Gujarati Business News 87

શનિવાર, 17 જાન્યુઆરી 2026
0

Lic ની આ નીતિ તમને કરોડપતિ બનાવશે, ફક્ત 233 બચત કરી 17 લાખથી વધુ મેળવશે

મંગળવાર,જૂન 29, 2021
0
1
કોરોના સંકટથી અર્થવ્યવસથાને ઉગારવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે કેટલાક મોટા એલાન કર્યા છે.જેમા આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાનો વિસ્તાર પણ સામેલ છે. આ યોજનાને 1 ઓક્ટોબર 2020 થી લાગૂ કરવામાં આવી હતઈ. હવએ આ સ્કીમને વધારીને 31 માર્ચ 2022 ...
1
2
નાણાકીય રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરએ જણાવ્યુ કે આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાને 31 માર્ચ 2022 સુધી વધારી દીધુ છે. EPFO સ્કીમની સમયમર્યાદા પણ 31 માર્ચ 2022 સુધી વધારી નાખી છે એટલે કે સરકાર નવા નોકરીયાતના PF contributionમાં કંપનીનો ભાગ પણ આપશે. તેની ...
2
3
નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitaraman)કોરોના સંકટને કારણે ઉભા થયેલા આર્થિક પડકારનો સામનો કરવા માટે Covid-19 કોવિડથી પ્રભાવિત સેક્ટર્સ માટે 1.1 લાખ કરોડના લોન ગેરંટી સ્કીમનુ એલાન કર્યુ છે. આ યોજના હેઠલ હેલ્થ કેયર સેક્ટરને 50000 કરોડ અને બીજા ...
3
4
નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણ કોરોનાકાળના કારણે ઉભી થઈ આર્થિક પડકારોને લઈને કોંફરંસ કરી રહી છે. વિત્ત મંત્રીએ આ પ્રેસ કાંફરેંસમાં સંબોધન કરી શરૂઆત કરતા કહ્યુ કે આજે અમે 8 રાહત પેકેજની
4
4
5
મુશ્કેલીઓ બોલીને આવતી નથી. પછી ભલે તમે કેટલું મોટું પ્લાન કરો, સમયનો એક નાનો ઝટકો જીવનને હચમચાવી નાખી છે. તેથી Insurance ખૂબ મહત્વપૂર્ણ છે. જેથી તમે અને તમારા પ્રિયજનોની આર્થિક સુરક્ષા જાળવી રહે છે. આજે છે National Insurance Awareness Day. આજે, આ ...
5
6
રાજ્યમાં 2019-2020મા NRI ડિપોઝિટ રૂ. 7977 કરોડ જમા થઈ હતી, જેની સામે વર્ષ 2020-21માં માત્ર રૂ. 74 કરોડ NRI ડિપોઝિટ જમા થઈ છે. અગાઉના વર્ષની સરખામણીએ NRI ડિપોઝિટ જમા થવામાં 99 ટકાનો ઘટાડો છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના તાજેતરના અહેવાલમાં આ વિગતો ...
6
7
કેનરા બેંક (Canara Bank) ના મુજબ સિંડિકેટ બેંક (Syndicate Bank) નો IFSC નો 1 જુલાઈથી બદલી જશે. એટલે કે બેંકના ગ્રાહક જે (The Indian Financial
7
8
દિલ્હીમાં કેજરીવાલ સરકારા ગુડ ગર્વનન્સ માટે કરવામાં આવી રહેલા ઐતિહાસિક કાર્યોથી પ્રભાવિત થઇને લોકો સતત આપ સાથે જોડાઇ રહ્યા છે. આ ક્રમમાં સુરતના જાણિતા બિઝનેસમેન અને સમાજસેવી મહેશ સવાણી આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. દિલ્હીના ઉપમુખ્યમંત્રી તથા આમ ...
8
8
9
દેશમાં તેલ એટલે કે ઈંધણની કીમત પર મોંઘવારીની માર ચાલૂ છે. પેટ્રોલ Petrol) અને ડીઝલ (Diesel) ની કીમતનો વધારો થંભી નથી રહ્યા છે.
9
10
સોનાનો ટ્રેન્ડ ઘટ્યો છે. ગયા અઠવાડિયે વેપારમાં સોનામાં ઘટાડાનો ટ્રેંડ રહ્યો. રૂપિયાના મૂલ્યમાં સુધારો થવાને કારણે સોનાના ભાવમાં છેલ્લા વેપારમાં ઘટાડો જોવા મળ્યો હતો. દિલ્હી શરાફા બજારમાં ગુરુવારે સોનું રૂ 93 રૂપિયાના ઘટાડા સાથે 46,283 રૂપિયા પ્રતિ ...
