વીજ ઉપકરણ બનાવનારી સૂર્યા રોશનીને ચાલુ નાણાકિય વર્ષમાં પોતાનો વેપાર 14 ટકા વધવાની આશા છે. કંપનીની અધ્યક્ષ જે પી અગ્રવાલે કહ્યું છે કે, માર્ચ 2009 ના રોજ સમાપ્ત નાણાકિય વર્ષમાં સૂર્યા રોશનીએ 1,750 કરોડ રૂપિયાનો વેપાર કર્યો. તેમણે કહ્યું કે, અમને આશા ...