ગુરુવાર, 25 ડિસેમ્બર 2025
0

National Youth Day- સ્વામી વિવેકાનંદના યુવાઓ માટે સફળતાના મંત્ર-

શુક્રવાર,જાન્યુઆરી 12, 2024
0
1
દરેક વર્ષે 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ હોય છે. આ દિવસે યુવા દિવસના રૂપમાં પણ યાદ કરવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે સ્વામી વિવેકાનંદ એક સંન્યાસી હતા જેમણે લોકોને પ્રેમ અને શાંતિનો પાઠ ભણાવ્યો હતો પણ શુ આપ જાનૉ છો કે તેમને પ્રેમ અને ...
1
2

Kids Story- ડરપોક માણસ

શુક્રવાર,નવેમ્બર 24, 2023
એક વાર એક રાજાએ પાડોશી રાજાથી યુદ્ધની જાહેરાત કરી નાખી. તે યુદ્ધ માટે તેમની સેનાને સશક્ત બનાવવા ઈચ્છતો હતો. તેથી તેણે યુવકોથી સેનામા ભરતી થવા કહ્યુ ગામ, નગર શહરથી યુવા સેનામાં ભરતી થયા. એક ગામમાં એક ડરપોક માણસ રહેતો હતો. રાજાના કહેવાથી તે પણ સેનામાં ...
2
3
સૂર્યમંડળનો ગ્રહ પૃથ્વી પર જળવાયુ પરિવર્તનના દુષ્પ્રભાવોને કારણે ઘણા પ્રકારના સંકટો ઉભા થઈ રહ્યા છે, અને વિશેષજ્ઞોનુ કહેવુ છે કે અવાર-નવાર વાવાઝોડુ, ચક્રાવાત, વરસાદ, દુકાળ, કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં વૃધ્ધિ અને જીવલેણ બીમારીઓ એ સંકેત છે કે ...
3
4
ભારતમાં સૌથી વધુ પગાર- એવરેજ
4
4
5
Information about PT Usha- ભારતીય એથલેટીક જગતમાં સળંગ બે દાયકા સુધી એકહથ્થુ શાસન ભોગવનાર પાયોલી તેવારાપારામ્પલી ઉષા એટલે આપણી ગોલ્‍ડન ગર્લ પી.ટી.ઉષા. પી.ટી.ઉષા ને ભારતની અત્યાર સુધીની કોઈપણ રમતમાં શ્રેષ્ઠ મહિલા ખેલાડીઓમાંથી એક કહી શકાય.
5
6
Raja Ram mohan- Raja Ram Mohan Roy Birthday રાજા રામમોહનરાય એક સમાજ સુધારક હતા 22 મે, 1772 ના રોજ જન્મેલા રાજારામ મોહન રોયને 'આધુનિક ભારતીય સમાજના પિતા' કહેવાય છે.
6
7
Maharana Pratap jayanti- મહારાણા પ્રતાપ જયંતી 2023- તારીખ, ઈતિહાસ અને મહત્વ હારાણા પ્રતાપ જયંતી જયેષ્ઠ મહીનાની તૃતીયાને ઉજવાશે. પશ્ચિમી કેલેંડર મુજબ આ તિથિ મે કે જૂન મહીનામાં આવે છે. મહારાણા પ્રતાપ જયંતી 9 મે કુંભલગઢમાં રાજપૂતોના એક હિંદુ પરિવારમાં ...
7
8
બાળવાર્તા - સસ્સાભાઈ શાકરિયા- એક હતું શિયાળ અને એક હતું સસલું. બંને વચ્ચે ભાઈબંધી થઇ. એક દિવસ બંને જણા જંગલમાં ચાલતાં ને વાતો કરતાં જતા હતાં..
8
8
9
નવલકથાકાર, નાટ્યકાર, ચિત્રકાર અને કવિ રવિન્દ્રનાથ ટાગોર આજે તેમની જ્ન્મજયંતિ છે. આજના જ દિવસે 7 મે 1861 ના રોજ તેમનો જન્મ થયો હતો . શું તમે જાણો છો કે તેમની રચનાઓમાંથી બે દેશોનું રાષ્ટ્રગીત લેવામાં આવ્યું હતું. આટલુ જ નહી એક અન્ય દેશ પણ છે
9
10
બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનો જન્મ હિન્દુ જાતિમાં અછૂત અને નિચલી મનાતી મહાર જાતિમાં થયો હતો. તેમણે હિન્દુ ધર્મમાં પ્રસરેલા છૂત-અછૂત, દલિત, મહિલાઓ અને મજૂરો સાથે ભેદભાવ જેવા કુરિવાજો વિરુધ અવાજ બુલંદ કર્યો અને આ લડાઈને ધાર આપી હતી. પણ તેમણે લાખો સાથિયો ...
10
11
“ મારો વિશ્વાસ યુવાશક્તિ પર છે. એમાંથી જ મારા કાર્યકર્તાઓ પેદા થશે, જે તેમના પરાક્રમોથી વિશ્વને બદલી નાખશે. ” ભારત સ્વતંત્ર થયું તેનાં પ૦ વર્ષ પહેલાં મદ્રાસના યુવાનો સમક્ષ આપેલ ભાષણમાં સ્વામીજીએ આ વિશ્વાસ વ્યકત કર્યો હતો. સ્વામી વિવેકાનંદ પોતે જ ...
11
12