10
11
ઓઇલ કંપનીઓએ આજે ​​પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. કિંમતોમાં કોઈ ફેરફાર ન થતાં દિલ્હીમાં પેટ્રોલનો રૂ.. 97.76 અને ડીઝલનો ભાવ રૂ.. 88.30 રૂપિયા પ્રતિ લીટર રહ્યો. 29 મેના રોજ મુંબઇ શહેરમાં પેટ્રોલનો ભાવ પ્રથમ વખત 100 રૂપિયાને પાર ...
11
12
ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનો ખરીદવુ હવે સસ્તુ થઈ ગયુ છે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં જ ગુજરાત ઈલેક્ટ્રિક વાહન નીતિ (Gujarat EV Policy 2021) ની જાહેરાત કરી. જેના હેઠળ હવે રાજ્ય સરકાર આગામી ચાર વર્ષમાં સબસીડી સહાયતાના રૂપમાં 870 ...
12
13
વર્તમાન કોરોના મહામારીની અસરને ઘટાડવા અને મુસાફરોની સુવિધા અને માંગ માટે પશ્ચિમ રેલ્વેના અમદાવાદથી દોડતી અને પસાર થતી 09 જોડી ટ્રેનો ફરી શરૂ કરવામાં આવી રહી છે.
13
14
મજબૂત વૈશ્વિક સંકેતો સાથે આજે અઠવાડિયાના બીજા દિવસે એટલે મે મંગળવારે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યુ. ત્યારબાદ ખુલતા જ સેસેક્સ 52,901 અને નિફ્ટી 15,850 સુધી પહોંચી ગયુ હતુ. સવારે 9.47 વાગે સ્ટોક એક્સચેંજનો મુખ્ય ઈંડેક્સ સેસેસ્ક 427.38 અંકો (0.81 ટકા) ...
14
15
કેન્દ્ર સરકારે પ્રાઈવેટાઈજેશન માટે સેંટ્રલ બેંક ઓફ ઈંડિયા (Central Bank Of India) અને ઈંડિયન ઓવરસીઝ બેંક (Indian Overseas Bank) ની પસંદગી કરી છે. કેન્દ્ર સરકાર આ બંને સરકારી બેંકોમાં પોતાનો ભાગનુ ડિસઈવેસ્ટમેંટ કરશે. પહેલા ચરણમાં 51 ટકા ભાગીદારી ...
15
16
મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેએ આગામી સૂચના સુધી અમદાવાદ-નવી દિલ્હી રાજધાની સ્પેશિયલ, અમદાવાદ-દાદર સ્પેશિયલ, ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ અને વેરાવળ-બાંદ્રા ટર્મિનસ વિશેષ ત્રિ-સાપ્તાહિક ટ્રેનો દૈનિક ચલાવવાનો નિર્ણય ...
16
17
પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનોમાં હાલ જીવનજરૂરી સેવા આપનારને જ પ્રવાસની છૂટ છે, પરંતુ બધા માટે ટ્રેન સેવા શરૂ થશે ત્યારે દરેક કલાકે બે-ત્રણ નવી લોકલ ટ્રેનો ટાઈમટેબલમાં સમાવેશ કરવામાં આવશે. તે ઉપરાંત હવે મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ...
17
18
વૈશ્વિક બજારોમા કમજોરીના વલણ વચ્ચે દિલ્હી શરાફા બજારમાં સોનુ 861 રૂપિયા ગબડીને 46,863 પ્રતિ દસ ગ્રામ રહી ગયુ. એચડીફસી સિક્યોરિટીઝે આ માહિતી આપી. આ પહેલા સોનુ 47,724 પર બંધ થયુ હતુ. ચાંદીની કિમંત પણ 1,709 રૂપિયાના ઘટાડા સાથે 68,798 પ્રતિ ગ્રામ રહી ...
18
19
નવા આઈટી રૂલ્સનુ પાલન ન કરવુ ટ્વિટરને ભારે પડ્યુ છે. ટ્વિટરને ભારતમાં મળનારી લીગલ પ્રોટેક્શન એટલે કે કાયદાકીય સુરક્ષા ખતમ થઈ ગઈ છે. સરકારે 25 મે ના રોજ નવા નિયમ લાગૂ કર્યા હતા, પણ ટ્વિટરે આ નિયમોને અત્યાર સુધી લાગૂ ન કર્યા, જયારબાદ એક્શન લેવામાં આવી ...
19