Gujarat Samachar 1018

શુક્રવાર, 16 જાન્યુઆરી 2026
0

દિલ્હીના LGએ કેજરીવાલ સરકારની લીકર નીતિની CBI તપાસની કરી ભલામણ

શુક્રવાર,જુલાઈ 22, 2022
0
1
સુરતના સરથાણા વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. સવારના સમયે વોક પર નીકળેલા વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. બાઈક પર આવેલા ઈસમોએ ફાયરિંગ કરતાં વેપારીને ખભાના ભાગે ઈજા પહોંચી હતી, જેથી તાત્કાલિક ઈજાગ્રસ્ત થયેલા વેપારીને સારવાર અર્થે ખાનગી ...
1
2
અમદાવાદમાં 14, ગાંધીનગરમાં 8, ભાવનગર, સુરત, વડોદરા અને રાજકોટમાં કુલ 14 રમતો રમાશે ગુજરાત પહેલીવાર નેશનલ ગેમ્સ માટે યજમાન બન્યું છે. 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં રમાનાર છે.27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી પ્રથમ વખત ગુજરાતમાં નેશનલ ગેમ્સનું ...
2
3
પોલીસ સ્ટેશનની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરમાં એક પુરુષ મહિલા સૈનિકના યુનિફોર્મમાં ઊભો જોવા મળે છે. સ
3
4
યુવા મોડેલ એસેમ્બલી : તારાંકિત પ્રશ્નોત્તરી, માંગણીઓ પર ચર્ચા, સરકારી વિધેયક, બિન સરકારી કામકાજ પર ચર્ચા વિચારણા કરાઇ
4
4
5
ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ હેઠળ, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEFCC) એ બીચ એન્વાયર્નમેન્ટ એન્ડ એસ્થેટિક મેનેજમેન્ટ સર્વિસ (BEAMS) પ્રોગ્રામનું પ્રાયોગિક ધોરણે આયોજન કર્યું છે.
5
6
ભારતીય રેલવે દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “આઇકોનિક સપ્તાહ”“આઝાદીની ટ્રેન અને સ્ટેશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પશ્ચિમ રેલવેના વડોદરાના પ્રતાપનગર ખાતે સ્થિત રેલ્વે હેરિટેજ મ્યુઝિયમ તારીખ 22 જુલાઈ 2022 ને સવારે 9:00 વાગ્યાથી સાંજના 5:00 ...
6
7
ચેતેશ્વર પુજારાએ પોતાની શાનદાર ફોર્મ બતાવતા સેંસેક્સના કપ્તાનના રૂપમાં પોતાની પહેલી મેચમાં ડબલ સેંચુરી મારીને મિડિલસેક્સના વિરુદ્ધ કાઉંટી ક્રિકેટ મેચમાં બુધવારે પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી છે. કાઉંટી ક્રિકેટમાં ચાલી રહેલ સીજનમાં ...
7
8
ભારતીય રેલવે દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “આઇકોનિક સપ્તાહ”“આઝાદીની ટ્રેન અને સ્ટેશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પશ્ચિમ રેલવેના વડોદરાના પ્રતાપનગર ખાતે સ્થિત રેલ્વે હેરિટેજ મ્યુઝિયમ તારીખ 22 જુલાઈ 2022 ને સવારે 9:00 વાગ્યાથી સાંજના 5:00 ...
8
8
9
CBSE 10th 12th Result 2022 Direct Link on www.cbse.gov.in, parikshasangam.cbse.gov.in, cbseresults.nic.in, digilocker.gov.in LIVE:સીબીએસઈ બોર્ડ 12માનુ પરિણામ જાહેર થઈ ગયુ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું છે. ...
9
10
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના લઘુમતિઓ અંગે કરેલા નિવેદનનો ભારે વિરોધ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયની દિવાલ પર હજ હાઉસ લખવામાં આવ્યું છે. તે ઉપરાંત કોંગ્રેસના નેતાઓના પોસ્ટર પર કાળી શાહી લગાવવામાં આવી છે. વિશ્વ હિન્દુ ...
10
11
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકુરે અમદાવાદમાં યોજાયેલી કોંગ્રેસની નાની સમિતિના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે આવું નિવેદન આપ્યું હતું, જેના પછી રાજકારણ ગરમાયું હતું. નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના જગદીશ ઠાકુરે કહ્યું કે, દિલ્હીમાં બેઠેલા ...
11
12
New President Of India: રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. આ ચૂંટણીમાં NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ મોટી જીત મેળવી છે. તેણે વિપક્ષના પ્રતિદ્વંદીને કારમી હાર આપી છે. ઉલ્લેખનીય છે કે મુર્મુ ભારતના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમનો ...
12
13
ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે જળથી તેમનો અભિષેક કરાય છે. જળાભિષેક કરવાથી પહેલા જાણી લો કે આખરે જળથી અભિષેક કરવાના પાછળ શું કારણ છે. માત્ર જળાભિષેકથી જ ભોળાનાથ પ્રસન્ન થઈ જાય છે
13
14
મહિલાનો પતિ રામૂએ કહ્યુ કે મારી આંખોની સામે ટ્રક કામિનીની ઉપરથી નિકળી ગયો અને તે તરફડાવીને મરી ગઈ. તેમના શરીરમાં કઈક બચ્યો ન હતો. તેમજ દૂર જઈને પડી ગઈ મારી બાળકી રડી રહી હતી.
14
15
અમરનાથ દર્શનાર્થે જઇ રહેલા પાટણના એક શ્રદ્ધાળુંનું ઓક્સિજન લેવલ ઘટી જતાં ગુફાથી 10 કિ.મી. દૂર નિધન થયું હતું. શહેરના ચાર યુવકો અમરનાથ દર્શન કરવા ગયા હતા.
15
16
રાજકોટ શહેરમાં યુવાનો ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવવાની ઘેલછામાં મનોરંજનના બદલે ગુનો કરી બેસતાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક સગીર સહિત 5 શખસે પ્રથમ બાઈક પર જતા હોય અને અચાનક એકબીજા પર ધોકા પાઇપ વડે હુમલો કરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં ...
16
17
ગુજરાતના 40 હજારથી વધુ ડોક્ટરોની હડતાળ, 30 હજારથી વધુ પ્લાન્ડ સર્જરી અટકી પડશે
17
18
સુરત અને તાપી જિલ્લામાં વિધાનસભાના ચૂંટણી દરમિયાન પોતાનું સંગઠન મજબૂત બને એવા પ્રયાસો કરી રહ્યા છે. ગુજરાતમાં ચાલતા આમ આદમી પાર્ટીના વીજળી મોંઘીના અભિયાન બાદ આજે સુરતમાં અરવિંદ કેજરીવાલ પ્રથમ ગેરંટી સાથે દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી ...
18
19
સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ અને પ્રાણી સંગ્રહાલય પાસે આવેલા બીઆરટીએસ બસ સ્ટોપ ખાતે બસમાં આગની ઘટના બની હતી. જેથી અફરાતફરી મચી ગઈ હતી. બસ સ્ટોપ પર એકાએક બસમાં આગ લાગતાં શાળા અને કોલેજ જતા વિદ્યાર્થીઓ પણ દોડતા થયા હતા.
19