0
શ્રી ગણેશને દૂર્વા ચઢાવવાનું મહત્વ અને વિધિ અને મંત્ર
સોમવાર,સપ્ટેમ્બર 3, 2018
0
1
ભાદરવા માસની કૃષ્ણ પક્ષની અષ્ટમીના રોજ જન્માષ્ટમી ઉજવાય છે. આ વખતે આ 2 અને 3 સપ્ટેમ્બરના રોજ છે. આ વખતે જન્માષ્ટમી પર જયંતીનો યોગ બની રહ્યો છે. જે દ્વાપર યુગમાં કૃષ્ણ જન્મ સમયે બન્યો હતો. તેથી આ દિવસે પૂજાના સમયે કેટલીક વાતોનુ વિશેષ ધ્યાન રાખવુ ...
1
2
શા માટે કરાય શ્રાવણ સોમવારનો વ્રત, શું હોય છે ખાવામાં ખાસ
2
3
ક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે..આપ સૌ તેની તૈયારીમાં લાગ્યા છો તો મિત્રો રક્ષા બંધન પર 7 કામ જરૂર કરજો આવો જાણીએ તેના વિશે..
1 કંકુ - દરેક શુભ કામની શરૂઆત કંકુનુ તિલક લગાવીને કરવામાં આવે છે આ પરંપરા ખૂબ જૂની છે અને આજે પણ તેનુ પાલન કરવામાં આવે ...
3
4
બહેનાને ભાઈ કી કલાઈ સે પ્યાર બાંધા હૈ, પ્યાર કે દો તાર સે સંસાર બાંધા હૈ. ભઈયા મેરે રાખી કે બંધન કો નિભાના, ભૈયા મેરે છોટી બહેન કો ન ભુલાના. સુમન કલ્યાણપુરી અને લતા મંગેશકર દ્વારા ગાવામાં આવેલ રક્ષાબંધનનુ ગીત ભલે ખૂબ જુનુ ન હોય પણ ભાઈના હાથ પર ...
4
5
રક્ષાબંધનો તહેવાર આ વર્ષે 26 ઓગસ્ટને છે. આ વર્ષ સારી વાત આ છે કે રક્ષાબંધનના દિવસે ભદ્રા નથી. તેથી રક્ષાબંધનનો આ તહેવાર સવારેથી રાત સુધી કરી શકાય છે. પણ વચ્ચે વચ્ચે થોડો સમય મૂકવો પડશે કારણકે અશુભ ચોઘડિયા, રાહુકાળ, યમ ઘંટા અને ગુલી કાળ રહેશે.
5
6
શ્રાવણના મહિનામાં પૃથ્વી ચારેબાજુથી લીલીછમ મખમલી ચાદર ઓઢી લે છે. પ્રકૃતિની સમસ્ત કૃતિયો પોતાના સર્વોત્તમ સ્તર પર હોય છે. શિવ અને શ્રાવણ એકબીજાના પૂરક છે. જ્યા એક બાજુ સંઘારક શિવ છે તો બીજી બાજુ ઉત્તપત્તિકર્તા શક્તિ પ્રકૃતિના રૂપમાં પૃથ્વી પર ...
6
7
શ્રાવણ મહિનામાં ભગવાન ભોળા શંકરને દૂધ, પાણી, પંચગવ્ય, બિલીપત્ર, આંકડો, ધતૂરા, ભાગ્ન વગેરે ચઢાવવાથી તેમની પ્રસન્ના પ્રાપ્ત થાય છે. જે રીતે આ મહિનામાં ભગવાન શિવનુ મહત્વ છે એ જ રીતે ભગવાન શિવના રૂદ્ર હનુમાનજીની પૂજાનુ પણ મહત્વ છે. શ્રાવણનો પ્રથમ ...
7
8
શ્રાવણ મહીનામાં કેટલીક વસ્તુઓનો સેવન વર્જિત હોય છે. આ એક ધાર્મિક માન્યતા છે. આ માન્યતાઓના ઉદ્દેશ્ય આરોગ્યને બનાવી રાખવું હોય છે.
