0
Vasant Panchmi- સરસ્વતીની કૃપા મેળવવા વિદ્યાર્થીઓ અને બાળકો કરે આ ઉપાય(See VIdeo)
શુક્રવાર,જાન્યુઆરી 19, 2018
0
1
શુક્રવાર,જાન્યુઆરી 12, 2018
હિન્દુ પંચાગ મુજબ પોષ મહિનાના શુક્લ પક્ષમાં મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. જ્યોતિષ મુજબ આ દિવસે સૂય્ર ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી આ તહેવાર ઉજવવામાં આવે છે. માન્યતા છે કે આ દિવ્સે ...
1
2
શુક્રવાર,જાન્યુઆરી 12, 2018
રાશિ મુજબ મકર સંક્રાતિ પર કરો દાન બની રહ્યા છે શુભ સંયોગ
2
3
શુક્રવાર,જાન્યુઆરી 12, 2018
મકર સંક્રાતિનો તહેવાર દરેક વર્ષે સૂર્યના મકર રાશિમાં પ્રવેશના
3
4
શુક્રવાર,જાન્યુઆરી 12, 2018
1. જે લોકોની કુંડળીમાં સૂર્ય નીચની સ્થિતિમાં હોય એ જો મકર સંક્રાતિને સૂર્ય યંત્રની સ્થાપના કરી પૂજા કરો. તો આથી એની કુંડળીના દોષ ઓછા થાય છે અને ખાસ લાભ મળે છે. સૂર્ય યંત્રની સ્થાપના આ રીતે કરો
4
5
ગુરુવાર,જાન્યુઆરી 11, 2018
ગુજરાતનાં લોકો ઉત્સવ પ્રિય છે. ઉત્સવો દરેકના હૃદયમાં આનંદ, ઉલ્લાસ અને પ્રફુલ્લિતા આપતા રહ્યા છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ ને તે સ્થિતિ અનુસાર તેવા પર્વોની કટીબદ્ધતા અને તેનું મહત્વ પણ છે. આયુર્વેદે ભારતીય સંસ્કાર, માનવ સ્થિતિ અને ભારતવાસીઓની પ્રકૃતિ ...
5
6
ગુરુવાર,જાન્યુઆરી 11, 2018
દરેક વર્ષની 14મી કે 15મી જાન્યુઆરીના દિવસે જ્યારે સૂર્ય ધનથી મકર રાશિમાં પ્રવેશ કરે છે તે દિવસે મકર સંક્રાતિ ઉજવાય છે.
6
7
બુધવાર,જાન્યુઆરી 10, 2018
14મી જાન્યુઆરી મકર સંક્રાતિ - આ 3 રાશિની ખુલશે કિસ્મત
7
8
મંગળવાર,જાન્યુઆરી 9, 2018
Photo : International Kite Festival 2018 - આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
8
9
સૌથી પહેલો પતંગ ત્રણ હજાર વર્ષ પૂર્વે પાંદડાંમાંથી બનાવવામાં આવ્યો હતો એવું માનવામાં આવે છે. વિશ્વનો સૌથી નાનો પતંગ પાંચ મિલીમીટર જેટલું ઊંચો ઊડયો હતો. વિશ્વના સૌથી વિશાળ પતંગને મેગા ફ્લેગ તરીકે ઓળખવામાં આવે છે. તે ૬૩૦ ચોરસ મીટરનું કદ ધરાવે છે. પીટર ...
9
10
ઉમંગના પર્યાય સમાન ઉત્તરાયણનું નામ પડતાં જ વિશ્વના કોઇપણ ખૂણે વસેલા ગુજરાતીને પોતિકાપણાનો અહેસાસ થાય નહીં તો જ નવાઇ. ઉત્તરાયણ પર્વને આડે હવે માત્ર સાત દિવસ બાકી છે ત્યારે અમદાવાદ ખાતે રવિવારથી 'ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ'નો પ્રારંભ પણ થયો છે. ૪૪ દેશના ...
