0
સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati
સોમવાર,ડિસેમ્બર 8, 2025
0
1
1. જીવન લાંબુ હોવાની જગ્યા મહાન હોવું જોઈએ.
2. હું એવા ધર્મને માનું છું જે સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારા શિખડાવે છે.
3. બુદ્ધિનો વિકાસ માનવના અસ્તિત્વના અંતિમ લક્ષ્ય હોવું જોઈએ.
1
2
અંગ્રેજોના પક્ષે કૅપ્ટન રૉડ્રિક બ્રિગ્સ પહેલા માણસ હતા કે જેમણે રાણી લક્ષ્મીબાઈને લડાઈના મેદાનમાં લડતાં નજરે નિહાળ્યાં હતાં.
તેમણે ઘોડાની લગામ પોતાના દાંતમાં દબાવી હતી. તેઓ બંને હાથ વડે તલવાર ચલાવી રહ્યાં હતાં.
2
3
જીંદગીમાં તક તો સૌને મળે છે
પણ જીતે છે એ જ લોકો
જે ડર પર નહી પણ પોતાના
સપના પર વિશ્વાસ કરે છે...
3
4
ભારતમાં દર વર્ષે ૧૪ નવેમ્બરે બાળ દિવસ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ દિવસ સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનો જન્મ દિવસ છે. બાળકો પ્રત્યેના તેમના અપાર પ્રેમ અને સમર્પણને કારણે તેમનો જન્મદિવસ બાળ દિવસને સમર્પિત થયો
4
5
Chanakya Niti:જો લોકો તમારી ભલાઈનો ફાયદો ઉઠાવે છે, તો આ લેખ તમારા માટે છે. આજે, અમે ચાણક્ય નીતિમાં દર્શાવેલ કેટલીક બાબતો શેર કરીશું જે તમને આવી પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવામાં મદદ કરશે.
5
6
કદર કરતા શીખી લો
ન તો જીદગી પરત આવે છે
કે ન તો જીવનમાં આવેલા લોકો
ઘણીવાર તબિયત દવા લેવાથી નહી
ખબર પૂછવાથી પણ ઠીક થઈ જાય છે
6
7
Shyari in Gujarati: શાયરીના માધ્યમથી આપણે આપણી ભાવનાઓને વ્યક્ત જ નથી કરી શકતા પણ બીજાઓની ભાવનાઓને સમજી પણ શકીએ છીએ.
7
8
World Sandwich Day 2025 - વિશ્વ સેન્ડવિચ દિવસ (World Sandwich Day 2025) દર વર્ષે 3 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ સેન્ડવિચના અનેક સ્વાદ અને સ્વાદની ઉજવણી કરવાનો એક ખાસ પ્રસંગ છે.
8
9
Sardar Patel Punyatithi: છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરવા દરમિયાન કર્યુ હતુ આંદોલન.. જાણો સરદાર પટેલના રોચક કિસ્સા.
9
10
Chanakya Niti:ચાણક્યએ જીવન અને કાર્યસ્થળ બંને માટે વ્યવહારુ સિદ્ધાંતો આપ્યા છે. ચાણક્ય નીતિ આપણને શીખવે છે કે દરેક જગ્યાએ બોલવું જરૂરી નથી
10
11
Nibandh- ગુજરાતી નિબંધ - શિયાળાની સવાર, હેમંતનું પરોઢ( ધોરણ 8-9, 10 માટે)
11
12
Shok Sandesh Rip Message Status: પ્રિયજન ગુમાવવાનું દુ:ખ શબ્દોમાં વર્ણવવું સહેલું નથી. તે એક એવો ઘા છે જે બહારથી દેખાતો નથી, પણ વ્યક્તિને અંદરથી તોડી નાખે છે. ઘણીવાર લોકો એવું વર્તન કરે છે કે જાણે કોઈના ગયા પછી તેમને બહુ કંઈ ફરક જ ન પડ્યો હોય, પરંતુ ...
12
13
કોઈ અજાણ્યા સાથે પ્રેમ થઈ જાય છે,
તો કોઈ પ્રેમ કરીને પણ અજાણ્યા થઈ જાય છે!
13
14
દિવાળી નિબંધ
મુદા :- રાષ્ટ્રીય લક્ષનું પર્વ 2. આ પર્વ પાછળનું પૌરાણિક રહસ્ય 3. ઋતુપરિવર્તન અને ઉજવણી 4. પર્વ ઉજવણી અને તૈયારીઓ 5. પર્વ-ઉજવણીના ત્રણ તત્વો 6. આશા , ઉલ્લાસ , નવચેતનાનું પર્વ 7. ઉપસંહાર
14
15
Festival Leave Excuses: તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે, અને કામ કરતા લોકો માટે સૌથી મોટો પડકાર એ હોય છે કે તેઓ તેમના બોસને કાલે રજાની જરૂર છે તે જણાવે. આ દિવસોમાં તેઓ રજા આપવાનું ટાળે છે, તેથી બોસ તમને આવતા જોતા નજર ફેરવવાનું ટાળે છે અથવા તેમનો રસ્તો ...
15
16
ભારત કૃષિપ્રધાન દેશ છે એ તો ખરું છે જ , પરંતુ ઉત્સવપ્રધાન દેશ પણ છે. આ દેશમાં ધાર્મિક , સામાજિક અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી એટલા મોટા પ્રમાણમાં અને મોટા પાયા પર થાય છે કે ભાગ્યે જ એવું કોઈ અઠવાડિયું જતું હશેકે જ્યારે અ દેશના કોઈ ને કોઈ ખૂણે , કોઈ ...
16
17
પૌરાણિક માન્યતાઓ અને શરદ ઋતુ, પૂર્ણાકાર ચંદ્રમાં, સંસાર ભરમાં ઉત્સવનું વાતાવરણ.. ગરબાની વિશેષ રમઝટ, એટલ જ શરદ પૂનમ. આ દિવસે સૌ કોઈ રાહ જુએ છે એ સમયનો જ્યારે ચંદ્ર 16 કળાએ ખીલીને ધરતી પર અમૃત વરસાવે છે. વર્ષા ઋતુની વિદાય અને શરદ ઋતુના બાળસ્વરૂપનુ આ ...
17
18
Chanakya Niti: નોકરિયાત લોકોને મોટેભાગે પૈસાની તંગીનો સામનો કરવો પડે છે. આચાર્ય ચાણક્યએ આ સમસ્યાનો નિકાલ હજારો વર્ષ પહેલા જ પોતાની નીતિ શાસ્ત્રમાં બતાવી દીધુ હતુ. જાણો ચાણક્યના 3 ખાસ નિયમ જે તમારા પૈસાને સુરક્ષિત રાખી શકે છે.
18
19
Shyari in Gujarati: કવિતા દ્વારા, આપણે ફક્ત આપણી પોતાની લાગણીઓ જ નહીં, પણ બીજાઓની લાગણીઓને પણ સમજી શકીએ છીએ.
19