Gujarati Vastu 45

શુક્રવાર, 6 ફેબ્રુઆરી 2026
0

વેપાર શરૂ કરતા પહેલા આટલુ ધ્યાન રાખો

ગુરુવાર,જુલાઈ 22, 2010
0
1
- ઘરમાં કોઈપણ પ્રકારનો વાસ્તુદોષ હોય તો ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર વચ્ચે આગળ અને પાછળ ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. - સ્વસ્તિક(સાથિયો)સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે, તેથી સ્વસ્તિકને ઘરના મુખ્ય દ્વાર પર સ્થાપિત કરે તો ઉત્તમ છે. - જો ઘરમાં ...
1
2
ઘર અને ઓફિસની દેખરેખની ચિંતા સૌને હોય છે. મોર્ડન જમાનામાં આ માટે લોકો વાસ્તુ અને ફેગશુઈ પર પૂર્ણ વિશ્વાસ કરે છે અને તે મુજબ ફેરફાર પણ કરે છે. પરંતુ દરેક સારી વસ્તુ સાથે કેટલીક ધારણાઓ જોડાયેલી હોય છે જેને આપણે વહેમ પણ કહીએ છીએ. વાસ્તુમાં પણ એવુ જ ...
2
3
પ્રાચિન ભારતીય સસ્‍કૃતિ પ્રમાણે આપણે આપણા ભોજનમાંથી થોડો ભાગ કાઢીને વાસ્‍તુ પુરૂષને સમર્પિત કરીને ગાય અથવા કુતરાને આપવો જોઇએ. - ઘરમાં બંધ પડેલ મ‍શીનને રાખવા જોઇએ નહીં. બંધ પડેલ મશીનને તાત્‍કાલીક રીપેર કરાવી લેવા અથવા તેને ઘરમાંથી દૂર કરવા જોઇએ. - ...
3
4
વર્ષો અભ્યાસમાં લગાવ્યા પછી જોબ મળે છે જેને માટે ઘણીવાર યુવાઓને ઘરથી બહાર રહેવુ પડે છે. એક રૂમમાં કે કોઈ રૂમને શેર કરીને પણ રહેવુ પડે છે. એજ એક રૂમને પૂરા ઘરનુ રૂપ આપવુ પડે છે. આવા સમયે વાસ્તુના રુલ્સ ફોલો કરીને તમે લિવિગ ને ફિટ એંડ ફાઈન કરી શકો ...
4
4
5

આસ્થા અને વાસ્તુ-1

ગુરુવાર,મે 13, 2010
મોટા ભાગનો ભણેલો વર્ગ એવું માને છે કે અંધવિશ્વાસી અને કર્મહીન લોકો જ તાવીજ, રૂદ્રાક્ષ, વીંટી, યંત્ર વગેરે ધારણ કરે છે. પરંતુ હકીકત તે છે કે આવા પ્રતિકો પહેરવાથી ઘણો લાભ થાય છે. ઈંગ્લેડના હર્ટફોર્ડશાયર વિશ્વવિદ્યાલયના પ્રોફેસર રિચર્ડ વાઈઝમેનના
5
6

ઘરમા રાખો ઉમરો

સોમવાર,મે 3, 2010
વાસ્તુની નજરથી જોવા જઈએ તો આપણે જોઈશુ એ આજકાલના જેટલા પણ ઘર બનાવવામાં આવે છે તે સિગલ દરવાજાના હોય છે. ડબલ દરવાજાવાળા ઘર બનવા લગભગ બંધ થઈ ગયા છે. ઘરનુ પ્રવેશ દ્વાર ન તો ડિઝાઈનવાળુ હોય છે ન તો ઘરની બહાર ઉમરો જોવા મળે છે. તમે મંદિરોમાં જોયુ હશે કે ...
6
7
- ઘરના મુખ્ય દરવાજો હંમેશા બીજા દરવાજાઓ કરતા મોટો અને મજબૂત હોવો જોઈએ, જેથી કરીને ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે અને નકારાત્મક ઉર્જાને બહાર રોકી શકાય. દરવાનો મજબૂત રાખવાથી દુશ્મનોથી પણ રક્ષણ મળે છે. - ઘરમાં વધુ દરવાજા ન હોવા જોઈએ, વધુ દરવાજાને ...
7
8
ભેજનુ પ્રમાણ - પ્રાચીન સમયમાં જમીનની ભીનાશ માપવામાં આવતી હતી. જમીનમાં ખાડો ખોદીને પાણી ભરવામાં આવતુ હતુ અને જમીનમાં ભેજની જાણકારી મેળવવામાં આવતી હતી. દિશા પ્રભાવ - જમીન પર ચાર મુખી દિપક પ્રગટાવી આ પ્રયોગ કરીને એ જાણવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો ...
8
8
9

