0
Gujarat Tourism - ‘રાણી કી વાવ’ કે અડાલજની વાવ
સોમવાર,એપ્રિલ 17, 2017
0
1
ગુરુવાર,જાન્યુઆરી 19, 2017
મહેસાણા જિલ્લામાં સૌથી વધુ સૂર્ય મંદિરો હોવાના ઐતિહાસિક પુરાવા સાંપડે છે. જેમાં મોઢેરાનું સૂર્ય મંદિર, સરસ્વતી નદીને કિનારે ભાયલ સ્વામી સૂર્ય મંદિર, નુગરનું સૂર્ય મંદિર, પીલુદરાનું સૂર્ય મંદિર, ખેરાલુનું સૂર્ય મંદિર, કોણાર્કનું સૂર્ય મંદિર, દવાડાનું ...
1
2
ભગવાન શ્રીકૃષ્ણએ અને ભાઇ બલદેવજીએ સૌ પ્રથમ ગિરનારની લીલી પરિક્રમા કરી હતી. વર્ષ 1864માં દિવાન અનંતજી અમરચંદ વસાવડાએ જેઠ માસમાં સંધ કાઢીને પ્રથમ એવી સંધ પરિક્રમા કરી હતી. આ ઉપરાંત સંત દેવીદાસ, અમર દેવીદાસના ગુરૂ, જેરામ ભારતી, મંડિયા સ્વામી, મેકરણ ...
2
3
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ ઊભો થયો છે ત્યારે પાકિસ્તાનમાં કાશ્મીરની સાથે જૂનાગઢનો વિવાદ પણ ચર્ચામાં આવ્યો છે. કાશ્મીરની સાથે જૂનાગઢનો વિવાદ પણ વર્ષ ૧૯૪૭-૪૮થી સંયુક્ત રાષ્ટ્રમાં પેન્ડિંગ છે. બંને દેશો વચ્ચેના હાલના તણાવભર્યા માહોલમાં નવાબી ...
3
4
ભુજથી માત્ર ૪૦ કિ.મી.ના અંતરે અંજાર નામે એક ગામ આવેલું છે જ્યાં પહેલાના જમાનામાં થઈ ગયેલ સતી તોરલ અને લુંટારો બાદમાં સાધુ બનેલ જેસલની સમાધિ આવેલી છે. આ ગામનું નામ પહેલાં અંજેપાળ હતું પરંતુ સમયના વહાણની સાથે તેનું...
4
5
આપણે બધા વિદેશ ફરવાની ઈચ્છા રાખીએ છીએ. વિદેશમાં પણ એવા સ્થાન છે જ્યા કમસે કમ ભારતીય ઉપમહાદ્વીપથી ક્યાક દૂર જવાની તક મળે. જુઓ ભાઈ પૈસાવાળા તો વિચાર કરતા પહેલા ઘર છોડીને નીકળી પણ જાય છે. આ બધી પૈસાની રમત છે. ખિસ્સામાં પૈસા હોય તો શુ નથી થઈ શકતુ. પણ ...
5
6
ગુરુવાર,સપ્ટેમ્બર 8, 2016
ગુજરાતના ભરૂચ જિલ્લાનો ઝગડીયા તાલુકો પ્રાચિન હેરિટેજ સાઈટોથી સમૃદ્ધ છે. અહીં સ્થિત કડિયાડુંગરની ગુફા એક જોવા જેવી જગ્યા છે. અહીં ઝાઝપોર ગામની બાજુમાં આવેલા કડિયા ડુંગરની ખડકમાંથી કોતરીને બનાવેલી 7 જેટલી બૌદ્ધ ગુફાઓ પુરાતન સ્થાપત્યોમાં વિશેષ મહત્ત્વ ...
6
7
મંગળવાર,સપ્ટેમ્બર 6, 2016
ગુજરાતમાં ગણપતિના અનેક મંદિરો આગવી ઓળખ ધરાવે છે. ઉતર ગુજરાત પ્રાચીન મંદિરોની પુણ્યભૂમિ છે આ પ્રદેશમાં ઊંઝા, ઐઠોર, સુણોક, કામલી, વાલમ, વડનગર, ભાખર, સિદ્ધપુર જેવા અનેક ગામોમાં સદીઓ પુરાણા મંદિરો કે જેના ભવ્ય ભૂતકાળ સાક્ષી પૂરતા ઉભેલા જોવા મળે છે. ...
7
8
ભારતમાં ઉનાળાની વિદાય બાદ ધીરે ધીરે ચોમાસાના આગમનની શરૂઆત થઇ રહી છે. ચોમાસામાં કુદરતી સોંદર્ય જ્યાં સોળે કળાએ ખીલી ઉઠે છે ત્યારે કુદરતના ખોળે ફરવાની ઇચ્છા સૌ કોઇને થાય છે. ગુજરાતમાં પણ એવા અનેક સ્થળો છે જે વરસાદમાં આહલાદક બની જાય છે. એટલુ જ નહીં ...
8
9
ઉપરકોટની અંદર આવેલી આ બે વાવ અત્યંત અસામાન્ય પ્રકારની છે અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં જોવા
મળતી વાવ કરતા જૂદી છે. મોટા ભાગની વાવો જમીનના વિવિધ પ્રકારના નીચલા પડો અને ખડકોના સ્તરો ખોદીને બનાવવામાં આવે છે અને પથ્થરના સ્તંભો, તળિયા, સીડીઓ અને દિવાલો ...
