0
Hanuman Mantra- આ હનુમાન મંત્રથી તમારા જીવનમાં થશે ચમત્કાર
શનિવાર,ડિસેમ્બર 31, 2022
0
1
હે દુ:ખ ભંજન, મારૂતિ નંદન, સુન લો મેરી પુકાર
પવનસુત વિનતી બારમ્બાર
અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા દુખિયો કે તુમ ભાગ્ય વિધાતા
સિયારામ કે કાજ સંવારે મેરા કર ઉદ્ધાર... પવનસુત વિનતી વારંવાર
1
2
હનુમાનજી ના 108 નામ
હનુમાનજીની પૂજા-ઉપાસનાનુ નું વિશેષ મહત્વ છે. પરંતુ હનુમાન જી એવા ભગવાન છે જેમના સંપૂર્ણ નામ લીધા પછી જ તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. હનુમાનજી તેમના ભક્તોના કષ્ટ જોઈ શકતા નથી, તેથી જે પણ ભક્ત તેમની સાચા દિલથી આરાધના કરે છે, ...
2
3
હનુમાનજીની ચમત્કારિક કહાનીઓ- પોપટની હનુમાન ભક્તિ
3
4
હનુમાન જન્મોત્સવ પર કરવામાં આવેલી ઉપાસના ખૂબ ફળદાયક હોય છે. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિના રોજ ભગવાન શિવના એકાદશ રૂદ્રઅવતાર હનુમાનજીનો જન્મ થયો છે. આવો જાણીએ આ દિવસે તમારી રાશિ મુજબ કંઈ ઉપાસના શુભ છે.
4
5
Hanuman Jayanti 2022: હનુમાન જયંતી આ વિધિથી કરો હનુમાનજીની પૂજા પૂરી થશે મનોકામના
5
6
21 દિવસ સુધી ગોળ-ચણાનો કરો આ ઉપાય, પ્રસન્ન થશે હનુમાનજી
6
7
સૂર્યના વરથી સ્વર્ણ બનેલા સુમેરુમાં કેસરીનુ રાજ્ય હતુ. તેની અતિ સુંદર અંજના નામની પત્ની હતી. એક વાર અંજનાએ પોતાની ઇરછાનુસાર સુંદર સ્ત્રીનો દેહ ધારણ કર્યો. પૂર્ણ સ્ત્રીત્વ સાથે તે સુંદર પુષ્પોની માળા, અલંકારો અને સૌમ્ય વસ્ત્ર ધારણ કરીને વર્ષાઋતુમાં ...
7
8
બુધવાર,ફેબ્રુઆરી 23, 2022
હનુમાન જયંતિ પર હનુમાનજીને ખુશ કરવા માટે કેટલાક નાના નાના ઉપાય કરવામાં આવે તો હનુમાનજી જલ્દી પ્રસન્ન થાય છે. તો આવો જાણીએ હનુમાનજીને પ્રસન્ન કરવાના 10 ઉપાયો
8
9
હનુમાનજીના આ ઉપાય કરાશે વેપારમાં લાભ
હનુમાનજીના આ નાના ઉપાયથી થશે તમારી બિજનેસમાં પ્રમોશન
9
10
હિન્દી પંચાગ મુજબ શુક્રવારે 22 એપ્રિલના રોજ હનુમાન જયંતી છે. આ દિવસે કરવામાં આવેલ હનુમાનજીના ઉપાયોથી બધી પરેશાનીઓ અને દરિદ્રતા દૂર થઈ શકે છે. અહી જાણો હનુમાન જયંતી પર કરવામાં આવતા 15 વિશેષ ઉપાય...
10
11
સૂર્યના વરથી સ્વર્ણ બનેલા સુમેરુમાં કેસરીનુ રાજ્ય હતુ. તેની અતિ સુંદર અંજના નામની પત્ની હતી. એક વાર અંજનાએ પોતાની ઇરછાનુસાર સુંદર સ્ત્રીનો દેહ ધારણ કર્યો. પૂર્ણ સ્ત્રીત્વ સાથે તે સુંદર પુષ્પોની માળા, અલંકારો અને સૌમ્ય વસ્ત્ર ધારણ કરીને વર્ષાઋતુમાં ...