વાસ્તુ મુજબ જમીનની પસંદગી

ગુરુવાર,એપ્રિલ 22, 2010
ચોરસ - આ પ્રકારના પ્લોટ પર બનેલ મકાનમાં રહેતા લોકોને સુખ અને સમૃધ્ધિ પ્રાપ્ત થાય છે લંબચોરસ - આ પ્રકારનુ ઘર ઘરમાલિકની આર્થિક ઉન્નતિમાં મદદરૂપ થાય છે. અંડાકાર - આ પ્રકારની જમીન વેચવાથી બચવુ જોઈએ, આ જમીન પર બનેલ મકાનમાં રહેવાથી દુ:ખ અને અન્ય ...
9
10

વાસ્તુ મુજબ નિસરણી

મંગળવાર,એપ્રિલ 6, 2010
- મકાનમાં સીડીઓ કાયમ જમણી બાજુ બનાવો અને એક સીડીથી બીજી સીડી વચ્ચે 9 ઈંચનુ અંતર હોવુ જોઈએ. આ આદર્શ અંતર માનવામાં આવે છે. - સીડીઓની નીચે સ્લોપિંગમાં બેડરૂમ કે પૂજા ઘર ન હોવુ જોઈએ. - ભૂલથી પણ નિસરણી નીચે ટોયલેટ ન બનાવો. આવુ કરવાથી મકાન માલિક અને ...
10
11

પ્લોટ ખરીદતા પહેલા

મંગળવાર,એપ્રિલ 6, 2010
વાસ્તુમાં દિશા, પ્લાટનો આકાર, પ્રકાર વગેરે સાથે સંકળાયેલી કેટલીક મૂળભૂત વાતો છે, જે પ્લાટ ખરીદતી વખતે તમારે માટે ઉપયોગી થઈ શકે છે. વાસ્તુના સિધ્ધાંતોને ધ્યાનમાં મૂકીને જો કોઈ જમીનની ખરીદી કરવામાં આવે તો તમારા રહેઠાણ કે વ્યવસાય માટે એ ઉપયોગી અને ...
11
12
ગ્રહ, ઉપગ્રહ, નક્ષત્રોની ચાલ અને બ્રહ્માંડની ક્રિયાઓને જોઈને મન એ વિચારવા મજબૂર થાય છે કે આ પરસ્પર એકબીજાના ચક્કર કેમ લગાવે છે ક્યારેક એકદમ નજીક આવી જાય છે તો ક્યારેક એકદમ દૂર. બ્રહ્માંડની ગતિશીલતા અને ક્રિયાકલાપ પરસ્પર સંબંધો પર નિર્ભર છે. જેને ...
12
13
પરિવારમાં ખુશી હોય તો મનુષ્યનુ જીવન વ્યવસ્થિત ચાલે છે. પરિવારમાં ખુશી હોય તો માણસને દાળ-રોટલીમાં પણ પાંચ પકવાનોનો આનંદ મળે છે. વ્યક્તિ બાહ્ય જીવનના વ્યસનો કે કુસંગતમાં અટવાતો નથી. એક ખુશહાલ પરિવાર માણસને ઘર સાથે જોડી રાખે છે. પરિવારમાં પ્રસન્નતા ...
13
14
ભારતીય કલા જ્યાં એક બાજુ વૈજ્ઞાનિક અને તકનીકી પર આઘારિત છે, ત્યાં બીજી બાજુ આ કલા ભાવ અને રસનો સંદેશ જીવંત રાખે છે. આજકાલ ઘરના કામકાજમાં ઉપયોગમાં લેવાતા વાસણોમાં હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી નક્કાશી કરવામાં આવી રહી છે. આવા કેટલાક ખાસ વાસણોમાં ...
14
15