8
9
ભગવાન શિવ બહુ ભોળા છે જો કોઈ ભક્ત સાચી શ્રદ્ધાથી એને મત્ર એક લસોટી પાણી પણ આપે તો પણ એ પ્રસન્ન થઈ જાય છે. આથી એને ભોલેનાથ પણ કહેવાઅ છે શ્રાવણમાં શિવ ભક્ત ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાય કરે છે.
9
10
મોટાભાગના લોકોને એ જાણ નથી હોતી કે વિવાહ પછી આવનારા શ્રાવણમાં યુવતીઓ પોતાના પિયર આવે છે. હિન્દુ ધર્મ મુજબ આ પરંપરા ખૂબ લાંબા સમયથી ચાલી આવી રહી છે. પણ ઘણા એવા લોકો હશે જેમને આ પરંપરા પાછળનુ અસલી કારણ જાણ નહી હોય. કેટલીક માન્યતાઓ મુજબ આ પરંપરાનુ ...
10
11
માન્યતા છે કે શિવને પ્રસન્ન કરવા શ્રાવણના પ્રથમ દિવસે ખરીદો આ 10 વસ્તુ ખરીદવામાં આવે તો સારા દિવસની શરૂઆત થાય છે.
11
12
દેશભૂમિ ભારત માતા પર, અમને સૌને અભિમાન છે
12
13
શ્રાવણ સોમવારના વ્રતમાં ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે છે. પ્રાચીન શાસ્ત્રો મુજબ સોમવારનુ વ્રત ત્રણ પ્રકારનુ હોય છે. સોમવાર, સોળ સોમવાર અને સૌમ્ય પ્રદોષ. સોમવારના વ્રતની વિધિ બધા વ્રતોમાં સમાન હોય છે. આ વ્રતને શ્રાવણ મહિનામાં શરૂ ...
13
14
લક્ષ્મી ગણેશની પ્રતિમા - ધનતેરસ કે દિવાળી પર ચાંદીથી નિર્મિત લક્ષ્મી ગણેશની પ્રતિમાને ઘરના પૂજા સ્થાન પર મૂકી રાખવું જોઈએ. એ પછી એની દરરોજ પૂજા કરવાથી ક્યારે પણ ધનની કમી નહી થાય છે.
14
15
ભગવાન શિવના ભારતમાં બાર જ્યોતિર્લીગ છે. શિવપુરાણમાં આ બધા જ જ્યોતિર્લીંગનો ઉલ્લેખ છે. આ બાર જ્યોતિર્લીંગના દર્શન કરવાથી બધા જ તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે.
15
16
શ્રાવણ મહિનાને મૂળ રૂપથી શિવ અને શક્તિની જોડીનો મહિનો માનવામાં આવે છે. એટલે પૌરુષ અને પ્રકૃતિનું મિલન.આ માસ શક્તિ અને શિવની સાધના માટે સર્વોતમ ગણાય છે.
શક્તિના અનેક રૂપોમાં જગત પ્રસૂતા માતા મહાલક્ષ્મીનુ સર્વોચ્ચ સ્થાન છે. લક્ષ્મીના આઠ ...
16
17
શ્રાવણ મહીનો ચાલી રહ્યું છે. શ્રાવણ મહીનામાં સ્નાનનો ખાસ મહત્વ હોય છે. પુરાણો મુજબ શ્રાવણ મહીનામાં સ્નાન કરી ભગવાન શિવને જળાર્પણ કરવાથી માણસના બધા પાપ નષ્ટ થઈ જાય છે. આ વર્ષે પણ શ્રાવણી મેળમાં સ્નાનના કેટલી મહતવ્પૂર્ણ તિથિઓ છે.
17
18
શ્રાવણ માસના 4 સોમવાર આ 4 ખાસ વસ્તુઓ શિવલિંગ પર
18
19
ભોલેનાથની પૂજાનો સૌથી ખાસ દિવસ મહાશિવરાત્રિન બસ થોડા જ દિવસ બચ્યા છે. આ અવસર પર શિવજીને પ્રસન્ના કરવા માટે ભકત ભાંગ ઘતૂરાને ચઢાવતા જોવા મળશે. પણ ક્યારેય વિચાર્યુ છે કે શિવને આવી નશીલી વસ્તુઓ જ કેમ ગમે છે. આની પાછળ પુરણોમાં જ્યા ધાર્મિક કારણ બતાવાયુ ...
19