0
આ નાનકડો ફેરફાર વધારશે તમારી આવક
સોમવાર,જાન્યુઆરી 21, 2019
0
1
શુક્રવાર,જાન્યુઆરી 18, 2019
જો અરેંજ મેરેજમાં તમારી પસંદગીની છોકરી કે છોકરો મળી જાય તો વૈવાહિક જીવન ખુશીથી વીતે છે. પણ અનેક એવા કારણ પણ હોય છે જ્યારે તમારી પસંદ પૂરી નથી થતી. જેનુ એક કારણ હોય છે વાસ્તુ દોષ. જો વાસ્તુ દોષ ખતમ કરી દેવામાં આવે તો ઘણી બધી વસ્તુઓ સરળ થઈ જાય છે. ...
1
2
શુક્રવાર,જાન્યુઆરી 18, 2019
વાસ્તુ મુજબ ભેટમાં ન લેવો જોઈએ તુલસીનો છોડ .. નકારાત્મક અસર કરી શકે છે . તાંબા અને લોખંડની વીંટી એક સાથે ક્યારેય ન પહેરશો
2
3
ગુરુવાર,જાન્યુઆરી 17, 2019
શાસ્ત્રોમાં સૂર્યોદયથી લઈને બીજા સૂર્યોદય સુધીના સમયને એક દિવસ માનવામાં આવે છે. એક દિવસને અહી 8 પહરમાં વહેંચવામાં આવે છે. જેમ ચાર દિવસ અને ચાર રાતના. દિવસના પાંચમા અને છઠ્ઠા પહર કામદેવની પત્ની રતિને સમર્પિત છે. તેથી આ સમયને કદાચ રાત્રિ કહે છે. ...
3
4
બુધવાર,જાન્યુઆરી 16, 2019
તમે માનો કે ન માનો પણ ઘરની શાંતિ અને સમૃદ્ધિમાં વાસ્તુ ખૂબ અસર કરે છે. વાસ્તુ વિજ્ઞાનમાં આપણા પૂર્વજોએ પોતાના દિવ્ય જ્ઞાનથી એવા અનેક તથ્યોનો સમાવેશ કર્યો છે જે કોઈ પણ ભવનના રહેવાસીઓને શાંતિપૂર્વક રહેવામાં પરમ સહાયક હોય છે. આ બધા તથ્યોમાં કેમ અને ...
4
5
શનિવાર,જાન્યુઆરી 12, 2019
વાસ્તુશાસ્ત્ર કહે છે કે કોઈ પણ નવા ફ્લેટ મકાન કે બંગલામાં પેંટિંગ અને કોઈ કલાકૃતિને સમજ્યા વિચાર્યા વગર ન લગાવો.
- ઘરમાં સોનેરી અને મનગમતા પશુ-પક્ષીઓની ચિત્રકારી લગાવવાથી ઘરમાં રિદ્ધિ સિદ્ધિ અને ઘનનું આગમન થાય છે. બીજી બાજુ યુદ્ધના ચિત્રો અને ...
5
6
ગુરુવાર,જાન્યુઆરી 10, 2019
ઘરનો મહત્વનો ભાગ છે રસોડુ. જ્યા સ્ત્રીઓનો મોટાભાગનો સમય વીતે છે. દરેક સ્ત્રી આ સ્થાનની રાણી હોય છે. ઘરમાં ક્યા પકવાન બનવાથી લઈને રસોઈની સાજ સજ્જા સુધી બધુ જ ફિમેલ ડિસાઈડ કરે છે. આ મામલે પુરૂષોનો હસ્તક્ષેપ નથી હોતો. જો મહિલાઓ વાસ્તુ મુજબ રસોડામાં ...
6
7
ગુરુવાર,જાન્યુઆરી 3, 2019
શુક્રવારે દૂધથી સંકળાયેલો આ ઉપાય કરવું, ક્યારે નહી રહેશે ઘરમાં પરેશાની
7
8
વાહનને નજર દોષથી બચાવવા માટે એક ચુંદડી મા કાલીના ચરણોમાં સ્પર્શ કરાવીને વાહન ટુવ્હીલરના હેંડલ પર અને મોટર કારના સ્ટીયરિંગ પર બાંધી દો.
8
9
વાસ્તુ હિસાબ્નથી લોકો અનેક ઉપાય કરીને ઘરમાં ખુશીઓ લાવે છે. આ ઉપાયો કર્રીને લોકો ઘરમાં આવતી પરેશાનીઓ દૂર કરે છે. એ જ રીતે વાસ્તુશાસ્ત્રમાં અરીસોનુ પણ એક જુદુ જ મહત્વ છે. વાસ્તુશાસ્ત્રમાં અરીસાને લઈને કેટલીક એવી ટિપ્સ આપી છે જેનો પ્રયોગથી વાસ્તુ દોષ ...
