0
દક્ષિણ આફ્રિકાથી કાર્ગો વિમાનમાં 20 હરણ અને સાબર લવાયાં
શુક્રવાર,મે 5, 2023
0
1
ગુજરાત હાઈકોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટની અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટે નીચલી કોર્ટના ઓર્ડરમાં કોઈ જ ખામી નહીં હોવાનું અવલોકન કર્યું છે. જેથી નીચલી કોર્ટના આદેશને માન્ય રાખીને સંજીવ ભટ્ટની અરજી ફગાવી દીધી છે. 1996માં બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા ...
1
2
સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં ધોળે દિવસે હત્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. કોર્ટ પરિસરથી માત્ર 100 મીટરના અંતરે એક યુવકની અજાણ્યા બે શખસ હત્યા કરી નાસી છૂટ્યા હતા. સચિનનો યુવક હત્યાના આરોપસર કોર્ટમાં તારીખ માટે આવ્યો હતો
2
3
બિહારના ભાગલપુરથી એક દિલ દહેલાવી દેનારી ઘટના સામે આવી છે.અહીં લગ્નનું વાતાવરણ ત્યારે શોકમાં ફેરવાઈ ગયું જ્યારે દુલ્હનની માંગણી પૂરી થતા જ વરનું મોત થઈ ગયું. કહેવામાં આવી રહ્યું છે કે વરરાજાને હાર્ટ એટેક આવ્યો હતો. તે જ સમયે, તેના પતિના મૃત્યુના ...
3
4
PM Modi On The Kerala Story: બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાના કોંગ્રેસના ઘોષણાપત્રના વચનને લઈને પીએમ મોદી સતત હુમલો કરી રહ્યા છે. તેમણે શુક્રવારે બલ્લારીમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યુ કે કોગ્રેસના ઘોષણાપત્રમાં ઢગલો ખોટા વચન આપ્યા છે.
4
5
ધોરણ 12 સાયન્સનું ત્રણ દિવસ પહેલા પરિણામ આવ્યું હતું, જે અગાઉના વર્ષ કરતાં ઓછું છે. જેની પાછળનું એક કારણ વિદ્યાર્થીઓ મેડિકલ અને એન્જિનિયરિંગની પ્રવેશીક પરીક્ષા માટે જ તૈયારી કરતા હોય છે અને તેઓ સ્કૂલની જગ્યાએ કોચિંગમાં વધુ સમય ફાળવતા હોય છે.
5
6
મધ્યપ્રદેશના મુરૈનાથી દિલ દહલાવતી ઘટના સામે આવી છે અહીં સિહોનિય વિસ્તારના લેપા ભિસોડા ગામમાં 5 મેની સવારે એક જ પરિવારના 6 લોકોની નિર્દયતાથી હત્યા કરી નાખી છે. હત્યા દિવસના અજવાળામાં ગોળી મારીને કરી છે. મામલો જૂની દુશ્મનીનો જણાવવામાં આવી રહ્યુ છે ...
6
7
એનસીપીની એક પેનલે શરદ પવારના રાજીનામું આપવાના નિર્ણયને નકારી કાઢ્યો હતો, જોકે 82 વર્ષીય પવારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ 1999માં સ્થાપેલા પક્ષના વડા તરીકે પદ છોડવા માગે છે.
7
8
‘MS Dhoni The Untold Story’- સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના ફેંસને ખાસ ગિફ્ટ મળશે. સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી (MS Dhoni The Untold Story) ફરી એકવાર સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ વર્ષ 2016માં ...
8
9
સિદ્ધાર્થ ગૌતમનુ જીવન, જેને આપણે બુદ્ધ કહીએ છીએ, તે દંતકથા અને પૌરાણિક કથામાં સંતાયેલું છે. મોટાભાગના ઇતિહાસકારોનુ માનવુ છે કે એ એવા વ્યક્તિ હતા જેના વિશે આપણે ખૂબ ઓછુ જાણીએ છીએ. સિદ્ધાર્થ એ સંસ્કૃત નામ છે જેનો અર્થ થાય છે "જેણે એક ધ્યેય પૂરો કર્યો ...