Manikarnika - જાણો મણિકર્ણિકા વિશે

રવિવાર,ડિસેમ્બર 12, 2021
કાશીના મણિકર્ણિકા સ્મશાન ઘાટ વિશે માનવું છે કે અહીં ચિતા પર સૂતા જ સીધો મોક્ષ મળે છે. આ વિશ્વનું એકમાત્ર સ્મશાનગૃહ છે જ્યાં ચિતાની આગ ક્યારેય ઠંડી જોવા નથી મળતી.. જ્યાં લાશનું આવવું અને ચિતાનું સળગવું ક્યારે બંધ થતું નથી. અહીં એક દિવસમાં 300 ...
12
13
મિત્રો આજે અમે તમને જે વાર્તા સંભળાવી રહ્યા છીએ તેમાંથી તમને એક પાઠ ભણવા મળશે કે ક્યારેય કોઈના ચિડવવાથી કે ખિજાવવાથી ગુસ્સે ન થવુ.. કે ગુસ્સામાં ક્યારેય કોઈ ઊંધુ છત્તુ કામ ન કરવુ.. કારણ કે જે લોકો ચિડાય છે તેમને લોકો ગમે તેવી હાલતમાં ચિડવતા જ રહે છે ...
13
14

રૂપાલ પલ્લીમાં ચોખા ઘીની નદી

મંગળવાર,ઑક્ટોબર 12, 2021
આસ્થા અને અંધશ્રધ્ધા નામની અમારી વિશેષ પ્રસ્તુતિમાં અમે અત્યાર સુધી તમને અમારાં સમાજમાં ફેલાયેલી કેટલીય એવી માન્યતાઓથી અવગત કરાવ્યાં છે જે કદી આસ્થા તો કદી ઘાતક અંધવિશ્વાસનું રૂપ લઈ લે છે. અમારી આ ખાસ પ્રસ્તુતિની પાછળ અમારો ઉદ્દેશ્ય તમને સૌને સત્યથી ...
14
15
International Day Of Older Persons 2021: જાણો આ 8 બીમારીઓ જેનાથી દરેક વૃદ્ધને કાળજી રાખવી વિશે દર વર્ષે 01 ઑક્ટોબરના દિવસે
15
16
એક ગરીબ ધોબી હતો. તેની પાસે એક ગધેડા હતો. ગધેડા બહુ નબળો હતો કારણ કે તેને ખૂબ ઓછું ખાવા -પીવા મળતો હતો.
16
17
એક નગરમાં એક વણકર રહેતો હતો. એ સ્વભાવથી ખૂબ શાંત, નમ્ર અને વફાદાર હતો. તેને ક્રોધ તો ક્યારે આવતું જ નહી હતું. એક વાર કેટલાક છોકરાને શેતાનિયત સુઝાઈ. એ બધા તે વણકર પાસે આ સોચીને પહોંચ્યા કે જુએ તેને ગુસ્સા કેમ નહી આવે ?
17
18
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ હિંદીને રાજભાષાનો દરજ્જો આપ્યુ હતુ. આ દિવસને હિંદી દિવસના રૂપમાં ઉજવાય છે. પણ પ્રથમ હિંદી દિવસ 14 સેપ્ટેમ્બર 1953ને ઉજવાયો.
18
19
જો આ વૃદ્ધ માણસ વિશ્વના કોઈ પણ ખૂણામાં જાય છે, તો ચીન મુશ્કેલીમાં મુકાય છે. દલાઈ લામા આજે તેમનો 86 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે, તેમના જીવન વિશે બધું જાણો
19