0
Vastu Tips - સુખ શાંતિ માટે ઘરમાં આટલી વાતોનુ રાખો ધ્યાન
શનિવાર,જાન્યુઆરી 12, 2019
0
1
ગુરુવાર,જાન્યુઆરી 10, 2019
ઘરનો મહત્વનો ભાગ છે રસોડુ. જ્યા સ્ત્રીઓનો મોટાભાગનો સમય વીતે છે. દરેક સ્ત્રી આ સ્થાનની રાણી હોય છે. ઘરમાં ક્યા પકવાન બનવાથી લઈને રસોઈની સાજ સજ્જા સુધી બધુ જ ફિમેલ ડિસાઈડ કરે છે. આ મામલે પુરૂષોનો હસ્તક્ષેપ નથી હોતો. જો મહિલાઓ વાસ્તુ મુજબ રસોડામાં ...
1
2
ગુરુવાર,જાન્યુઆરી 3, 2019
શુક્રવારે દૂધથી સંકળાયેલો આ ઉપાય કરવું, ક્યારે નહી રહેશે ઘરમાં પરેશાની
2
3
વાહનને નજર દોષથી બચાવવા માટે એક ચુંદડી મા કાલીના ચરણોમાં સ્પર્શ કરાવીને વાહન ટુવ્હીલરના હેંડલ પર અને મોટર કારના સ્ટીયરિંગ પર બાંધી દો.
3
4
વાસ્તુ હિસાબ્નથી લોકો અનેક ઉપાય કરીને ઘરમાં ખુશીઓ લાવે છે. આ ઉપાયો કર્રીને લોકો ઘરમાં આવતી પરેશાનીઓ દૂર કરે છે. એ જ રીતે વાસ્તુશાસ્ત્રમાં અરીસોનુ પણ એક જુદુ જ મહત્વ છે. વાસ્તુશાસ્ત્રમાં અરીસાને લઈને કેટલીક એવી ટિપ્સ આપી છે જેનો પ્રયોગથી વાસ્તુ દોષ ...
4
5
આજના યુગમાં ધન, વ્યવસાયિક લાભ અને પદ સૌથી મહત્વપૂર્ણ છે. ઘરનો પશ્ચિમ ભાગ કે ક્ષેત્ર લાભ પ્રાપ્તિ કે તકનુ ક્ષેત્ર હોય છે. બધા પ્રકારના કાર્યોનુ ફળ બધા પ્રકારની ઈચ્છાઓની પૂર્તિનુ ક્ષેત્ર પશ્ચિમ છે.
પશ્ચિમી જોન ડાઈનિંગ ટેબલનુ જોન પણ છે. આ ...
5
6
ગુરુવાર,ડિસેમ્બર 20, 2018
મિત્રો અત્યાર સુધી તમે હસ્તરેખા, માથાની રેખા, પગની રેખા, તલના નિશાન, ચેહરાનો આકાર અને શરીરની બનાવટ વગેરેના આધાર પર લોકોના વ્યક્તિત્વની માહિતી મેળવી હશે.પણ આજે અમે આપને બતાવી રહ્યા છીએ કે કેવી રીતે તમે તમારા કે કોઈના પણ બ્લડ ગ્રુપથી વ્યક્તિત્વ વિશે ...
6
7
ગુરુવાર,ડિસેમ્બર 20, 2018
ઘર કે ઓફિસના પ્રવેશ દ્વાર પર પાણીથી ભરેલુ કાંચનુ વાસણ મુકો, જેમા સુગંધવાળા તાજા ફૂલ હોય
- તેનાથી ઘરમાં સકારાત્મકતા અને ખુશહાલી આવે છે
7
8
આજે અમે આપને બતાવી રહ્યા છે કે ઘરમાં પોઝિટિવ અને શુભ ઉર્જા કાયમ રહે એ માટે આપણા પગરખાં એટલે કે જૂતા ચપ્પલ ક્યા મુકવા જોઈએ ક્યા નહી. હંમેશા ઘરમાં જૂતા ચપ્પલને યોગ્ય દિશામાં મુકવા જોઈએ. કારણ કે તેમાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ કરી જાય છે. તેને ...
8
9
* ઘરના બારી-બારણા આ રીતે હોવા જોઈએ કે સૂરજની રોશની સારી રીતે ઘરથી અંદર જાય.
9
10
ઘરમાં જો નકારાત્મક ઉર્જા રહેલી છે તો આ પોતાની અસર બતાવે છે. બસ તેને ઓળખવી જરૂરી ચેહ્ જો ઘરમાં આવતા બેચેનીની સ્થિતિ રહે છે કે પછી પરિવારના લોકો સાથે વિવાદ રહે છે. તનાવ રહે છે. પરિજનોનુ સ્વાસ્થ્ય અવારનાવાર પ્રભાવિત રહે છે કે પછી તુલસી કે ઘરમાં લાગેલા ...
