0
બ્લેકમની પર ટેક્સ સાથે 200% દંડ
ગુરુવાર,નવેમ્બર 10, 2016
0
1
બુધવારે શેયર માર્કેટ ખુલતા જ જોખમની સોને આશા હતી. ભારત સરકાર દ્વારા નોટ બેન અને અમેરિકાની ચૂંટણીમાં જીત ના નિકટ પહોંચી ચુકેલ ટ્રંપના સમાચાર વચ્ચે બજાર ખુલ્યા ત્યારે શેરમાર્કેટનુ ડાઉન થવુ નક્કી હતુ. બોમ્બે સ્ટૉક એક્સચેંજના ડેટા મુજબ ગ્લોબલ સ્ટોક ...
1
2
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જેવી 500-1000 રૂપિયાના નોટ બંધ કરવાની જાહેરાત કરી દેશમાં આ નિર્ણયને લઈને સેંકડો સવાલ ઉભા થયા. મતલબ હવે ઘરોમાં અને લોકો પાસે પડેલા 500-1000ની નોટનુ શુ થશે. શુ તેમની મહેનતની કમાણી નોટ હવે બેકાર થઈ જશે ? આવતીકાલે ...
2
3
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જેવી 500-1000 રૂપિયાના નોટ બંધ કરવાની જાહેરાત કરી દેશમાં આ નિર્ણયને લઈને સેંકડો સવાલ ઉભા થયા. મતલબ હવે ઘરોમાં અને લોકો પાસે પડેલા 500-1000ની નોટનુ શુ થશે. શુ તેમની મહેનતની કમાણી નોટ હવે બેકાર થઈ જશે ?
3
4
પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે રાષ્ટ્રને સંબોધિત કરતા સીમા પારથે આવી રહેલ નકલી નોટ પર લગામ લગાવવા માટે મોટુ પગલુ ઉઠાવ્યુ છે. મોદીએ 500 અને 1000ના નોટને તત્કાલ પ્રભાવથી બંધ કરવાનો આદેશ આપ્યો. પીએમ મોદીના સંબોધન પછી આર.બી.આઈ તરફથી 500 અને 2000 રૂપિયાની ...
4
5
PM નરેન્દ્ર મોદીએ રૂપિયા 500 અને રૂપિયા 1000ની ચલણી નોટ 8 નવેમ્બરને મઘરાતથી બંધ કરી છે. તેની અનેક વિપરીત અસર આજે બુધવારે જોવા મળશે. રોકડ નાણાથી થતાં તમામ વ્યવહારો બંધ થઈ જશે. તેમજ બેંકો બંધ રહેનાર હોવાથી બેંકોમાં ચેકોનું કલિયરીંગ સંપૂર્ણ બંધ રહેશે. ...
5
6
ટૂંક સમયમાં જ તમને પાસપોર્ટ, લાઈસેંસ બનાવવુ, રજિસ્ટ્રેશન કરવવા, સરકારી પરીક્ષાઓ અને દરેક એ સેવા માટે વધુ ફી ચુકવવી પડશે જે સરકાર તરફથી પુરી પાડવામાં આવે છે. નાણાકીય મંત્રાલયે મંત્રાલયો અને વિભાગોને યૂઝર ચાર્જ વધારવા માટે કહ્યુ છે. મંત્રાલયે ...
6
7
ગુડસ અને ટેક્સ-જીએસટીના ચાર દરો પર સહમતિ બની ગઈ છે. તેમાં આમ આદમીને મોટી રાહત આપવામાં આવી છે. જીએસટી કાઉંસિલે ગુરુવારે ચાર સ્તરીય જીએસટી દરનો નિર્ણય કર્યો છે. આ દરો હશે 1, 12, 18, 28 ટકા. ઉલ્લેખનીય છે કે એ પહેલા થયેલ કાઉંસિલની બેઠકમાં જી.એસ.ટી ...
7
8
sensex
શેરબજાર મૂહુર્ત ટ્રેડીંગ સવંત 2073ના મૂહુર્ત ટ્રેડીંગમાં સેન્સેકસ 11 પોઇન્ટ ઘટીને 27930 પર બંધ થયું અને નીફટી 12.30 ઘટીને 8625 પર બંધ થયું
8
9
શુક્રવાર,ઑક્ટોબર 28, 2016
ભારતમાં સોનું ખરીદવા માટેના શ્રેષ્ઠ સમય ધનતેરસના દિવસે વેચાણની અપેક્ષા સાથે ઝવેરી બજારમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રવિવારે પુષ્ય નક્ષત્રના દિવસે સોની બજારમાં ખરીદીની રોનક જોવા મળી હતી. ઝવેરી બજારના અગ્રણીઓના મતે આ વર્ષે દિવાળી આસપાસ જે ખરીદી જોવા ...
9
10
શુક્રવાર,ઑક્ટોબર 28, 2016
તહેવારના દિવસે લોકો ખાસ કરીને ગાડીઓ વસાવતા હોય છે. ત્યારે ધનતેરસના દિવસે માત્ર અમદાવાદમાં જ લગભગ 3000થી વધારે કાર ડિલીવર થવાની છે અને કાર ડીલર્સ માટે આજનો દિવસ ખુબ ફાયદાકારી રહેશે એવું લાગી રહ્યું છે. આજના શુભ દિવસે કાર મેળવવા માટે ગયા વર્ષની ...