9
10
ઉત્તરાખંડના બદ્રીનાથ મંદિરમાં જતા હજારો ચારધામ તીર્થયાત્રી શુક્રવારે ઉત્તરાખંડના ચમોલી જીલ્લામાં પર્વતોથી એક મોટો ખડક ઘસડી હવાથી અને એક મુખ્ય રોડના અવરૂદ્ધ થવાના કારણે રસ્તામાં ફંસી ગયા.
10
11
ODI World Cup 2023 IND vs PAK Match : ભારત અને પાકિસ્તાનની ટીમો ક્રિકેટ મેદાન પર એકવાર ફરીથી સામસામે રમવા જઈ રહી છે. આ વર્ષે વનડે વિશ્વકપનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. જેની મેજબાની ભારતને મળી છે
11
12
- પૂનમના દિવસે પીપળાના ઝાડની પૂજાનુ વિશેષ મહત્વ હોય છે. પૂનમના દિવસે પીપળા પર જળ ચઢાવવાથી કુંડળીમાં અશુભ ગ્રહની છાયા ઓછી થાય છે અને પરેશાનીઓ ખતમ થાય છે.
12
13
ઉત્તરપૂર્વીય ભારતીય રાજ્ય મણિપુરમાં ફાટી નીકળેલી હિંસાને કારણે ઇમ્ફાલમાંથી 9,000 થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. આવી સ્થિતિમાં હિંસા પર કાબૂ મેળવવા માટે મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. દરમિયાન, આદિવાસીઓ અને બહુમતી મેઈતી સમુદાય વચ્ચે ...
13
14
KKR vs SRH: IPL 2023 ની 47મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ. આ મેચમાં KKRના કેપ્ટન નીતિશ રાણાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા KKR ટીમે હૈદરાબાદને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ ...
14
15
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચાલુ વર્ષે એક જ મહિનામાં 10 લાખથી વધુ મુસાફરો આવાગમન કર્યું છે. ગત નાણાંકીય વર્ષમાં અમદાવાદ એરપોર્ટ પરથી 01 કરોડથી વધુ લોકોએ મુસાફરી કરી હતી. ઉલ્લેખનીય છે કે ઉનાળુ વેકેશનને લઈને બહારગામ જતા ...
15
16
વિજય રૂપાણી સરકાર દ્વારા ચામુંડા માતા મંદિર ચોટીલા ખાતે રોપ-વે બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. તે માટેના ટેન્ડર બહાર નીકળ્યા હતા. આ ટેન્ડરમાં મે.માર્સ એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને પ્રોજેકટની ફાળવણી કરવામાં આવી હતી. જેની સામે શ્રી ચામુંડા ...
16
17
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રમંડળની બેઠક મળી હતી. બેઠકમાં ચર્ચાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, પંચાયત સેવા વર્ગ-૩ની તલાટી કમ મંત્રીની ભરતી ...
17
18
Anil Dujanaencounter in UP- યુપી STFએ મેરઠમાં ગેંગસ્ટર અનિલ દુજાનાને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. દુજાના નોઈડાના બાદલપુરનો રહેવાસી હતો. 3 વર્ષ સુધી અયોધ્યા જેલમાં બંધ હતા. થોડા સમય પહેલા તે જામીન પર છૂટ્યો હતો.
18
19
Russia Ukraine War: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર ઘાતક હુમલા બાદ રોષે ભરાયેલા રશિયાએ યુક્રેન પર ખતરનાક વળતો હુમલો કર્યો છે. યુક્રેનમાં વિસ્ફોટકો સાથે ડ્રોનનો વરસાદ થતાં ખળભળાટ મચી ગયો છે. રશિયાના આ જવાબી હુમલામાં યુક્રેનના 21 લોકોના મોત થયા ...
19