9
10
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરની પૂર્વ દિશા તરફ પંદર કિ.મી.ના અંતરે રોડા ગામ આવેલું છે. રોડા ગામના સીમાડામાં પ્રાચીન અવશેષો ધરાવતા સાત મંદિરો આવેલા છે. સાત મંદિરોનો સમૂહ ધરાવતું આ પ્રાચીન સ્થાપત્યમાં પૂર્વ ચાલુક્ય શૈલીની કલા- કારીગરી જોવા મળે છે. ...
10
11
અક્ષરધામ ગુજરાતનું સૌથી પ્રસિધ્ધ અને વિશાળ મંદિર છે. ગાંધીનગરમાં આવેલ આ મંદિરની સ્થાપના 2જી નવેમ્બર 1992ના રોજ કરવામાં આવી હતી અને આનું બાંધકામ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. ગાંધીનગરની 23 એકર જમીનમાં બંધાયેલ....
11
12
ભારતના ચાર પવિત્ર ધામોમાંનું એક છે દ્વારકા. સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠે આવેલ આ નગરી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા નિર્માણ પામેલ છે. એવું માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણએ બનાવેલ આ નગરી ડૂબી જતાં તેમના પ્રપૌત્ર વજ્રનાભે નજીકમાં...
12
13
પિકનિક પ્લેસ તરીકે દીવ ઘણો સારો ઓપ્શન છે. અહીં તમને પિકનિકમાં માણવા લાયક બધો મસાલો મળી રહેશે. અરબની ખાડીમાં વસેલો નાનકડો દ્વીપ દેશની સાત કેન્દ્રશાસિત પ્રદેશોમાંના દમણ અને દીવનું નાનકડું શહેર છે. અહીં ત્રણ બીચ છે - નાગોઆ બીચ, ઘોઘલા બીચ અને જલંદર બીચ. ...
13
14
અમદાવાદથી લગભગ ૮૦ કિ.મી,સંસ્થાન ના મધ્યભાગમાં,ચારે તરફ અરવલ્લી પર્વત ની ઊંચી ટેકરીઓ ના પેટાળમાં પ્રાચીન શહેર ઈડર વસેલુ છે, પુરાણો માં મળી આવતા ઉલ્લેખો મુજબ અહી ઈલ્વન અને વાતાયી નામના બે અસુરો એ ત્રાસ વર્તાવ્યો હતો જેથી અગત્સ્થ ઋષીએ શાપ આપી બંને ...
14
15
સ્વર્ગ દ્વાર, મોક્ષ દ્વાર, દેવકી ચોક, વસુદેવજીની શેરી, ગોપાલજીની શેરી, ફૂલેકા શેરી, ભીડભંજન શેરી, વ્યાસ શેરી, હર્ષદા શેરી, બ્રહ્મકુંડ, કકરાટ કુંડ, સ્નાન કુંડ, ઉગમણો ચોક, ખારવા ચોક, ત્રણબત્તી ચોક, હોળી ચોક, ડેલો, ખડકી અને ટાંકું. જી, હા, સૌરાષ્ટ્ર ...
15
16
આમ તો આખા ભારતમાં ઘણી જગ્યાએ સિંહ જોવા મળી જાય છે પરંતુ ગીરનું અભ્યારણ એશિયામાં ખુબ જ પ્રખ્યાત છે જે ગુજરાતમાં આવેલ છે. આજકાલ પ્રાણીઓને જોવા માટે ઝૂમાં જવું પડે છે. કેમકે લોકોના શિકારને લીધે દિવસે દિવસે તેમની સંખ્યા સતત ઘટતી...
16
17
ઉનાળો શરૃ થતાં જ કચ્છમાં સુરજ નારાયણનો પ્રતાપ- પ્રસરવા માંડે છે તેમાં ઓતરા ચિતરાના ચૈત્ર વૈશાખ મહિનામાં તો ગરમીથી બચવા આશરો શોધવા માટે પશુ પક્ષી અને કાળા માથાનો માનવી પણ ફાંફા મારતો થઈ જાય છે. કચ્છમાં રણમાં ગરમીનો પારો ૪પ-પ૦ અંશની આસપાસ ફરવા લાગે ...
17
18
અહીંથી કોઈ ખાલી હાથે ક્યારેય પાછું ફર્યું નથી. તમે દિલથી આપજો, પીરબાબા તમને દિલથી આપશે.’ આવી કેટકેટલીય વાતો એક સાથે મારા કાને અથડાઈ રહી હતી. હું એક જગ્યાએ શાંતિથી ઊભી રહી. ખુલ્લા મસ્તકે પીરબાબાના દર્શન કરાય નહીં એટલે દુપટ્ટો માથે ઓઢીને મસ્તક ...
18
19
ગુજરાતના મહત્વના તીર્થઘામોમાં રાજા રણછોડનું ડાકોર શ્રઘ્ઘાનું સ્થાન ઘરાવે છે. તેનું ક્ષેત્રફળ પ.૧ ચો.માઈલમાં વિસ્તરેલું છે અને વસ્તી અંદાજે ૪૦ હજારની છે. જેમાં બ્રાહ્મણની વસ્તી વઘારે છે. આ ડાકોરમાં રણછોડરાય ઉપરાંત શ્રી લક્ષ્મી મંદિર, ગાયત્રીજી નું ...
19