Gujarati Business News 155

શનિવાર, 17 જાન્યુઆરી 2026
0

હવે જનધન ખાતામાંથી એક મહિનામાં 10 હજારથી વધુ કેશ નહી કાઢી શકાય

બુધવાર,નવેમ્બર 30, 2016
0
1
નોટબંધી પછી એકાઉંટ્સમાં થઈ રહેલ લેવડદેવડ પર ઈનકમ ટેક્સ ડિપાર્ટમેંટની નજર છે. આવામાં જેમના પણ એકાઉંટ્સમાં વધુ લેવડ દેવડ થઈ રહી છે તેને આઈટી ડિપાર્ટમેંટની તરફથી ટેક્સ નોટિસ મળી શકે છે. જો કે તમને નોટિસ મળે તો ગભરાશો નહી. પણ તેનો યોગ્ય રીતે જવાબ આપો. ...
1
2
સરકાર સંસદન વર્તમાન સત્રમાં ટેક્ષ કાયદામાં સંશોધન લાવવાની યોજના બનાવી રહી છે. જેના હેઠળ નોટબંધી પછી 30 ડિસેમ્બર સુધી જાહેર બેહિસાબ જમા બેંક રાશિ પર ન્યૂનતમ 50 ટકા કર લાગી શકે છે. આ ઉપરાંત બાકી રકમના અડધાના નિકાસી પર ચાર વર્ષની રોક લાગી જશે.
2
3
500 રૂપિયાના નવા નોટને આવીને હજુ બે અઠવાડિયા થયા છે. પણ માર્કેટમાં બે પ્રકારના નોટ મળવાથી લોકોને પરેશાની થઈ રહી છે. તે અસલી અને નકલીને લઈને પરેશાન છે. આ નોટોમાં અનેક નાના-નાના ફરક છે. બીજી બાજુ આરબીઆઈએ આ નોટમાં મિસ્ટેકની વાત માની લીધી છે. ઉલ્લેખનીય ...
3
4
હવે બેંક ખાતામાં બેહિસાબ પૈસા જમા કરતા 60 ટકા સુધીનો ટેક્સ વસૂલ કરવામાં આવી શકે છે. સરકાર આ વિશે જલ્દી મોટો નિર્ણય લઈ શકે છે. આ માટે સરકારે સંસદના વર્તમાન સત્રમાં ઈંકમટેક્ષ કાયદામાં નવા નિયમોનો પ્રસ્તાવ લાવી શકે છે. જેથી કાળાનાણા પર 45 %થી ટેક્ષ ...
4
4
5
500 અને 2000ના નવા નોટોની રંગીન ફોટોકોપી કરી કેટલાક દગાબાજોએ ઠગવાની કોશિશ જરૂર કરી પણ અસલમાં આ નોટોના સિક્યોરિટી ફીચર્સ એટલા મજબૂત છે કે તેની નકલ આગામી 5 વર્ષ સુધી નથી બનાવી શકાતી.
5
6
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બરની રાત્રે 8 વાગ્યે જ્યારે 500 અને 1000ના નોટ બંધ કરવાનુ એલાન કર્યુ હતુ. ત્યારે કેટલાક સ્થાનોને અપવાદની યાદીમાં રાખ્યા હતા. તેમા મોટાભાગની સરકારી સેવાઓનો સમાવેશ હતો. જે માટે લોકો જૂના નોટ આપી શકતા હતા. પણ આજે 24 ...
6
7
500 અને 1000ના રૂપિયાના નોટ પર બેનના નિર્ણયથી એ લોકોને ખૂબ મુશ્કેલી આવી જેમની પાસે મોટી સંખ્યામાં આ નોટ રહેલા હતા. એવા લોકો જરૂર ખુશ થશે જેમની પાસે આ નોટ નામ માત્રના જ હતા. પણ આ તેમની ગેરસમજ છે. ભલે સરકારના ડિમોંટેટાઈઝેશનના નિર્ણયથી લૉંગ ટર્મમાં ...
7
8
કેશની મુશ્ક્લી દૂર કરવા માટે સરકાર દરેક શક્ય પ્રયત્ન કરી રહી છે. આજે રિઝર્વ બેંકે નવા આદેશમાં કહ્યુ કે તમે કોઈપણ બેંકની સ્વાઈપ મશીનમાંથી રોજ બે હજાર રૂપિયા કેશ કાઢી શકો છો. રિઝર્વ બેંકે સ્પષ્ટ કહ્યુ છેકે આ પ્રકારના સ્વાઈપ પર બેંક તમારી પાસેથી કોઈ ...
8
8
9
નવી દિલ્હી- નોટબંદી પછી અત્યારે લોકોને બીજુ ઝટકો લાગ્યું છે અને એફડી પર વ્યાજ ઘટયું છે. નોટબંદી પછીએ જમા થતી પૂંજીમાં અચાનક થતી વૃદ્ધિને જોતા ICICI બેંક , HDFC બેંક અને કેનરા બેંક સાથે ઘણા
9
10
નોટબંદીથી પરેશાન જનતાને કેંદ્ર સરકાર એ પેટ્રોલ અને ડીઝલના કીમતમાં ઘટાડો કરી રાહત આપી. સરકારે પેટ્રોલના કીમાતમાં 1.46 રૂપિયા અને ડીઝલની કીમતમ્કાં 1.53 રૂપિયાનુ ઘટાડો કરેલ છે. નવી કીમત મંગળવાર રાત્રે 12 વાગ્યાથી લાગૂ થઈ