વાસ્તુ મુજબ ઘરમાં શુ ન હોવુ જોઈએ

શુક્રવાર,ફેબ્રુઆરી 26, 2010
- ઘરમાં કેક્ટસનુ ઝાડ રાખવાથી નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે, - ઘરમાં સુકાયેલા ફૂલ કે કરમાયેલા ફુલ રાખવાથી નકારાત્મક ઉર્જાનુ જોર વધે છે, તેથી સુકાયેલા ફુલ તરત જ ફેકીને ઘરમાં હંમેશા તાજા ફૂલ રાખવા. - શૌચાલયનો દરવાજો પણ ક્યારેય ખુલ્લો ન મુકવો જોઈએ ...
15
16

પિરામિડ એક ફાયદા અનેક

ગુરુવાર,ફેબ્રુઆરી 18, 2010
પિરામિડમાંથી નિર્માણ થનારી શક્તિ જ એટલી પાવરફૂલ હોય છે કે તેના કારણે પિરામિડના જીવનમાં અનેક ઉપયોગ થાય છે. તેથી ઘણા લોકો આનો લાભ ઉઠાવે છે. બીમારીમાં ફાયદા - પિરામિડમાં પાણી ભરીને મૂકવાથી પિરામિડની ચુંબકીય શક્તિ એ પાણીમાં પરાવર્તિત થાય છે, તેથી ...
16
17

વાસ્તુ મુજબ સ્ટડીરૂમ

બુધવાર,ફેબ્રુઆરી 10, 2010
જો બાળક ભણવામાં હોશિયાર છે, પરંતુ અચાનક તેમનુ મન અભ્યાસમાંથી ઓછુ થવા માંડે અથવા તો બિલકુલ ન લાગતુ હોય તો એક નજર સ્ટડી રૂમ પર પણ નાખો. મૂળત: પૂર્વ, ઈશાન અને ઉત્તર દિશાઓ જ્ઞાન માટેની માનવામાં આવે છે. જેમનો સ્વામી ક્રમશ ઈંદ્ર, શંકર, અને કુબેર સમજવામાં ...
17
18

જાણો મકાનમાં ઉંચાઈનો પ્રભાવ

શુક્રવાર,ફેબ્રુઆરી 5, 2010
મકાનની વિવિધ દિશાઓમાં ઉંચાઈ અને ન્યૂનતાનો પ્રભાવ મકાન માલિક પર પડે છે તેના શુભ-અશુભ ફળ નિમ્ન પ્રકારના છે. મકાન જો પૂર્વ દિશાની તરફ નીચુ હશે તો મકાન માલિક વિકાસ કરે છે. દક્ષિણ દિશાની તરફ ઉંચુ હોય તો ઘર માલિકના ઘરમાં લક્ષ્મી આવે છે. પશ્ચિમ તરફ ...
18
19

મકાન બાંધકામ માટે વાસ્તુ

સોમવાર,ફેબ્રુઆરી 1, 2010
મકાનમાં દરવાજો, બારી કે અન્ય વસ્તુઓના નિર્માણ માટે નવી લાકડીઓનો જ ઉપયોગ કરવો જોઈએ. તેનાથી વાસ્તુ સંબંધી દોષ નથી રહેતો. જૂની લાકડીઓ ભલે કેટલી મજબૂત દેખાય, પરંતુ તેમના ઉપયોગથી બચવુ જોઈએ. આ લાકડીઓ વાસ્તુ મુજબ શુભ નથી હોતી, કારણ કે વાસ્તુ હંમેશા નવી ...
19