0
બચપન કા પ્યાર ગીત ખૂબ સાંભળ્યું હવે 'બચપન કા પ્યાર' ખરીદો માત્ર 580 રૂપિયામાં
શુક્રવાર,ઑગસ્ટ 20, 2021
0
1
કોરોના સક્રિય કેસો 5 મહિનામાં સૌથી ઓછા, નવા 36,571 કેસ નોંધાયા
1
2
સોમનાથમાં ભારત સરકારની પ્રસાદમ યોજના, ગુજરાત ટુરિઝમ, સોમનાથ ટ્રસ્ટ અને દાતાઓના સહયોગથી 4 પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં સૌથી મહત્ત્વાકાંક્ષી યોજના સાગરદર્શન નામનો એક કિ.મી. લાંબો વોક-વે 45 કરોડના ...
2
3
તાલિબાનના અફગાનિસ્તાનની સત્તામાં કાબિજ થવાની સાથે ચીનની નજર હવે ધરતી પર હાજર ખરબો ડાલરની મૂલ્યની દુર્લભ ધાતુઓ પર છે.
3
4
રાજીવ ગાંધી પુણ્યતિથિ - જાણો દેશના પૂર્વ પ્રધાનમંત્રી વિશે કેટલીક રસપ્રદ વાતો
4
5
જામનગરમાં આજે સાંજે લગભગ સાત વાગ્યા પછી ભૂંકપનો જોરદાર આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 4 થી વધુની તિવ્રતાનો આંચકો હોય મોટાભાગના લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો.
5
6
અફગાનિસ્તાન પર તાલિબાનના કબજા સાથે કટ્ટરપંથી સંગઠને સ્પષ્ટ કરી દીધુ છે કે તે કયા પ્રકાના યુદ્દગ્રસ્ત દેશ પર શાસન કરવાનો છે. તાલિબાને કહ્યુ કે સંગઠન અફગાનિસ્તન પર શરિયા અથવા ઈસ્લામિક કાયદાના માઘ્યમથી શાસન ચલાવશે. સંગઠને રવિવારે કાબુલ પર કબજો જમાવતા ...
6
7
ઉત્તરી બુર્કિના ફાસોમાં એક શંકાસ્પદ ઈસ્લામી ઉગ્રવાદીઓએ એક કાફલા પર ઘાત લગાવીને હુમલો કર્યો જેમા 17 સૈનિકો અને સ્વયંસેવી રક્ષા લડાકૂઓ સાથે ઓછામાં ઓછા 30 નાગરિકોના મોત થઈ ગયા. સરકારે આ માહિતી ગુરૂવારે આપી. બુર્કિના ફાસોના સહેલ ક્ષેત્રમાં થયેલ આ ...
7
8
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અફઘાનિસ્તાનમાં તાલિબાનને સમર્થન આપનારાઓ પર જોરદાર નિશાન સાધ્યુ છે. વિધાનસભામાં સંભલથી સમાજવાદી પાર્ટીના સાંસદ શફીકુર્રહેમાન બર્કેના નિવેદન પર કટાક્ષ કરતા સીએમ યોગીએ કહ્યું કે આવા ચહેરા સમાજ સામે ખુલ્લા થવા ...
8
9
પાકિસ્તાનમાં ફરી એક વખત શિયા સમાજને નિશાન બનાવવામાં આવ્યો છે. ગુરુવારે મધ્ય પાકિસ્તાનમાં શિયા સમુહની ધાર્મિક રેલી દરમિયાન બોમ્બ વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા અને 50 થી વધુ ઘાયલ થયા. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં પોલીસ ...
9
10
ભાવનગર માટે નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. જે અંતર્ગત ભાવનગરથી આવતીકાલથી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટની નવી સીધી વિમાની સેવાની શરૂઆત થવા જઇ રહી છે.
10
11
અફઘાનિસ્તાન પર ભલે તાલિબાનીઓએ કબજો કરી લીધો હોય અને રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડી ચુક્યા હોય, પરંતુ તાલિબાનીઓ માટે પણ બધુ જ સરળ નથી. અફઘાનિસ્તાનના કાર્યવાહક રાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે તાલિબાન સામે અવાજ ઉઠાવ્યો છે અને છેલ્લા શ્વાસ સુધી લડવાની ...
11
12
ગુજરાતમાં હાલમાં ભાજપની જન આશિર્વાદ યાત્રા ચાલી રહી છે. ત્યારે આગામી સમયમાં પણ અનેક કાર્યક્રમો થવાના છે. 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના જન્મ દિવસે રાજ્યના ગામે ગામના રામ મંદિરમાં રામ ભક્તોને જોડીને સમૂહ આરતીનો કાર્યક્રમ યોજવાની સૂચના આપવામાં આવી છે
12
13
લવ જેહાદના કાયદાની અમુક કલમોની અમલવારી પર હાઇકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) કાયદાની કલમ 3, 4, 5 અને 6માં લગ્નની બાબતમાં થયેલા સુધારાની અમલવારી ઉપર
13
14
ભારતમાં તાલિબાનને લઈને ધાર્મિક નેતાઓ અને મુસ્લિમ નેતાઓ તરફથી સતત વિચિત્ર નિવેદનો આવી રહ્યા છે. શફીકુર રહેમાન બુર્ક અને મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય નોમાની બાદ હવે દેવબંદના મુફ્તી અરશદ ફારુકીએ કહ્યું કે તાલિબાનમાં કંઈક ખાસ છે જેણે અફઘાનિસ્તાનના ...
14
15
ઈનકમ ટેક્સ ડિપાર્ટમેંટએ ટેક્સપેયર્સના આધારે પેનને લિંક કરવુ સરળ બનાવી દીધુ છે. જાણો આધાર-પેન કાર્ડને SMS થી કેવી રીતે લિંક કરી શકીએ છે.
15
16
કોલકત્તા હાઈકોર્ટએ ગુરૂવારે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી થઈ હિંસાની તપાસ સીબીઆઈને સોંપી નાખી. સરકારએ આ ફેસલાથી મમતા બેનર્જીને મોટો આચકો લાગ્યુ છે.
16
17
તાલિબાને અફઘાનિસ્તાન પર પોતાનો કબજો કરવાની સાથે જ ભારત સાથે વેપાર રોકી દીધો છે. હવે ન તો કાબુલમાં કંઈપણ નિકાસ કરી શકાય છે અને ન તો ત્યાંથી કંઈપણ આયાત કરવું શક્ય છે. તેના કારણે બજારમાં ડ્રાયફ્રુટ્સ વગેરે મોંઘા થવાની શક્યતા બતાવાય રહી છે.
17
18
એરપોર્ટ પર લોકોના જીવ જોખમમાં અફઘાનિસ્તાન પર કબ્જો મેળવ્યા બાદ તાલિબાને હવે અત્યાચાર આપવાના શરૂ કરી દીધા છે. લોકો હવે કોઈ પણ ભોગે દેશ છોડીને જવા માગે છે. ત્યારે ગત મોડી રાતે કાબુલ
18
19
અમદાવાદઃ પુત્ર બન્યો હેવાન- માતા અને કાકીના મર્ડર કરી બે દિવસ લાશ સાથે રહ્યો
19