0
વાસ્તુ શાસ્ત્ર - કાચબાવાળી અંગૂઠી પહેરવાના આ છે ફાયદા..
શનિવાર,નવેમ્બર 4, 2017
0
1
ક્યારે કોણ ક્યા દગો આપી જાય એ કહી શકાતુ નથી. જીવનમાં કેટલીક વાર તો એવુ પણ થાય છે કે આપણા ખૂબ જ નિકટના પણ આપણને દગો આપે છે. જો માણસને પારખવામાં તમે વારેઘડીએ દગો ખાઈ જાવ છો તો આ વાસ્તુ ઉપાયો અપનાવીને મોટા નુકશાનથી બચી શકાય છે.. આવો જાણીએ તેના વિશે..
1
2
થોડા મહિનામાં બાળકોની એક્ઝામ આવવાની છે. આ પહેલા જરૂરી છે કે બાળકોનુ ધ્યાન અભ્યાસમાં લાગે. અનેકવાર ખૂબ મહેનત કર્યા પછી પણ બાળકો અભ્યાસમાં સફળ થઈ શકતા નથી. તો આવો જાણીએ કેટલાક એવા ઉપાય જેનાથી બાળકોનુ ધ્યાન અભ્યાસમાં લાગશે અને તેઓ સારા નંબરે પાસ પણ થઈ ...
2
3
મની પ્લાંટ શુક્ર ગ્રહનો કારક છે. ઘરમાં લગાવવાથી પતિ-પત્નીના સંબંધ મધુર બને છે, અને ઘરમાં ધનનું આગમન અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. મની પ્લાંટને ઘર, બગીચો અને માત્ર પાણીમાં પણ લગાવી શકાય છે. પણ અનેકવાર મની પ્લાંટને લગાવ્યા પછી પણ ધનાગમનમાં કોઈ ...
3
4
શુક્રવાર,ઑક્ટોબર 27, 2017
જો તમારો જીવનસાથી તમારા સંબંધોને લઈને ઉદાસીન છે, દરેક નાની-નાની વાતો ઝગડાનું કારણ બની ગઈ છે, જીવનમાં સકસેસ જેવી મૂળભૂત અવશ્યકતાઓ પાછળ થતી જાય છે કે તમારો પાર્ટનર તમારાથી દૂર રહે છે કે પછી તમારા સંબંધોમાંથી મિઠાસ ઓછી થતી જાય છે તો આ માટે તમારા ...
4
5
શુક્રવાર,ઑક્ટોબર 27, 2017
દરેકને કોઈ પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ બનાવી રાખવા માટે અનેક પ્રકારના ઉપાય કરે છે. આજે અમે તમને ફેંગશુઈના કેટલાક એવા ઉપાય બતાવીશુ જેનાથી તમારા સંબંધોના તનાવ અને ઘરની નકારાત્મકત ઉર્જા ખતમ થઈ જશે. આવો જાણીએ ઘરમાં સુખ સમૃદ્ધિ કાયમ રાખવા માટે ફેંગશુઈના આ ...
5
6
શુક્રવાર,ઑક્ટોબર 27, 2017
ઘરમાં તુલસીના છોડ જરૂર હોવું જોઈએ. શાસ્ત્રો મુજબ તો તુલસી ને સારું ગણાયું છે ત્યાં વિજ્ઞાનમાં પણ તુલસીના ઘણા ગુણ જણાવ્યા છે. એ સિવાય વાસ્તુ શાસ્ત્રમાં
6
7
નિયમિત રૂપે ઘરના મંદિરમા પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થય છે અને વાતાવરણ પવિત્ર રહે છે. જેનાથી મહાલક્ષ્મી સહિત બધી દૈવીય શક્તિઓની કૃપા મળી શકે છે. અહી જાણો એવી વાતો જે પૂજા કરતી વખતે ધ્યાન રાખવી જોઈએ..
7
8
દરેક માણસની રીતે તમે પણ ઈચ્છો છો કે તમે પણ ખૂબ ધનવાન બની જાઓ ,ક્યારે પણ જરૂરતના સમયે તમને ધનની અછતના સામનો કરવું ના પડે તમારી આ ચાહત પૂરી થઈ શકે છે પણ એના માટે તમારા શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે ધન
8
9
શુક્રવાર,ઑક્ટોબર 13, 2017
કોઈ પણ ઘરમાં સુખ શાંતિ બનાવી રાખવા માટે વાસ્તુ ટિપ્સ ખૂબ ઉપયોગી હોય છે. વાસ્તુ આ સુનિશ્ચિત કરે છે કે ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે અને બધા નકારાત્મક વાઈપ્સ ભાગી જાઉઅ . જ્યારે દિવાળીની વાત આવે છે તો વાસ્તુના મહ્ત્વ વધી જાય છે.
