0
હનુમાનજીના આ નાના ઉપાયથી તમારા બીઝનેસમાં ફાયદો થશે
મંગળવાર,એપ્રિલ 27, 2021
0
1
હિન્દી પંચાગ મુજબ શુક્રવારે 22 એપ્રિલના રોજ હનુમાન જયંતી છે. આ દિવસે કરવામાં આવેલ હનુમાનજીના ઉપાયોથી બધી પરેશાનીઓ અને દરિદ્રતા દૂર થઈ શકે છે. અહી જાણો હનુમાન જયંતી પર કરવામાં આવતા 15 વિશેષ ઉપાય...
1
2
સૂર્યના વરથી સ્વર્ણ બનેલા સુમેરુમાં કેસરીનુ રાજ્ય હતુ. તેની અતિ સુંદર અંજના નામની પત્ની હતી. એક વાર અંજનાએ પોતાની ઇરછાનુસાર સુંદર સ્ત્રીનો દેહ ધારણ કર્યો. પૂર્ણ સ્ત્રીત્વ સાથે તે સુંદર પુષ્પોની માળા, અલંકારો અને સૌમ્ય વસ્ત્ર ધારણ કરીને વર્ષાઋતુમાં ...
2
3
1. પરેશાનીઓથી રાહત મેળવવા માટે કોઈ હનુમાન મંદિરમાં ચઢાવો
2. સુખ- સમૃદ્ધિ મેળવવા માટે હનુમાન જયટીને પૂજા અર્ચનાની સાથે રામાયણના સુંદરકાંડ પાઠ કરવું.
3
4
હનુમાન ચાલીસા વાંચવાથી હિમ્મત અને પ્રેરણા મળે છે. કહેવાય છે કે હનુમાન ચાલીસાને ભય, ડર, સંકટ કે વિપત્તિ આવતા વાંચવાથી બધા કષ્ટો દૂર થઈ જાય છે. હનુમાન ચાલીસાને મહાન કવિ તુલસીદાસ જીએ લખી હતી. તેઓ પણ ભગવાન રામના મોટા ભક્ત હતા અને હનુમાનજીને ખૂબ માનતા ...
4
5
મંગળવાર 27 એપ્રિલને ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતી ઉજવાશે. આ વર્ષે હનુમાન જયંતી પર ઘણા ખાસ યોગ બની રહ્યા છે. ગ્રહોની વાત કરીએ તો આ વર્ષ શનિ હનુમાન જયંતી પર મકર અર શિનાં રહેશે. સૂર્ય, બુધ અને શુક્રના યોગ મેષ રાશિમાં બનેલુ છે.
5
6
હિંદુ ધર્મમાં પૂર્ણિમાની તિથિનુ વિશેષ મહત્વ હોય છે. ચૈત્ર પૂર્ણિમા હિંદુ નવવર્ષની પ્રથમ પૂર્ણિમા હોય છે. આ પાવન દિવસે હનુમાનજીનો જન્મોત્સવ પણ ઉજવાય છે. આ દિવસે હનુમાનજીએ માતા અંજનીના ખોળે જન્મ લીધો હતો. હનુમાનજીનો જન્મોત્સવ હોવાથી આ દિવસનુ મહત્વ પણ ...
6
7
હિંદુ ધર્મમાં હનુમાન જયંતીનો ખાસ મહત્વ હોય છે. હિંદુ પંચાગ મુજબ ચૈત્ર મહિનાની પૂર્ણિમાને હનુમાન જયંતી ઉજવાય છે. આ વર્ષે આ તિથિ 27 એપ્રિલને પડી રહી છે. ધાર્મિક માન્યતાઓના મુજબ હનુમાન ભક્ત
7
8
માનવું છે કે 12 વર્ષની ઉમ્ર સુધી બાળક ચંદ્રમાના પ્રભાવમાં હોય છે. ચંદ્રમાની સ્થિતિ અનૂકૂળ નહી હોવા પર બાળક તેમની ચચલતાના કારણે હમેશા પોતાને ઈજા પહોંચાડે છે. તેથી વાસ્તુમાં કેટલાક સરળ ઉપાયો
અજમાવીને બાળકોને ઈજા લગાવવાથી બચાવી શકાય છે. આવો જાણીએ આ ...
8
9
હનુમાન જયંતી ચૈત્ર મહિના શુકલ પક્ષ પૂર્ણિમા ઉજવાય છે. હનુમાનને સૌથી દયાળુ અને પ્રસન્ન થનાર દેવ સમજાય છે. પણ જો તેમની પૂજા અર્ચનામાં બેદરકારી કર્રાય તો તે જલ્દી જ ક્રોધિત પણ થઈ જાય છે. આ
વખતે હનુમાન જયંતી 27 એપ્રિલને ઉજવાઈ રહી છે. આવો જણાવીએ હનુમાન ...
9
10
હનુમાનજીની પૂજામાં ક્યારે આ ભૂલો ન કરવી
10
11
શ્રીગુરુ ચરન સરોજ રજ, નિજ મનુ મુકુરુ સુધારિ.
બરનઊઁ રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ
બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌં પવન-કુમાર.
બલ બુદ્ધિ બિદ્યા દેહુ મોહિં, હરહુ કલેસ બિકાર
11
12
કોઈ પૂજા પાઠ વગર માત્ર બે શબ્દોથી જ હનુમાનજીને પ્રસન્ન કરો
12
13
જયશ્રીરામ, જય અંજની પુત્ર હનુમાન... ચિરંજીવી દેવ અતુલ બલશાલી રામભક્ત હનુમાનની કૃપા મેળવા માટે સાચ મનથી તેમની અર્ચના-આરાધના કરવી જોઈએ. આવો જાણીએ હનુમંત કૃપા મેળવાના સરળ ઉપાય...
13
14
હનુમાન જયંતી પર કરો રાશિમુજબ ચમત્કારિક ઉપાય અને જગાવો તમારુ ભાગ્ય
14
15
હનુમાનજીના જનમદિવસ પર કરી લો, આ 2 કામ વર્ષ ભર મળશે શુભ વરદાન
15
16
19 તારીખે હનુમાન જયંતી.. આ 15 ઉપાયોથી દૂર થશે દરિદ્રતા
16
17
સૂર્યના વરથી સ્વર્ણ બે એક વાર અંજનાએ શુચિસ્નાન કરીને સુંદર વસ્ત્રાભૂષણ પહેર્યા. તે સમયે પવનદેવે તેમના કર્ણરન્ધ્રમાં પ્રવેશ કરીને આવતી વખતે આશ્વાસન આપ્યુ કે તારે ત્યાં સૂર્ય, અગ્નિ, ..
17
18
હનુમાન જયંતી પર આખા ભારતમાં ખૂબ ઉલ્લાસપૂર્વક અને ઉત્સાહ સાથે ઉજવાય છે. આ દિવસે ન માત્ર હનુમાનજીની પૂજા હોય છે પણ શ્રીરામ અને સીતાજીનો પણ પૂજન સ્મરણ કરાય છે.
18
19
હનુમાનજીની પૂજામાં ક્યારે આ ભૂલો ન કરવી - mistakes during hanuman puja hanuman jayanti
19