9
10
આજના યુગમાં ધન, વ્યવસાયિક લાભ અને પદ સૌથી મહત્વપૂર્ણ છે. ઘરનો પશ્ચિમ ભાગ કે ક્ષેત્ર લાભ પ્રાપ્તિ કે તકનુ ક્ષેત્ર હોય છે. બધા પ્રકારના કાર્યોનુ ફળ બધા પ્રકારની ઈચ્છાઓની પૂર્તિનુ ક્ષેત્ર પશ્ચિમ છે.
પશ્ચિમી જોન ડાઈનિંગ ટેબલનુ જોન પણ છે. આ ...
10
11
ગુરુવાર,ડિસેમ્બર 20, 2018
મિત્રો અત્યાર સુધી તમે હસ્તરેખા, માથાની રેખા, પગની રેખા, તલના નિશાન, ચેહરાનો આકાર અને શરીરની બનાવટ વગેરેના આધાર પર લોકોના વ્યક્તિત્વની માહિતી મેળવી હશે.પણ આજે અમે આપને બતાવી રહ્યા છીએ કે કેવી રીતે તમે તમારા કે કોઈના પણ બ્લડ ગ્રુપથી વ્યક્તિત્વ વિશે ...
11
12
ગુરુવાર,ડિસેમ્બર 20, 2018
ઘર કે ઓફિસના પ્રવેશ દ્વાર પર પાણીથી ભરેલુ કાંચનુ વાસણ મુકો, જેમા સુગંધવાળા તાજા ફૂલ હોય
- તેનાથી ઘરમાં સકારાત્મકતા અને ખુશહાલી આવે છે
12
13
આજે અમે આપને બતાવી રહ્યા છે કે ઘરમાં પોઝિટિવ અને શુભ ઉર્જા કાયમ રહે એ માટે આપણા પગરખાં એટલે કે જૂતા ચપ્પલ ક્યા મુકવા જોઈએ ક્યા નહી. હંમેશા ઘરમાં જૂતા ચપ્પલને યોગ્ય દિશામાં મુકવા જોઈએ. કારણ કે તેમાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ કરી જાય છે. તેને ...
13
14
* ઘરના બારી-બારણા આ રીતે હોવા જોઈએ કે સૂરજની રોશની સારી રીતે ઘરથી અંદર જાય.
14
15
ઘરમાં જો નકારાત્મક ઉર્જા રહેલી છે તો આ પોતાની અસર બતાવે છે. બસ તેને ઓળખવી જરૂરી ચેહ્ જો ઘરમાં આવતા બેચેનીની સ્થિતિ રહે છે કે પછી પરિવારના લોકો સાથે વિવાદ રહે છે. તનાવ રહે છે. પરિજનોનુ સ્વાસ્થ્ય અવારનાવાર પ્રભાવિત રહે છે કે પછી તુલસી કે ઘરમાં લાગેલા ...
15
16
સામાન્ય રીતે લોકોનુ કહેવુ હોય છે કે આ વસ્તુ મારી માટે લકી છે અને આ વસ્તુ અનલકી છે. તેની પાછળ નકારાત્મક અને સકારાત્મક ઉર્જા હોય છે. જે શુભ-અશુભનો એહસાસ કરાવે છે. તેનો પ્રભાવ તમારા પર્સ કે ખિસ્સા પર પણ પડી શકે છે. કેટલાક લોકો સવારે ઘરેથી નીકળતી વખતે ...
16
17
શુક્રવાર,નવેમ્બર 30, 2018
જે રીતે માણસ માટે દુનિયાના બધા કામ જરૂરી હોય છે એ જ રીતે ઉંઘ પણ એક જરૂરી છે. જો કે કેટલાક લોકો ઉંઘને સુખ અને દુખ સાથે જોડીને પણ જુએ ક હ્હે. એવુ કહેવાય છેકે સારી ઉંઘ નસીબવાળાને જ મળે છે. એક શ્રીમંત વ્યક્તિ બની શકે કે બધા એશો આરામ મળવા છતા પણ આખી ...
17
18
શુક્રવાર,નવેમ્બર 30, 2018
જો તમારા ઘરમાં એક્દમ જ બિલાડીઓનું અવર-જવર વધી ગયેલ છે તો એને સામાન્ય ન સમજવું આ ભવિષ્યમાં થતી ઘટનાનો ઈશારો છે. આથી સાવધાન થઈ જાઓ અમે ઘરમાં સત્યનારાયણ ભગવાનબી પૂજા કરાવો કે કોઈ હવન કરાવું .
આથી છે બિલાડી અશુભ
18
19
ઘણીવાર આપણે ઘણી મહેનત કરવા છતા પણ સંતોષ કે યશ મેળવી શકતા નથી. એ માટે આપણે નસીબને દોષ આપીને બેસી જઈએ છીએ. પણ સુખ અને શાંતિ માત્ર વધુ પૈસા કમાવવાથી જ નથી મળતી.. આ માટે વાસ્તુ મુજબ આપણા ઘરમાં મુકેલી 10 વસ્તુઓ પણ આપણા ખરાબ નસીબ માટે જવાબદાર હોઈ શકે છે.
19