9
10
જો તમે પૈસાની તંગી અનુભવી રહ્યા છો. ઘરમાં આવકથી વધુ ખર્ચ તમારે માટે હંમેશા માનસિક તણાવનું કારણ બની જાય છે તો નીચે જણાવેલ વાસ્તુપ્રયોગ અપનાવીને તમે પણ લક્ષ્મીની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકો છો. - વર્ષમાં એક બેવાર હવન કરો. - ઘરમાં વધુ ફાલતુ સામાન એકત્ર ન ...
10
11
દિવાળી આવવાની છે તેથી સાફ-સફાઈની શરૂઆત થઈ ગઈ છે. આમ તો દરેક વ્યક્તિ પોતાના ઘરને સારી રીતે સાફ કરે છે. જેથી દિવાળીના દિવસે દેવી લક્ષ્મી તેમના ઘરે આવે પણ શુ તમે જાણો છો કે દિવાળી પર જો કંઈક વસ્તુઓ ઘરની બહાર કરી દેવામાં આવે તો ધન સંબંધિત પરેશાનીઓથી બચી ...
11
12
વાસ્તુશાસ્ત્રના મુજબ ઘરની જમીન, ઘરની દિશા મુખ્ય દ્વાર અને ઘરમાં મુકેલ વસ્તુઓ પણ વ્યક્તિના જીવન પર પ્રભાવ નાખે છે. તેથી ઘરમાં એવી વસ્તુઓ મુકવી જોઈએ જેનાથી સકારાત્મક પ્રભાવ પ્રાપ્ત થાય.
12
13
1. ક્યારે પણ ઉત્તર દિશાની તરફ મોઢું કરીને રસોઈ નહી કરવી જોઈએ તેનાથી તમને વ્યાપારમાં નુકશાનની સાથે સાથે ધનની પણ હાનિ થઈ શકે છે.
13
14
મંગળવાર,સપ્ટેમ્બર 26, 2017
ભારતના લોકોની નક્ષત્ર અને ગ્રહો પ્રત્યે ખુબ જ ઉંડી આસ્થા હોય છે. ગ્રહોની અનુકૂળતા તેમજ પ્રતિકુળતાનો પ્રભાવ જરૂર પડે છે. તેથી જ તો આપણે યજ્ઞ, જાપ, ધાર્મિક અનુષ્ઠાન વગેરે કરાવીએ છીએ અને આ બધાથી લગભગ વધારે પડતી કામના નિહિત હોય છે.
14
15
શુક્રવાર,સપ્ટેમ્બર 15, 2017
બધા માતા-પિતા પોતાના બાળકોને સારો અભ્યાસ અપાવવા માટે દરેક પ્રકારનો ત્યાગ કરવા તૈયાર રહે છે. કેટલાક ખૂબ સરળતાથી શિક્ષા પૂર્ણ કરી લે છે પણ કેટલાકને મહેનત પછી પણ શિક્ષણમાં અવરોધનો સામનો કરવો પડે છે. આવુ બાળકની જન્મપત્રિકામાં ગ્રહ-યોગને કારણે થઈ શકે
15
16
કામ-ધંધામા પ્રોગ્રેસ મેળવવાનું સપનુ દરેક જુએ છે. વધુથી વધુ લાભ મેળવવા માટે લોકો દિવસ અને રાત મહેનત કરે છે. પણ કેટલીક પરેશાનીને કારણે સફળતા મળતી નથી. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાય બતાવ્યા છે જેને અપનાવી શકાય છે. અમે અહી તમને ચાર એવા સરળ ઉપાય બતાવવા ...
16
17
પાણી જીવનની મૂળભૂત આવશ્યકતા છે એના અભાવમાં કોઈ પણ જીવ માટે જીવન સંભવ નહી છે એ તો બધા જાણે છે. વેદ શાસ્ત્રોમાં પણ એનાથી સંબંધિત ખૂબ મૂલ્યવાન જાણકારી આપી છે. આધુનિક સમયમાં લોકપ્રિય વાસ્તુ સિદ્ધાંતમાં પણ પાણીના ઉપયોગથી કેવી રીતે ઘરમાં સુખ અને સમૃદ્ધિના ...
17
18
સામાન્ય રીતે કહેવત પ્રચલિત છે કે દિવસમાં કોઈ કામ ખરાબ થઈ જાય છે કે પરેશાની આવે છે તો કહે છે કે આજે કોનો મોઢું જોયુ હતું. આખેર એ કઈ વસ્તુઓ હોય છે જેને સવારે જોવાથી ભારે નુકશાન ઉઠાવવું પડી શકે છે.
18
19
મહારાજા સવાઈ જયસિંહ દ્વિતીય દ્વારા 1727 ઈસવીમાં વસાવેલ શહેર જયપુર આજે પણ દુનિયાભરના પર્યટકોને આકર્ષિત કરી રહ્યા છે. આ શહેરની લોકપ્રિયતાનુ મોટુ કારણ વાસ્તુ જ માનવામાં આવે છે. જેના આધાર પર આ શહેરને વસાવ્યુ હતુ.
19