11
12
1. પરેશાનીઓથી રાહત મેળવવા માટે કોઈ હનુમાન મંદિરમાં ચઢાવો
2. સુખ- સમૃદ્ધિ મેળવવા માટે હનુમાન જયટીને પૂજા અર્ચનાની સાથે રામાયણના સુંદરકાંડ પાઠ કરવું.
12
13
હનુમાન ચાલીસા વાંચવાથી હિમ્મત અને પ્રેરણા મળે છે. કહેવાય છે કે હનુમાન ચાલીસાને ભય, ડર, સંકટ કે વિપત્તિ આવતા વાંચવાથી બધા કષ્ટો દૂર થઈ જાય છે. હનુમાન ચાલીસાને મહાન કવિ તુલસીદાસ જીએ લખી હતી. તેઓ પણ ભગવાન રામના મોટા ભક્ત હતા અને હનુમાનજીને ખૂબ માનતા ...
13
14
મંગળવાર 27 એપ્રિલને ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતી ઉજવાશે. આ વર્ષે હનુમાન જયંતી પર ઘણા ખાસ યોગ બની રહ્યા છે. ગ્રહોની વાત કરીએ તો આ વર્ષ શનિ હનુમાન જયંતી પર મકર અર શિનાં રહેશે. સૂર્ય, બુધ અને શુક્રના યોગ મેષ રાશિમાં બનેલુ છે.
14
15
હિંદુ ધર્મમાં પૂર્ણિમાની તિથિનુ વિશેષ મહત્વ હોય છે. ચૈત્ર પૂર્ણિમા હિંદુ નવવર્ષની પ્રથમ પૂર્ણિમા હોય છે. આ પાવન દિવસે હનુમાનજીનો જન્મોત્સવ પણ ઉજવાય છે. આ દિવસે હનુમાનજીએ માતા અંજનીના ખોળે જન્મ લીધો હતો. હનુમાનજીનો જન્મોત્સવ હોવાથી આ દિવસનુ મહત્વ પણ ...
15
16
હિંદુ ધર્મમાં હનુમાન જયંતીનો ખાસ મહત્વ હોય છે. હિંદુ પંચાગ મુજબ ચૈત્ર મહિનાની પૂર્ણિમાને હનુમાન જયંતી ઉજવાય છે. આ વર્ષે આ તિથિ 27 એપ્રિલને પડી રહી છે. ધાર્મિક માન્યતાઓના મુજબ હનુમાન ભક્ત
16
17
માનવું છે કે 12 વર્ષની ઉમ્ર સુધી બાળક ચંદ્રમાના પ્રભાવમાં હોય છે. ચંદ્રમાની સ્થિતિ અનૂકૂળ નહી હોવા પર બાળક તેમની ચચલતાના કારણે હમેશા પોતાને ઈજા પહોંચાડે છે. તેથી વાસ્તુમાં કેટલાક સરળ ઉપાયો
અજમાવીને બાળકોને ઈજા લગાવવાથી બચાવી શકાય છે. આવો જાણીએ આ ...
17
18
હનુમાન જયંતી ચૈત્ર મહિના શુકલ પક્ષ પૂર્ણિમા ઉજવાય છે. હનુમાનને સૌથી દયાળુ અને પ્રસન્ન થનાર દેવ સમજાય છે. પણ જો તેમની પૂજા અર્ચનામાં બેદરકારી કર્રાય તો તે જલ્દી જ ક્રોધિત પણ થઈ જાય છે. આ
વખતે હનુમાન જયંતી 27 એપ્રિલને ઉજવાઈ રહી છે. આવો જણાવીએ હનુમાન ...
18
19
હનુમાનજીની પૂજામાં ક્યારે આ ભૂલો ન કરવી
19