10
11
મોદી સરકાર દ્વારા 500 અને 1000ની નોટોને અમાન્ય જાહેર કરવાની સાથે કહ્યુ છે કે, જો તમારી પાસે આ નોટો રોકડમાં હોય તો તમે બેંકમાં તમારા ખાતામાં જમા કરાવી દયો પરંતુ સરકારનુ કહેવુ છે કે, ખાતામાં અઢી લાખથી વધુની રોકડ રકમ જમા કરાવશો તો મુશ્કેલી ઉભી થશે. અઢી ...
11
12
કાળાનાણા પર સર્જિકલ સ્ટ્રાઈક પછી હવે સરકારનીનજર છુપાયેલા ધન કુબેરો પર છે. આવકવેરા વિભાગ અને પ્રવર્તન નિદેશાલયે કાળાધનને સફેદ કરવાની તપાસ શરૂ કરી દીધી છે. આવકવેરા વિભાગ અને ઈડી કરશે વેરીફિકેશન
12
13
નોટ બેનના નિર્ણય પછી દેશભરમાં ચાલી રહેલ કેશની તકલીફ વચ્ચે સ્ટેટ બેંક ઓફ ઈંડિયાએ એક રાહત ભર્યા સમાચાર આપ્યા છે. SBI ટૂંક સમયમાં જ પોતાના એટીએમમાંથી 20 અને 50 રૂપિયાના નોટ કાઢવાની સુવિદ્યા આપવામાં આવી રહી છે. એટીએમમાં નવી નોટોને લઈને આવી તકનીકી ...
13
14
દેશમાં 500 અને 1000ની નોટો પર પ્રતિબંધ બાદ દરેક વ્યક્તિને છૂટા પૈસા અને પોતાની પાસે રહેલી જૂની નોટો વટાવવાની ચિંતા છે.તો તેવા સમયે ગુજરાતમાં સૌથી ચાલાક ગણાતા અમદાવાદીઓ ક્યાં પાછળ રહી જવાનાં. અમદાવાદીઓ હાલ જ્યાં પણ જુની નોટો ચાલે છે તે દરેક સ્થળોનો ...
14
15
સરકારે રવિવારે એટીએમ અને બેંકોમાંથી રોકડ રકમ કાઢવાની સીમા વધારવાની જાહેરાત કરી. નાણાકીય મંત્રાલય મુજબ હવે એટીએમમાંથી લોકો 2000 રૂપિયાને બદલે 2500 રૂપિયા કાઢી શકશે. આ સાથે જ હવે બેંકોમાં મોટ બદલવાની સીમા 4000 રૂપિયાથી વધીને 4500 રૂપિયા કરવામાં આવી
15
16
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે મોડીરાત્રે નોટ પ્રતિબંધના મુદે ચર્ચા કરવા માટે એક મીટીંગ બોલાવી હતી. વડાપ્રધાનના નિવાસે યોજાયેલી આ બેઠકમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ, નાણામંત્રી અરૂણ જેટલી, માહિતી અને પ્રસારણ મંત્રી વેકૈયા નાયડુ, વિજળી મંત્રી પીયુષ ગોયલ, ...
16
17
500 અને 1000 રૂપિયાના નોટ પર પ્રતિબંધ પછી થઈ રહેલી પરેશાની વચ્ચે કેન્દ્રીય નાણાકીય મંત્રી અરુણ જેટલી પ્રેસ કોંફ્રેસ કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા એકાએક કરવામાં આવેલ નિર્ણયનો કોંગ્રેસ, આપ અને ટીએમસી સહિત અનેક દળોએ વિરોધ કર્યો છે. દિલ્હીના ...
17
18
શુક્રવારથી ATMએ કામ કરવુ શરૂ કર્યુ છે અને સરકારના આદેશો પછી બેંકે પણ નોટ બદલવાનુ કામ રાત્રે 9 વાગ્યા સુધી કરી રહી છે. જો કે તેનાથી સ્થિતિમાં હજુ સુધી કેટલાક ખાસ ફેરપહર જોવા મળ્યો નથી અને કેશની કમીને કારણે મોટાભાગના લોકોને ATMમાંથી પૈસા નથી મળી ...
18
19
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી 500 અને 1000ના નોટ બેન કરવાની જાહેરાત પછી આપવામાં આવેલ કેટલીક સગવડો વિરુદ્ધ જતા વેસ્ટર્ન રેલવેએ ટિકિટ બુકિંગથી લઈને નવુ ફરમાન જાહેર કર્યુ છે. રેલવેએ ત્રણેય પ્રકારના એસીના વેટિંગ પર રોક લગાવી દીધી છે. વેસ્ટર્ન ...
19