0
મહિલાઓ કેવી રીતે મેળવી શકે છે હનુમાનજીની કૃપા , વાંચો 13 સાવધાનીઓ
શુક્રવાર,એપ્રિલ 3, 2020
0
1
જરૂર કરો હનુમાનજીના આ ઉપાય, દૂર થશે ધન મેળવવામાં આવતા અવરોધો hanumanji
1
2
હનુમાન જયંતીના દિવસે દરેક વ્યક્તિ પૂજા પાઠ કરીને બજરંગબલીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરશે. બજરંગબલીની પૂજા કરતા પહેલા એકવાર આપની રાશિ મુજબ શુ કરવુ જોઈએ એ જરૂર જાણી લો..
2
3
હનુમાનજીને પ્રસન્ન કરવું છે તો પહેલા આ 8 વાતને યાદ કરી લો
3
4
હનુમાન જયંતી પર કરો રાશિમુજબ ચમત્કારિક ઉપાય અને જગાવો તમારુ ભાગ્ય
4
5
પૃથ્વી પર વર્તમાન સાત ચિરંજીવીયોમાંથી એક શ્રી હનુમાજનીની સાધના કલયુગમાં સૌથી વધુ કરવામાં આવે છે. દેશનો કદાચ જ કોઈ ખૂણો એવો હશે જ્યા પશ્રી હનુમાનજીની પૂજા ન કરવામાં આવતી હોય. બધા દેવતાઓમાં શ્રી હનુમાજજી જલ્દી પ્રસન્ન થનારા દેવતા છે. જેમનુ માત્ર નામ ...
5
6
હનુમાનજીના આ નાના ઉપાયથી થશે તમારી બિજનેસમાં પ્રમોશન
6
7
ઋષિનગરમાં કેશવદત્ત બ્રાહ્મણ એમની પત્ની અંજલી સાથે રહેતો હતો. કેશવદત્તના ઘરમાં ધન -સંપત્તિની કોઈ કમી નહી હતી. નગરમાં બધા કેશવદત્તના સમ્માન કરતા હતા , પણ કેશવદત્ત સંતાન નહી હોવાથી ખૂબ ચિંતિંત રહેતા હતા.
7
8
મંગલ મૂરતિ મારૂતિ નંદન.. સકલ અમંગલ મૂળ નિકંદન
પવન તનય સંતન હિતકારી, હ્રદય વિરાજત અવધ બિહારી
જય જય બજરંગ બલી
મહાવીર હનુમાન ગુસાઈ
તુમ્હરી યાદ ભલી.... જય જય જય બજરંગબલી
સાધુ સંત કે હનુમત પ્યારે
ભક્ત હ્રદય શ્રી રામ દુલારે
રામ રસાયણ પાસ ...
8
9
હનુમાનજીના આશીર્વાદથી બધા બગડેલા કામ ચપટીમાં પૂરા થઈ જાય છે. કહેવાય છે કે હનુમાનજી કળયુગમાં પણ વિદ્યમાન છે. શ્રીરામ કથા અને સુંદર કાંડના પાઠમાં ભક્ત હનુમાનજી ની હાજરી હંમેશા અનુભવે છે. હનુમાનજીનો આશીર્વાદ મળી ગયો. તો સમજો બધા કામ બની ગયા. તેમને ...
9
10
હનુમાન જયંતીના ઉપાય ખાસ ફળ આપે છે. હનુમાન જયંતીના દિવસે હનુમાનજીની ખાસ પૂજાનો દિવસ છે. આ ઉપાય હનુમાન જયંતીથી શરૂ કરી દર મંગળવારે કરવાથી મનોકામનાની પૂર્તિ હોય છે. આ યુગમાં હનુમાનજીની પૂજા સૌથી જલ્દી મનોકામના પૂર્ણ કરતી ગણાય છે. જીવનથી સંકળાયેલી બધી ...
