0
રામકૃષ્ણ પરમહંસ જન્મજયંતિ - જાણો રામકૃષ્ણ પરમહંસ વિશે
રવિવાર,ફેબ્રુઆરી 18, 2024
0
1
શનિવાર,ફેબ્રુઆરી 17, 2024
છત્રપતિ શિવાજી મહારાજ ભારતના મહાન યોદ્ધા અને રણનીતિકાર હતા, જેમને 1674માં મરાઠા સામ્રાજ્યનો પાયો નાંખ્યો. તેમને ઘણા બધા વર્ષો સુધી ઔરંગઝેબના મુગલ સામ્રાજ્ય સાથે સંઘર્ષ કર્યો. 6 જૂન 1674ના દિવસે રાયગઢમાં રાજ્યભિષેક બાદ તેઓ છત્રપતિ બન્યા હતા.
1
2
શુક્રવાર,ફેબ્રુઆરી 2, 2024
National Wear Red Day- ફેબ્રુઆરીનો પહેલો શુક્રવાર (ફેબ્રુઆરી 2) રાષ્ટ્રીય વસ્ત્રો લાલ દિવસ છે. આ દિવસે, જેને અમેરિકન હાર્ટ મંથ ગણવામાં આવે છે, દેશભરની લાખો મહિલાઓ
2
3
ગુરુવાર,જાન્યુઆરી 25, 2024
Republic Day ગણતંત્ર દિવસ કે સ્વાતંત્રય દિવસના અવસરો પર વધારેપણું જગ્યાઓ પર સ્પીચ કે ભાષણની પ્રતિયોગિતાનો આયોજન હોય છે. તે સમયે ઘણા લોકો મંચ પર જઈને સ્પીચ આપે છે. જો તમે પણ આવા કોઈ અવસર પર સ્પીચ આપી રહ્યા છ્પ તો આવો અમે તમારી થોડી મદદ કરી નાખીએ અને ...
3
4
શુક્રવાર,જાન્યુઆરી 12, 2024
મારો વિશ્વાસ યુવાશક્તિ પર છે. એમાંથી જ મારા કાર્યકર્તાઓ પેદા થશે, જે તેમના પરાક્રમોથી વિશ્વને બદલી નાખશે.
4
5
ગુરુવાર,જાન્યુઆરી 11, 2024
દરેક વર્ષે 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ હોય છે. આ દિવસે યુવા દિવસના રૂપમાં પણ યાદ કરવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે સ્વામી વિવેકાનંદ એક સંન્યાસી હતા જેમણે લોકોને પ્રેમ અને શાંતિનો પાઠ ભણાવ્યો હતો પણ શુ આપ જાનૉ છો કે તેમને પ્રેમ અને ...
5
6
શુક્રવાર,નવેમ્બર 24, 2023
એક વાર એક રાજાએ પાડોશી રાજાથી યુદ્ધની જાહેરાત કરી નાખી. તે યુદ્ધ માટે તેમની સેનાને સશક્ત બનાવવા ઈચ્છતો હતો. તેથી તેણે યુવકોથી સેનામા ભરતી થવા કહ્યુ ગામ, નગર શહરથી યુવા સેનામાં ભરતી થયા. એક ગામમાં એક ડરપોક માણસ રહેતો હતો. રાજાના કહેવાથી તે પણ સેનામાં ...
6
7
મંગળવાર,સપ્ટેમ્બર 26, 2023
સૂર્યમંડળનો ગ્રહ પૃથ્વી પર જળવાયુ પરિવર્તનના દુષ્પ્રભાવોને કારણે ઘણા પ્રકારના સંકટો ઉભા થઈ રહ્યા છે, અને વિશેષજ્ઞોનુ કહેવુ છે કે અવાર-નવાર વાવાઝોડુ, ચક્રાવાત, વરસાદ, દુકાળ, કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં વૃધ્ધિ અને જીવલેણ બીમારીઓ એ સંકેત છે કે ...
7
8
ભારતમાં સૌથી વધુ પગાર- એવરેજ
8
9
Information about PT Usha- ભારતીય એથલેટીક જગતમાં સળંગ બે દાયકા સુધી એકહથ્થુ શાસન ભોગવનાર પાયોલી તેવારાપારામ્પલી ઉષા એટલે આપણી ગોલ્ડન ગર્લ પી.ટી.ઉષા. પી.ટી.ઉષા ને ભારતની અત્યાર સુધીની કોઈપણ રમતમાં શ્રેષ્ઠ મહિલા ખેલાડીઓમાંથી એક કહી શકાય.
9
10
Raja Ram mohan- Raja Ram Mohan Roy Birthday રાજા રામમોહનરાય એક સમાજ સુધારક હતા 22 મે, 1772 ના રોજ જન્મેલા રાજારામ મોહન રોયને 'આધુનિક ભારતીય સમાજના પિતા' કહેવાય છે.