10
11
શહેરની હરેક્રિષ્ણા એક્સપોર્ટ્સ દ્વારા કંપનીમાં કામ કરતા 5500થી વધુ કર્મચારીઓમાંથી સર્વશ્રેષ્ઠ કામ બદલ વર્ષે પણ ફરીથી બોનસ તરીકે કાર અને મકાન આપવાની જાહેરાત કરાઇ છે. ગત વર્ષે હરેક્રિષ્ણા દ્વારા 491 કાર, 200 મકાન તેમજ જ્વેલરી બોક્ષ બોનસ તરીકે અપાયા ...
11
12
દેશની સૌથી મોટી કન્ઝયુમર ગુડ્સ કંપની હિન્દુસ્તાન યુનિલીવરની પેરેન્ટ કંપની યુનિલીવરે એ પ્રથમ વાર માન્યુ કે યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિના લીધે તેને ટક્કર મળી રહી છે.યુનિલીવરે કહ્યું કે તે પતંજલિ સામે ભાથ ભીડવા માટે નેચરલ સેગમેન્ટમાં નવા ...
12
13
ગુજરાતમાં મગફળી અને કપાસનું ઉત્પાદન વેચાણ માટે બજારમાં આવી ગયું છે. ખેડૂતોને મગફળીના એક મણના રૂ. 600 અને કપાસના રૂ. 700થી 750 જ મળતા હોવાથી માર્કેટયાર્ડમાંથી માલને પરત લઈ જવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
13
14
દિવાળીના તહેવારો નજીક આવતાં જ શહેરના બજારોમાં મુખવાસની અનેક વરાયટી જોવા મળી રહી છે. પરંતુ ગત વર્ષની તુલનાએ આ વર્ષે મુખવાસના ભાવોમાં સીધો ૩૦ ટકાનો ભાવ વધારો નોંધાયો છે. ગત વર્ષે જ નહીં બે માસ પૂર્વે મુખવાસનો ભાવ રૂ.ર૦૦થી ૪૦૦ વચ્ચે પ્રતિ કિલો હતો જે ...
14
15
દેશની સૌથી મોટી કંપનીઓમાં સ્થાન ધરાવનાર તાતા ગ્રુપના ચેરમેન સાઇરસ મિસ્ત્રીએ પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપ્યું હતું. નમકથી લઈને સોફ્ટવેર બિઝનેસમાં માંધાતા ગણાતા, 108 અબજ ડોલરની મૂડી ધરાવતા ટાટા ગ્રુપની કંપની ટાટા સન્સે એક આંચકાજનક બનાવમાં, ...
15
16
દેશની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈંડિયા(એસબીઆઈ) અને તેમના સહયોગી બેંકોએ લગભગ 6 લાખ્ક 25 હજાર ડેબિટ કાર્ડ બ્લોક કરી દીધા છે. એસબીઆઈએ કહ્યુ કે અમને જાણ થઈ છે કે અમારા કેટલાક ગ્રાહક વાયરસથી પ્રભાવિત એટીએમ યૂઝ કરી રહ્યા હતા. જ્યાર પછી અમે અમારા લગભગ ...
16
17
3190 વર્ષ પહેલા શરદ પૂનમની રાત્રિએ સૌરાષ્ટ્રના લોથલનો વિનાશ થઇ જતા આ વેપાર ક્ષેત્રે અગત્યનું શહેર ઇતિહાસ બની ગયું હતુ અને સૌરાષ્ટ્રના સાગર તટે સંસ્કૃતિ પાંગરેલી તેનો અણધાર્યો અસ્ત થયો હતો. ભારતના અગ્રણી પુરાતત્વ શાસ્ત્રી એસ.આર. રાવના સંશોધન પ્રમાણે ...
17
18
હવે તમે વિચારવુ શરૂ કરી દેશો અને તમારા મનમાં પણ ખ્યાલ આવશે કે છેવટે આ માણસની કાર કંઈ છે જે નંબર પ્લેટ માટે 60 કરોડ જેવી મોટી રકમ ચુકવી દીધી. સાથે જ બીજો ખ્યાલ એ પણ આવશે કે કદાચ નંબર પ્લેટમાં સોના હીરા કે અન્ય કોઈ મોંઘી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો ...
18
19
એક પૈસામાં 10 લાખ રૂપિયાનો વીમો શરૂ થયા પછી રેલ મુસાફરોને એક વધુ ભેટ મળવાની છે રેલવે હવે પોતાના પૈસેંજર્સને મોબાઈલ ફોન અને લૈપટોપ માટે પણ ઈશ્યોરેંસ પોલીસી રજુ કરવા જઈ રહી છે. ઈંડિયન રેલવે કૈટરિંગ એંડ ટૂરિઝમ કોર્પોરેશન(IRCTC)ના ચેયરમેન અને એમડી એકે ...
19