10
11
ચૂંટણી બાદ ખાતાની વહેંચણીથી નારાજ થઇ ભાજપ હાઇકમાન્ડ સામે માથુ ઉંચકીને વટ સાથે નાણુ ખાતુ મેળવનારાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સાથે હવે સરકાર ખુદ જાણે નારાજ થઇ છે. સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલમાં આમંત્રણ હોવા છતાંય નાયબ ...
11
12
મકર સંક્રાંતિના દિવસે ગુજરાત સહિત દેશના કેટલાક ભાગમાં પતંગ ઉડાવવાની પરંપરા છે. શક્યત આ પરંપરાની શરૂઆત ભગવાન શ્રી રામના સમયમાં થઈ હતી. તુલસીદાસજીએ રામ ચરિત માનસમાં ભગવાન શ્રી રામના બાલ્યકાળનુ વર્ણન કરતા કહેવામાં આવ્યુ છે કે ભગવાન શ્રી રામે પણ પતંગ ...
12
13
ભગવાન શ્રીકૃષ્ણએ પણ ઉત્તરાયણ મતલબ મકરસંક્રાંતિનુ મહત્વ બતાવતા ગીતામાં કહ્યુ હતુ કે ઉત્તરાયણના 6 માસના શુભ કાળમાં જ્યારે સૂર્ય દેવતા ઉત્તરાયણમાં હોય છે અને પૃથ્વી પ્રકાશમય રહે છે ત્યારે આ પ્રકાશમાં શરીરનો પરિત્યાગ કરવાથી જીવનો પુનર્જન્મ થતો નથી અને ...
13
14
ગુરુવાર,ડિસેમ્બર 14, 2017
તિષ માં,જણાવ્યું છે ,મંગળ ગ્રહ પ્રતિકૂળ હોવાને કારણે જીવનમાં પરેશાની હોય કે શનિ મહારાજ પીડાદાયક છે,તેથી તેને અનુકૂળ કરવા હનુમાન ને સિંદૂર અર્પિત કરવો જોઇએ.એનું કારણ છે કે શનિ માહારજ સિંદૂર અર્પણ કરતા ભક્ત પર ખુશ થાય છે.
એવું કહેવાય છે કે ...
14
15
સનાતન કાળથી ગણપતિની પૂજા-આરાધના થતી આવી રહી છે. મહાકવિ કાળીદાસએ એને વિદ્યા વારિધી, બુદ્ધિવિધાતા, વિઘ્નહર્તા અને મંગળકર્તા કહીને એને પ્રતિપાદિત કર્યું છે. કારણકે શ્રીગણેશ બધા દેવતાઓમાં
15
16
પૌરાણિક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે જે ઘરમાં સાવરણીનું અપમાન થાય છે ત્યા ધનનું નુકશાન થાય છે. કારણ કે સાવરણીમાં ધનની દેવી મહાલક્ષ્મીનો વાસ માનવામાં આવે છે.
16
17
દેવ-દિવાળી તહેવારોનો રાજા છે. હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે કાળીચૌદશના દિવસે શ્રીકૃષ્ણે નરકાસુર નામના રાક્ષસનો વધ કરી પ્રજાને તેના ત્રાસમાંથી છોડાવેલી તેની સ્મૃતિમાં દીપમાળાઓ પ્રગટાવીને દિવાળીનો તહેવાર ઉજવાય છે. ભગવાન મહાવીર દિવાળીના દિવસે નિર્વાણ ...
17
18
કાર્તિક પૂર્ણિમા પર દેવ દીવાળીના દિવસે ગંગાના દરેક ઘાટ પર પુષ્કળ બધા દીવા પ્રગટાવવાની સાથે સાથે ગંગા પૂજનનુ પણ વિધાન છે. આ તહેવાર દીવાળીથી 15 દિવસ પછી ઉજવાય છે. તેને જ આગળ ચાલીને દેવ દીવાળીના નામથી ઓળખાઈ. કહેવાય છે કે આ પરંપરાનો આરંભ સર્વપ્રથમ ...
18
19
બિલ્વપત્રનું ચમત્કારી ઝાડ દરેક મનોકમાના પૂરી કરે છે. એ જ નહી એના પાંદડાને ગંગાજળથી ધોઈને બજરંગબલીને અર્પિત કરવાથી તીર્થોનું લાભ ફળ મળે છે.
19