10
11
સામાન્ય રીતે લોકોનુ કહેવુ હોય છે કે આ વસ્તુ મારી માટે લકી છે અને આ વસ્તુ અનલકી છે. તેની પાછળ નકારાત્મક અને સકારાત્મક ઉર્જા હોય છે. જે શુભ-અશુભનો એહસાસ કરાવે છે. તેનો પ્રભાવ તમારા પર્સ કે ખિસ્સા પર પણ પડી શકે છે. કેટલાક લોકો સવારે ઘરેથી નીકળતી વખતે ...
11
12
શુક્રવાર,નવેમ્બર 30, 2018
જે રીતે માણસ માટે દુનિયાના બધા કામ જરૂરી હોય છે એ જ રીતે ઉંઘ પણ એક જરૂરી છે. જો કે કેટલાક લોકો ઉંઘને સુખ અને દુખ સાથે જોડીને પણ જુએ ક હ્હે. એવુ કહેવાય છેકે સારી ઉંઘ નસીબવાળાને જ મળે છે. એક શ્રીમંત વ્યક્તિ બની શકે કે બધા એશો આરામ મળવા છતા પણ આખી ...
12
13
શુક્રવાર,નવેમ્બર 30, 2018
જો તમારા ઘરમાં એક્દમ જ બિલાડીઓનું અવર-જવર વધી ગયેલ છે તો એને સામાન્ય ન સમજવું આ ભવિષ્યમાં થતી ઘટનાનો ઈશારો છે. આથી સાવધાન થઈ જાઓ અમે ઘરમાં સત્યનારાયણ ભગવાનબી પૂજા કરાવો કે કોઈ હવન કરાવું .
આથી છે બિલાડી અશુભ
13
14
ઘણીવાર આપણે ઘણી મહેનત કરવા છતા પણ સંતોષ કે યશ મેળવી શકતા નથી. એ માટે આપણે નસીબને દોષ આપીને બેસી જઈએ છીએ. પણ સુખ અને શાંતિ માત્ર વધુ પૈસા કમાવવાથી જ નથી મળતી.. આ માટે વાસ્તુ મુજબ આપણા ઘરમાં મુકેલી 10 વસ્તુઓ પણ આપણા ખરાબ નસીબ માટે જવાબદાર હોઈ શકે છે.
14
15
શુક્રવાર,નવેમ્બર 23, 2018
જીવનમાં ઊંચાઈઓ સુધી પહોચવા માટે શરીરનુ સ્વસ્થ હોવુ જરૂરી છે અને શરીર સ્વસ્થ ત્યારે જ રહેશે જ્યારે તેને પૌષ્ટિક ભોજન મળશે. ભોજન સ્વાદિષ્ટ, સુપાચ્ય અને સ્વાસ્થ્ય માટે હિતકર બને એ માટે ઘરમાં રસોડું ઘર વાસ્તુ મુજબ હોવુ અતિ જરૂરી છે. રસોડાને જેટલી વધુ ...
15
16
મા ગંગાનું પવિત્ર જળ જીવનની શરૂઆતથી લઈને જીવનના અંત સુધી દરેક પ્રકારના કાર્યોમાં કામ આવે છે. ગંગા સ્નાનથી પાપ તો દૂર થઈ જાય છે જ સાથે જ અનેક રોગોથી પણ મુક્તિ મળે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ ગંગાજળના પ્રયોગથી અનેક દોષોને દૂર કરવાના ઉપાયના વિશે બતાવ્યુ ...
16
17
આજે અમે આપને બતાવી રહ્યા છીએ શાસ્ત્રો મુજબ ઘરની સુખ શાંતિ માટે શુ ઉપાય કરવા જોઈએ ઘરમાં સુખ શાંતિ કેવી રીતે બનશે અને સંબંધોમાં પ્રેમ કેવી રીતે રહેશે. એ માટે જાણો કેટલાક એવા ઉપાય જે ધાર્મિક શાસ્ત્રો મુજબ કરવા જોઈએ
17
18
વાસ્તુ મુજબ ઘરનુ મુખ્ય દ્વાર પૂર્વ કે ઉત્તર દિશામાં હોય તો શુભ રહે છે. જો તમારા ઘરનો દરવાજો એવો નથી તો મુખ્ય દરવાજા પર સોના ચાંદી તાંબા કે પંચ ઘાતુથી બનેલ સ્વસ્તિક લગાવો. એનાથે નકારાત્મક ઉર્જા ખતમ થશે અને સકારાત્મક ઉર્જા વધશે.
- ઘરના મુખ્ય ...
18
19
શુક્રવાર,નવેમ્બર 16, 2018
ઘર સામે કે પછી મુખ્ય દરવાજાની પાસે જો કેટલીક વસ્તુઓ હોય તો મકાન માલિકને નફાના સ્થાન પર નુકશાન વધુ થાય છે. તે દરેક સમયે પરેશાન રહે છે. એવામાં ઘર ખરીદવા કે બનાવતી વખતે વાસ્તુ મુજબ કેટલીક વસ્તુઓનુ ધ્યાન રાખવુ જોઈએ
19