક્રમણને કારણે પાછી ઠેલવામાં આવી હતી. હવે સ્થાનિક ચૂંટણીઓની જાહેરાત આગામી 21 જાન્યુઆરીની આસપાસ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે
13
14
ફેબ્રુઆરીમાં બે જિલ્લા, 17 તાલુકા પંચાયત, 75 નગરપાલિકા અને 1423 ગ્રામપંચાયતની ચૂંટણી યોજાશે. આ ચૂંટણી કુલ 76 વિધાનસભા વિસ્તારોમાં લડાવાની છે.ત્યારે આ ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. અને ફેબ્રુઆરીની 4 તારીખે મતદાન કરવામા આવશે અને 6 ...
14
15
હરિયાણામાં જાટ અનામત આંદોલન હિંસક બની ગયું છે. સોનીપત અને ગુડગાવમાં પ્રદર્શનકારીઓએ રેલવે સ્ટેશન સળગાવ્યું, ભિવાનીમાં બેંક બાળી મૂકી. નાંગલ ચૌધરીમાં બજારો બંધ કરાવવા ઉપરાંત દહેશત ફેલાવવાની કોશિશ થઈ. હરિયાણામાં હિંસક જાટ આંદોલન મામલે પ્રેસ કોન્ફરન્સ ...
15
16

હારેલા ઉમેદવાર વિજેતા બન્યા

બુધવાર,ડિસેમ્બર 9, 2015
મહાનગરપાલિકાનીચૂંંટણી બાદ ચાંદખેડા, સાબરમતી, રાણીપ જેવા કેટલાક વોર્ડની મતગણતરીમાં છબરડા હોવાનું બહાર આવ્યું છે. ચાંદખેડામાં વિજેતા જાહેર કરાયેલા કોંગ્રેસના ઉમેદવાર રાજશ્રીબહેન કેસરી કરતાં પણ વધુ મેળવવા છતાં ભાજપ્ના ભાનીતાબહેન પટેલને પરાજિત જાહેર ...
16
17
એક તરફ દેશમાં સહિષ્ણુતા-અસિષ્ણુતા મુદ્દે ચર્ચા ચાલી રહી છે, બીજી તરફ ભાજપે પોતાની છબી સુધારવાના ભાગ રૂપે મહાનગરથી લઈ તાલુકા પંચાયત સુધીની ચુંટણીમાં 450 મુસ્લીમ ઉમેદવારોને ટીકીટ આપી હતી, જો કે ભાજપ સહિષ્ણુ છે તે વાત હજી મુસ્લીમો સ્વીકારવા તૈયાર નથી ...
17
18
ગુજરાતની સ્‍થાનિક ચૂંટણીઓમાં ગ્રામીણ વિસ્‍તારોમાં કોંગ્રેસને મળેલી ઝળહળતી સફળતાથી ભાજપ બેચેન બની ગયુ છે. ગ્રામીણ વિસ્‍તારોમાં થયેલા નુકસાન માટે પક્ષ હવે પાટીદાર અનામત આંદોલનની ભુમિકાને દબાયેલા અવાજે સ્‍વીકાર કરી રહ્યો છે. પક્ષને સૌથી મોટી ચિંતા ...
18
19
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં સરદારનગર વોર્ડ જેવા વોર્ડમાં તો અત્યંત રસાકસીભર્યું પરિણામ આવીને કોંગ્રેસના ઓમપ્રકાશ તિવારીનો માત્ર દસ વોટથી વિજય થયો હતો. જ્યારે સરદારનગર વોર્ડમાં ૫૨૭ મતદારોએ ‘નોટા’નો ઉપયોગ કર્યો હતો. જેના કારણે આ બેઠકનું ...
19