10
11
Maharana Pratap jayanti- મહારાણા પ્રતાપ જયંતી 2023- તારીખ, ઈતિહાસ અને મહત્વ હારાણા પ્રતાપ જયંતી જયેષ્ઠ મહીનાની તૃતીયાને ઉજવાશે. પશ્ચિમી કેલેંડર મુજબ આ તિથિ મે કે જૂન મહીનામાં આવે છે. મહારાણા પ્રતાપ જયંતી 9 મે કુંભલગઢમાં રાજપૂતોના એક હિંદુ પરિવારમાં ...
11
12
બાળવાર્તા - સસ્સાભાઈ શાકરિયા-
એક હતું શિયાળ અને એક હતું સસલું. બંને વચ્ચે ભાઈબંધી થઇ. એક દિવસ બંને જણા જંગલમાં ચાલતાં ને વાતો કરતાં જતા હતાં..
12
13
નવલકથાકાર, નાટ્યકાર, ચિત્રકાર અને કવિ રવિન્દ્રનાથ ટાગોર આજે તેમની જ્ન્મજયંતિ છે. આજના જ દિવસે 7 મે 1861 ના રોજ તેમનો જન્મ થયો હતો . શું તમે જાણો છો કે તેમની રચનાઓમાંથી બે દેશોનું રાષ્ટ્રગીત લેવામાં આવ્યું હતું. આટલુ જ નહી એક અન્ય દેશ પણ છે
13
14
બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનો જન્મ હિન્દુ જાતિમાં અછૂત અને નિચલી મનાતી મહાર જાતિમાં થયો હતો. તેમણે હિન્દુ ધર્મમાં પ્રસરેલા છૂત-અછૂત, દલિત, મહિલાઓ અને મજૂરો સાથે ભેદભાવ જેવા કુરિવાજો વિરુધ અવાજ બુલંદ કર્યો અને આ લડાઈને ધાર આપી હતી. પણ તેમણે લાખો સાથિયો ...
14
15
મંગળવાર,જાન્યુઆરી 11, 2022
“ મારો વિશ્વાસ યુવાશક્તિ પર છે. એમાંથી જ મારા કાર્યકર્તાઓ પેદા થશે, જે તેમના પરાક્રમોથી વિશ્વને બદલી નાખશે. ”
ભારત સ્વતંત્ર થયું તેનાં પ૦ વર્ષ પહેલાં મદ્રાસના યુવાનો સમક્ષ આપેલ ભાષણમાં સ્વામીજીએ આ વિશ્વાસ વ્યકત કર્યો હતો. સ્વામી વિવેકાનંદ પોતે જ ...
15
16
કાશીના મણિકર્ણિકા સ્મશાન ઘાટ વિશે માનવું છે કે અહીં ચિતા પર સૂતા જ સીધો મોક્ષ મળે છે. આ વિશ્વનું એકમાત્ર સ્મશાનગૃહ છે જ્યાં ચિતાની આગ ક્યારેય ઠંડી જોવા નથી મળતી.. જ્યાં લાશનું આવવું અને ચિતાનું સળગવું ક્યારે બંધ થતું નથી. અહીં એક દિવસમાં 300 ...
16
17
મિત્રો આજે અમે તમને જે વાર્તા સંભળાવી રહ્યા છીએ તેમાંથી તમને એક પાઠ ભણવા મળશે કે ક્યારેય કોઈના ચિડવવાથી કે ખિજાવવાથી ગુસ્સે ન થવુ.. કે ગુસ્સામાં ક્યારેય કોઈ ઊંધુ છત્તુ કામ ન કરવુ.. કારણ કે જે લોકો ચિડાય છે તેમને લોકો ગમે તેવી હાલતમાં ચિડવતા જ રહે છે ...
17
18
આસ્થા અને અંધશ્રધ્ધા નામની અમારી વિશેષ પ્રસ્તુતિમાં અમે અત્યાર સુધી તમને અમારાં સમાજમાં ફેલાયેલી કેટલીય એવી માન્યતાઓથી અવગત કરાવ્યાં છે જે કદી આસ્થા તો કદી ઘાતક અંધવિશ્વાસનું રૂપ લઈ લે છે. અમારી આ ખાસ પ્રસ્તુતિની પાછળ અમારો ઉદ્દેશ્ય તમને સૌને સત્યથી ...
18
19
International Day Of Older Persons 2021: જાણો આ 8 બીમારીઓ જેનાથી દરેક વૃદ્ધને કાળજી રાખવી વિશે દર વર્ષે 01 ઑક્ટોબરના દિવસે
19