10
11
જે લોકો હનુમાનજીની પૂજા અને મંગળવારે વ્રત કરે છે તેને આ દિવસે મીઠુંનો સેવન નહી કરવું જોઈએ. જે પણ વસ્તુ દાન આપો ખાસ રૂપથી મીઠાઈ તો તે દિવસે પોતે ગળ્યુંનો સેવન ન કરવું.
11
12
હનુમાનજીની વ્રતકથા
ઋષિનગરમાં કેશવદત્ત બ્રાહ્મણ એમની પત્ની અંજલી સાથે રહેતા હતા. કેશવદત્તના ઘરમાં ધન -સંપત્તિની કોઈ કમી નહોતી. નગરમાં બધા કેશવદત્તનું
12
13
હનુમાન જયંતીના ખાસ ટોટકા ખાસ ફળ આપે છે. હનુમાન જયંતીના દિવસે હનુમાનજી અને મંગળ દેવતાની ખાસ પૂજાનો દિવસ હોય છે. આ ટોટકા હનુમાન જયંતીથી શરૂ કરી દરેક મંગળવારે કરવાથી મનોકામનાની પૂર્તિ થાય છે. માણસ જ્યારે બીજાનું પ્રમોશન થાય છે તો તેમના પ્રસિદ્ધીથી ...
13
14
હનુમાન જયંતિનો દિવસ હનુમાન અને મંગળ દેવને પ્રાર્થના કરવાનો વિશેષ દિવસ છે. ઇચ્છા પૂર્ણ કરવા હનુમાનજીના આ ટોટકાની શરૂઆત હનુમાન જયંતિથી કરી દરેક મંગળવારે કરવાથી મનની ઈચ્છા પૂર્ણ થાય છે. એવુ કહેવાય છે કે આ યુગમાં હનુમાનજીની પૂજા કરવાથી ઈચ્છા જલ્દી પૂર્ણ ...
14
15
ભગવાન રામના જ્ન્મ પછી જાણો કેવી રીતે થયો હનુમાનજીનો જ્ન્મ . રામ અને હનુમાનજી વચ્ચે સ્વામી અને સેવકનો સંબંધ છે કે પછી કોઈ નિકટનો સંબંધ હતો.
15
16
ગુરુવાર,ડિસેમ્બર 14, 2017
તિષ માં,જણાવ્યું છે ,મંગળ ગ્રહ પ્રતિકૂળ હોવાને કારણે જીવનમાં પરેશાની હોય કે શનિ મહારાજ પીડાદાયક છે,તેથી તેને અનુકૂળ કરવા હનુમાન ને સિંદૂર અર્પિત કરવો જોઇએ.એનું કારણ છે કે શનિ માહારજ સિંદૂર અર્પણ કરતા ભક્ત પર ખુશ થાય છે.
એવું કહેવાય છે કે ...
16
17
હનુમાન ચાલીસાને મહાન કવિ તુલસીદાસ જીએ લખી હતી. તેઓ પણ ભગવાન રામના મોટા ભક્ત હતા અને હનુમાનજીને ખૂબ માનતા હતા. તેમા 40 છંદ હોય છે. જેના કારણે તેને ચાલીસા કહેવામાં આવે છે. જે કોઈપણ તેનો પાઠ કરે છે તો તેને ચાલીસા પાઠ બોલાય છે. શુ હનુમાનજીનો એક પુત્ર ...
17
18
તંત્ર જ્યોતિષ મુજબ ઘણા ચમત્કારિક ઉપાય છે , જેના માધ્યમથી તમે સપનામાં ભગવાનની કૃપા મેળવી શકો છો. એવું જ એક ઉપાય આ પણ છે જેમાં હનુમાનજી સપનામાં આવીને સાધકને
18
19
હનુમાન જયંતીના દિવસે હનુમાનજી અને મંગળ દેવતાની ખાસ પૂજાનો દિવસ હોય છે. આ ટોટકા હનુમાન જયંતીથી શરૂ કરીને દરેક મંગળવારે કરવાથી મનોકાનઓની પૂર્તિ હોય છે.
19